Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 15)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવાશે સુરત બાદ રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. ૧ અને ૨ જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવશે. મુંબઈના કારીગરોએ રાજસ્થાની મહેલ થીમ પર ખાસ સ્ટેજ તૈયાર કર્યું છે. આયોજક યોગીન છનિયારાએ કહ્યું, સુરતના કાર્યક્રમને જાેતા બાબાના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢની યુવતી ધારા કડીવારની હત્યાનો ભેદ એક વર્ષ બાદ ઉકેલાયો છે. સોશિયલ મીડિયામાં પ્રેમને વ્યક્ત કરી વીડિયો બનાવનાર ધારા કડીવારની હત્યા તેના જ પ્રેમી સુરજ સોલંકી ઉર્ફે સુરજ ભુવાજીએ કરાવી હતી. જે યુવતી પોતાના પ્રેમીને સર્વસ્વ માનતી હતી તે જ પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારતા પહેલા એકવાર પણ ન વિચાર્યુ અને પ્રેમિકાથી પીછો છોડાવવા હત્યાનું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના ઉપરકોટમાં વિસ્તારમાં ડિમોલિશનનો મુદ્દો ગરમાયો છે. જેમાં હાઇકોર્ટની નોટિસ છતા ડિમોલિશન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ધાર્મિક સ્થળોને નહીં તોડવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ ચુકાદા પહેલા જ ડિમોલિશન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જાેવા મળી રહ્યો છે. તેમજ મોડી રાત્રે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધરણા કર્યા હતા. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આગામી તા.૨૮ મે થી ૩૦ મે, ૨૦૨૩ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે જિલ્લાના ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક,  કાપણી કરેલા પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઇમ્ૈં દ્વારા ૨૦૦૦ની નોટ પરત ખેંચવાનું શરૂ કરાતા તેની અસર હવે રોકડ વ્યવહારો પર પડી રહી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે રોકડની અછત વર્તાઇ રહી છે. યાર્ડમાં પોતાની જણસી વેચવા આવી રહેલા ખેડૂતો વેપારીઓ પાસેથી રુપિયા ૨ હજારની નોટ સ્વીકારતા નથી. એટલું જ નહીં તેઓ ચેક કે ઇ્‌ય્જી પણ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ફરી એકવાર રાજકોટમાં ગૂંડાતત્વોએ મચાવ્યો છે આતંક અને ફરી એકવાર પોલીસ પર લાગ્યો છે હપ્તાખોરીનો આરોપ.જી હા, શહેરના રૈયાધાર વિસ્તારમાં રાણીમા રુડીમા રોડ પર અસામાજીક તત્વો બેફામ બન્યા છે. અસામાજીક તત્વોના આતંકના દ્રશ્યો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયા છે.અહીં ગૂંડાતત્વોનો એવો તો ત્રાસ છે કે વેપારીઓ, રહીશો, મહિલાઓ હેરાન પરેશાન બની ગયા છેપસ્થાનિકોનો આરોપ છે કે ગૂંડા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રમાં વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં દીપડાના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. હજુ બે દિવસ પહેલા જ ૮૦ વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે આજે ફરી ગીરગઢડાના રસુલપરા ગામમાં બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોકો વારંવાર થતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભીમશીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થયેલી વનસ્પતિઓની ખેતીનું કામ કરી રહ્યા છે. આ વાવેતરમાં તેમણે બ્લેક ચિલ્લીનું વાવેતર શરૂ કર્યું હતું, જેમાં તે સુરતથી તેમને આ વનસ્પતિના બીજ મળ્યા હતા અને વાવેતર કર્યા બાદ આજે સારું એવો મરચાનો ઉતારો તેમને મળી રહ્યો છે. ભીમસિંહ ભાઈ સુરતથી જ્યારે બી લાવ્યા ત્યારે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદરમાં પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના જ પતિની હત્યા કરી કરાવી હોવાનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ ગઢવી નામના યુવાનની ૨૩ મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી હતી. જેમણે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આરોપી રહીમને મૃતક કાયાભાઇની પત્ની નીતાબેન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં મહિલા તબીબે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ૨૫ વર્ષીય બિંદીયા નામની યુવતિએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. માધાપર ચોકડી નજીક આવેલા અતુલ્ય એપાર્ટમેન્ટમાં ઘરે ગળાફાંસો લગાવીને મહિલા તબીબે આપઘાત કરતાં સોંપો પડી ગયો છે. મહિલા તબીબે આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. મહિલા તબીબ […]Continue Reading