Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 12)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જુનાગઢમાં ઘરેથી નારાજ થઇ અને નીકળી ગયેલ યુવાનને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા શોધી આપેલ._અરજદાર પ્રતાપભાઇ રસીકભાઇ સોલંકી જૂનાગઢના વતની હોય અને તેમનો ભાઇ આકાશ કોઇ બાબતે નારાજ થતા ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયેલ,આજુબાજુ તપાસ કરતા ક્યાંય જોવા મળેલ નહી ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર સાર્થક થયું_રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ ખોવાઈ ગયેલ બેગ જુનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યું રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ બેગ ખોવાતા, નેત્રમ શાખા તથા એ ડિવિઝન પો.સ્ટે દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ગણતરીની કલાકોમાં શોધી આપેલ અરજદાર વિશાલ રમેશભાઇ પુરોહીત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ  મહાનગર મહિલા પાખ વીણાબેન પંડયા સ્થાપિત સંહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે નિશુલક ડોક્ટર ઈશિતા બેન ગણાત્રા નો હોમિયોપેથી કેમ્પ તેમજ કે ક ની હરીફાઈ મા ભાગ લેનાર તમામ ને ઇનામ આપવામાં આવ્યા  જેમાં પૂર્વ ધારાસભ્ય  શ્રી મહેન્દ્રભાઈ મશરૂ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ,ઉપપ્રમુખ રમેશ ભુપ્તા એ જણાવેલ હતું કે વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં વસતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ સૌથી અધરી ગણાતી પરીક્ષા પાસ કરેલ છે લોહાણા મહાજન દ્વારા જયારે સી.એ ની પરીક્ષા નું પરીણામ આવે છે ત્યારે ફાઈનલ માં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાંઆવે છે આ વિસ્તારમાં સોથી વધારે વિદ્યાર્થીઓ સી.એ બને તે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ પર  સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મેંદરડા ના સમઢીયાળા શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા  કાર્યરત છે આ સંસ્થામાં ૨૧  જેટલા અતિગંભીર દિવ્યાંગો આશ્રય સ્થાન લઈ રહેલા છે તેઓને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ ભાન નથી આ સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકોના વાલી પાસેથી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી સમાજના અનુદાન અને રહેમ નજર તડે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિગતઃ- આ કામના આરોપીએ આ કામના ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી ટ્રક વેચાણ કરારથી ખરીદ કરી રૂ.૧,૦૦,૦૦૦/- આપી બાકીના રૂ.૬,૧૧,૦૦૦/- આપવાનો વાયદો કરી વિશ્વાસ આપી ફરીયાદીને બાકીના પૈસા ન આપી ફરી. સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કર્યા બાબતે ગુન્હો રજી થયેલ મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ માનવ ની માનવતા મહેકી ઉઠી રાજકોટ માં કોટડીયા પરીવાર દ્વારા આયોજિત રકતદાન શિબિર માં શહેરના જાગૃત નાગરિક અને સેવાની સેવાના સાથી એવા શ્રી ડી.એમ.પાનસુરીયા એ કર્યું 55 મી વખત રક્તદાન ૨૦૦૪ ની સાલ થી રક્તદાન ના નિયમ મુજબ નિયમિત રકતદાન  કરતા ડી.એમ.પાનસુરીયા જણાવે છે કે તેમના આ 55મી વખત ના રક્તદાન થી પ્રેરણા લઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર ગામે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ સીદપરાના આર્થિક સહયોગથી અમૃત સરોવરનું ખાતમુર્હત સરપંચ શ્રી જયેશભાઈ કાકડીયા, રાજુભાઈ હપાણી દ્વારા કરીને ઊંડું ઉતારવાનું કામ ચાલુ કરેલ.              રાજકોટ જીલ્લાના શાપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૫ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ ભવનાથ મુચકુંદગુફા ખાતે પૂજય મહામંડલેશ્વર મહેન્દ્રાગીરી બાપુ દ્વારા પરમ પૂજ્ય ગુરૂ હરિગીરી બાપુનું પૂજન અર્ચન કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે આતકે ભવનાથ મુચકુંદગુફા આશ્રમ ખાતે સાહીત્યકાર હકાભાઈ ગઢવી દ્વારા લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાશે ગુરૂપુનમ પ્રસંગે સદગુરૂ પૂજન, સત્સંગ, સંત દર્શન, ભોજન મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમોની મહામંડલેશ્વર મહેન્દ્રાગીરી બાપુના Continue Reading