Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 14)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં ખનન માફિયાની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે, સામાન્ય માણસ જ નહીં પણ હવે તો પોલીસની ટીમ પણ પણ હુમલો થવાની ઘટના ઘટી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગરમાં પેટ્રૉલિંગ પર ગયેલી પોલીસ ટીમ પર ખનન માફિયાઓએ એકાએક હુમલો કરી દેતા પોલીસકર્મી ઘાયલ થયા છે. આ પછી પોલીસે તમામની શોધખોળ શરૂ કરી દીધી છે. માહિતી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજાેય વાવાઝોડુ તોફાની બન્યું છે. જે હવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. જેમાં વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. બિપરજાેય વાવાઝોડાની અસર ગીર સોમનાથના ઉના શહેરમાં જાેવા મળી છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ  વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર છે.  તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વરસાદના સંચય હેતુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પંચ દિવસીય ભગવદ નીર કથાનું આયોજન. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંક્લના “જળ એજ જીવન” ના આદર્શ પર કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, વર્ષાના પ્રત્યેક બુંદનાં સંચય, પ્રકૃત્તિ અને પર્યાવરણના જતન અને સરંક્ષણ હેતુ તૂટેલા ચેકડેમનાં પુનઃસ્થાપન, ઊંચા કે ઊંડા કરવા તેમજ પ્રાકૃતિક જળપ્રવાહમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
લાલપુરના મુરીલા ગામે ભાઇએ બીજા ભાઇના માથે તાક્યો તમંચો જામનગરમાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે દેસી તમંચાથી ફાયરિંગ કર્યુ છે, જેમાં બે લોકોને ઇજા પહોંચી છે, હાલમાં બન્ને સારવાર અર્થે હૉસ્પીટલમાં છે. જામનગરમાં ગઇકાલે એક ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના લાલપુરના મુરીલા ગામે બે ભાઇઓ વચ્ચે સામાન્ય […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ  ઉનાળાનાં ધોમધખતાં તાપમાં તેમજ બાર મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસમાં તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન, રાજકોટ ઘરે ઘરે પાણીના કુંડા, માળા, ગૌમાતાની પાણીની કુંડી સૌ મૂકે તેવા આશયથી વર્ષોથી જીવદયા અભિયાન ચાલે છે. આ અર્થે ખાસ કરીને યુવાનો,બાળકો પણ આ અભિયાનમાં સક્રીયતાથી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છના આદિપુરમાં છઝ્રમાં બ્લાસ્ટ થતાં એક યુવકનું મોત થયું છે. આદિપુરની વંદના સોસાયટીમાં આ કરુણ ઘટના બની છે. જેમાં આદિપુરની વંદના સોસાયટીમાં મકાનના રૂમમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો. એસીમાં બ્લાસ્ટ થયા બાદ રૂમમાં આગ લાગી હતી. જેથી આગમાં ગંભીર રીતે દાઝી જતાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મહત્વનુ છે કે પ્રાથમિક રીતે જાેતાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
એક તરફ સરકાર ‘જળ બચાવો’ ‘જળ એ જ જીવન છે’ એવી જાહેરાતો કરતી હોય છે પરંતુ બીજી તરફ ધોરાજીમાં અનેક ચેકડેમો એટલા બિસ્માર અને જર્જરીત હાલતમાં છે કે આ ચેકડેમોમાંથી જ પાણી વહી જાય છે. ત્યારે પાણી સંગ્રહ કરવાની તો વાત દૂર. અહીં તો ડેમને સુધારવાની પણ તંત્ર દ્વારા તસ્દી લેવાઈ રહી નથી. અહીં ચેકડેમોની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હાલત આસારામ અને રામ રહીમ જેવી થશેઃરમેશ ફેફરે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અધર્મી દ્રોણનો અવતાર છે. આ નિવેદન પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરેએ આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં રમેશ ફેફરે બાબા પર પ્રહાર કર્યો છે. રમેશ ફેફરનો આરોપ છે કે બાબા પોતાની સિદ્ધિનો ખોટો ઉપયોગ કરે છે અને ભક્તોને ગેરમાર્ગે દોરે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઓખાથી બેટદ્વારકાની ફેરી બોટમાં નિયમો સરેઆમ ઉલ્લંઘન કરીને મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે. બોટની ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાતા હોવાના વીડિયો સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે દરિયામાં લોકો કેટલી જાેખમી મુસાફરી કરી રહ્યા છે. મુસાફર જેટીના પુલ અને બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોની ભીડ જાેવા મળી રહી છે. નિયમોના ઉલ્લંઘનની વાત આટલેથી […]Continue Reading