Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 13)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જેમ્સી  એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ”દશનામ અતિત યુવાસેના”દ્વારા આયોજીત “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ” સમારોહ યોજાયેલ જેમાં ૩૫૦ જેટલા ગોસ્વામી સમાજના વિધાથી ભાઇ બહેનોને નોટબુક,બેગ,કંપાસ આને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવેલ તેમજ દસનામ ગોસ્વામી સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ નવરત્નોનુ સન્માન કરવાવા આવ્યુ હતુ જેમા કુવરગીરી બાપુ ( ભાવનગર ) Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ  ગુજરાતનું નામાંકીત મીડિયા અને પબ્લીસીટી એટ ધીસ ટાઇમ હોર્ડિંગ લિમિટેડની પ્રથમ બોર્ડ મીટીંગ યોજાઈ આજ રોજ રાજકોટ ખાતે ગુજરાતમાં ૨૦૦૮ થી ચાલતું મીડિયા એટ ધીસ ટાઇમની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુભાષભાઈ ડોબરીયા, તન્વીબેન પાટડિયા, હર્ષદભાઈ ચૌહાણ તેમજ નિમેષ ભાઈ અજમેરા, દીપક ભાઈ ડોબરીયા, નિકુંજ ભાઈ ચૌહાણ, સાગરભાઈ ટાઢાણી ની ઉપસ્થિતિમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે સમગ્રપણે ૫૧ લાખનું માતબર અનુદાન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦% લોકભાગીદારી અને આપ સહુના સહકારથી આપને આંગણે ૨૦ વીઘા જમીનમાં અંદાજે ૨૦ કરોડ લીટરથી વધુ વરસાદી પાણી સમાય તેવી કેપેસીટી ધરાવતું વીર-વીરૂ અમૃત સરોવર જે રંગોલીપાર્ક ગેટ -૨ સામે, નવો રીંગરોડ, રાજકોટ. આકાર લઇ રહ્યું છે, તેમાં વાવાજોડા સાથે વરસાદથી અડધું સરોવર પાણીથી ભરાઈ ગયેલું છે, જેના થકી આજુબાજુમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ખીરસરા જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા ખીરસરામાં જી.આઇ.ડી.સી. અમૃત સરોવરમાં ૫૧ કરોડ લીટર વરસાદી શુધ્ધ પાણીની ક્ષમતા માટેની “જળ જાગૃતિ” કાર્યક્રમનું આયોજન ખીરસરા જી.આઇ.ડી.સી. માં અમૃત સરોવર બનાવવાનું કાર્ય ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ખીરસરા જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા  તળાવ ઉંડુ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. અમૃત સરોવર બનાવવાના હેતુ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટનાં પ્રખ્યાત “ગીરગંગા પરીવાર ટ્રસ્ટ”નાં ચેકડેમનાં નિર્માણ અને જળ સંસાધનોનાં સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ  ‘જળ એ જ જીવન’ નાં આદર્શ પર કાર્યરત ‘ગીરગંગા પરીવાર ટ્રસ્ટ’ વર્ષાનાં પ્રત્યેક બુંદનાં સંચય, પ્રકૃતિ અને પર્યાવરણનાં જતન અને સંરક્ષણ હેતુ તુટેલા ચેકડેમનાં પુનઃસ્થાપન, ઉંચા કે ઉંડા કરવા તેમજ પાકૃતિક જળપ્રવાહમાં માર્ગમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દેરડીકુંભાજી કુમાર તાલુકા શાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ તથાપદાધિકારીશ્રીઓ સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા શાળા તરફથી આપેલ શૈક્ષણિક કીટ અર્પૅણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના તેજસ્વી તારલાઓ તથા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગઢડા સ્વામીના તાલુકા ના જુનવદર ગામે ઉદારદિલ દાતા પરિવાર દ્વારા નિર્માણ પ્રાથમિક શાળા નો લોકાર્પણ શ્રી જુનવદર પ્રાથમિક શાળા નિર્માણ કરતા પરિવાર ના માતૃશ્રી  અમૃતબેન‌ ‌બાલાભાઈ પુનાભાઈ કાસોદરીયા માતૃશ્રી અંજુબેન પિતા શ્રી નથુભાઈ બાલાભાઈ કાસોદરીયા શ્રીમતી સંગીતાબેન શૈલેષભાઈ નથુભાઈ કાસોદરીયા શ્રીમતી નીતાબેન મહેશભાઈ કાસોદરીયા સહિત ના વરદહસ્તે પ્રાથમિક શાળા  નું ભવ્ય લોકાર્પણ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ૧૪ જુન, ૨કતદાતા દિવસ રકતદાતા જાગૃતિ દિન, રકતદાતાને પ્રોત્સાહિત કરવાનો દિન ૧૯૭૨નો સપ્ટેમ્બર મહિનો. અમદાવાદની એમ.જી. સાયન્સ ઈન્સ્ટીટયુટના ગ્રાઉન્ડમાં એન.સી.સી.ના કેડેટસ માટે રકતદાન કેમ્પ. નવાનવા કોલેજીયન તરીકે પ્રી સાયન્સમાં એડમીશન મેળવ્યા બાદ કૂતૂહલતા પૂર્વક અમે બે—ચાર મિત્રો કેમ્પ તરફ ગયા. જોયું તો એન.સી.સી.ના કેડેટ ઉપરાંત અન્ય કોલેજીયન યુવાન-યુવતીઓ અને કર્મચારીઓ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જીલ્લા ના સરધાર પાસે આવેલા નાના એવા બાડપર ગામ માં પારખીયા પરિવાર દ્વારા અમર વીર શહીદ જવાનોના પરિવારના લાભાર્થે યોજાયો રામામંડળ સમદેવપીર નો જીવન પ્રસંગ..  ભારત રાષ્ટ્ર ની રક્ષા કાજે સરહદ પર ખડેપગે દેશ ની સુરક્ષા કરતા જવાન પરિવાર ના ઉમદા વિચારો  સુરક્ષા જવાનો છે કે જેમની આર્થિક પરિસ્થિતિ નાજુક છે  તેમના સન્માન સાથે […]Continue Reading