Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 11)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ગુજરાત છ્‌જીનું સફળ ઓપરેશન પાર પડ્યુ છે. રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ૩ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ નામના શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ છે. તો અન્ય ૮થી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા અત્યાર સુધીમાં  ૧૦૫ અંગદાન કરાવવામાં આવ્યા આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા આયોજિત અંગદાન મહોત્સવમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હસ્તે સન્માન અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી ઓશાંતિ વિદ્યાલય ૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે. સેલ્ફ ફાયનાન્સ શાળામાં ફી ભરીને ભણાવવાની બધાની આર્થિક સ્થિતી નથી આવા સમયે સરદાર બાગ સામે, ર્ડા.ભાડેસીઆ સાહેબની હોસ્પિટલની બાજુમાં આવેલ અને છેલ્લા ૩૦ વર્ષથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે અગ્રીણ સંસ્થા ઓમશાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલ દ્વારા ૩૯ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વીર-વીરુ સરોવર ઓવરફલો થતા ૫૦ થી વધુ હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાણીના ટેન્કર બંધ થયા. રાજકોટના કાલાવાડ રીંગ રોડ-૨ કટારીયા ચોકડી પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરની બાજુમાં વરસાદી પાણી બચાવવા માટે રંગોલી પાર્ક, વ્હાઈટ હેવન, તુલસી ગ્રીન, એકવા, એટલાન્ટીયા, લાડાણી બિલ્ડર્સ, રવિ બિલ્ડર્સ, શિંગાળા પરિવાર, પરસાણા પરિવાર તેમજ અન્ય લોકોના આર્થિક સહયોગથી ચેકડેમ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે હિરાભાઈ સાકરીયા, જયેશભાઈ સાકરીયા, ધર્મેશભાઈ સાકરીયા, માતુશ્રી રંજનબેન મનસુખભાઈ લાલ, લતાબેન મધુભાઈ પોપટ, બાપા સીતારામ દ્વ્રારા રવીવાર, તા. ૨૩, જુલાઈ , સાંજે ૪–૦૦ કલાકે થી (સમયસર), મોઢવણિક Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા ખાતે અશ્વ રોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ પાળિયાદ  પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ખાતે સ્વ. શ્રી આર. ડી. ઝાલા સાહેબ ની સ્મરણાંજલિ નિમિત્તે  શ્રી કામધેનુ યુનિવર્સિટી ની બે વેટેનરી કોલેજો જુનાગઢ અને આણંદ ના તબીબી નિષ્ણાંતો દ્વારા અશ્વ રોગ નિદાન અને સારવાર શિબિર નું આયોજન થયેલ શિબિરનાં  […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ , સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ, રેક્રક્રોસ સોસાયટી અને સેવાસેતુ ટ્રસ્ટ જૂનાગઢ ના સયુંકત ઉપક્રમે આયોજિત સરવરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ રેડકોર્સ બિલ્ડીંગ આઝાદ ચોક ખાતે તારીખ ૧૬/૭/૨૩ યોજાયો સંપૂર્ણ નિશુલ્ક સર્વરોગ કેમ્પ મેગા.બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ,જેમા શ્રી મહેન્દ્રભાઈ મશરૂ , ગીતાબેન પરમાર , સંજયભાઈ કોટડીયા , રાજેશભાઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં તેજસ્વી છાત્રોનું સન્માન થશે શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૩ મો સરસ્વતી સન્માન સમારોહ તથા નારી રત્ન એવોર્ડ અને વિશિષ્ટ સિધ્ધિ સન્માન સમારોહ શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ ધ્વારા તેજસ્વી કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના વિધાર્થીઓ માટે ૧૩ મો સરસ્વતી સન્માન સમારોહ તથા નારી રત્ન એવોર્ડ અને વિશિષ્ટ સિધ્ધિ સન્માન Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને 11 લાખનું અનુદાન સદભાવના વૃદ્ધાશ્રમને રાજકોટનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અંકિત એસ્ટેટનાં દિલીપભાઈ સૌમૈયા પરિવાર દ્વારા 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું. વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ લોહાણા જ્ઞાતિ ના ૭ સી.એ થયેલા વિદ્યાર્થીઓનો ભવ્ય સત્કાર સમારોહ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ હતો તેમાં પરીવાર સાથે આવેલા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન થયેલ હતું ત્યારે શિક્ષણ ક્ષેત્રે બોર્ડીંગ હંમેશા અગ્રેસર રહે છે તેમજ કાર્યક્રમ માં ઉપસ્થિત બોર્ડીંગ ના ટ્રસ્ટીઓને જણાવેલ હતું કે સમાજ શિક્ષીત થાય તે માટે બોર્ડીંગ હમેંશો અગ્રેસર રહેશે. વેરાવળ લોહાણા મહાજન […]Continue Reading