Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 18)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના બજરંગ દળના અગ્રણી હરેશભાઇ ચૌહાણનું નિધન થયુ છે. છેલ્લા કેટલાય સમયથી વૉકલ કેન્સરથી પીડાઇ રહેલા હરેશભાઇ ચૌહાણએ ૪૭ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે, હરેશભાઇ ચૌહાણ વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને બાદમાં બજરંગ દાળના અગ્રણી હતા. હરેશભાઇના નિધનની સાથે જ હિન્દુવાદી સંગઠનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં સગા દીકરાએ જ માતા પર દુષ્કર્મ કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. માતાએ હિંમત કરી પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાથી પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતી અને અત્યંત ગરીબ પરીવારની માતા પર તેના સગા દીકરાએ જ દુષ્કર્મ ગુજારતા માતા એક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઉપરોક્ત વિષય અન્વયે આપ સૌ કાઠી  સમાજના ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે આવતી તલાટી પરીક્ષા માટે ગુજરાતના વિવિધ જિલ્લા સેન્ટરોમાં ગુજરાત સરકાર દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાનું આયોજન થયેલું છે. બધા ભાઈઓ /બહેનો અગાઉથી જ જે તે સ્થળોએ પહોંચી જતા હોય છે. છતાં પરીક્ષાના દિવસે સવારે પરીક્ષા સેન્ટર પહોંચવામાં વાહનની ખરાબી કે અન્ય કારણસર પરીક્ષા કેન્દ્રો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ પ્રકારના જોખમને અગાઉથી અનુભવે છે. પ્રાચીન અને મધ્યયુગનાં સમયમાં, પહેલાના લોકો કુતરાઓને પોતાની સાથે રાખતા હતા જેથી તેઓ જંગલી પ્રાણીઓ, લૂંટારાઓ અને ભૂત-પ્રેતથી બચી શકે. વનમાં રહેતા વનવાસી લોકો કૂતરા પાળતા હતા જેથી તેઓ કોઈપણ પ્રકારના જોખમ પહેલા તે સાવધાન થઈ જાય. ભારતમાં જંગલમાં રહેતા ઋષિ-મુનિઓ પણ કૂતરા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ વિશ્વભરમાં રામનામની આહલેક જગાડનાર પ્રખર રામાયણી પ.પૂ. મોરારીબાપુએ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા દ્વારા પૂ.બાપુની સાથે આગામી મહિનાઓમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૨૦૦૦ જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તે પ્રકારનું વૃધ્ધાશ્રમ ૩૦ એકર જગ્યામાં નિર્માણાધીન છે તે તમામ બાબતોની ઝીણવટ ભરી ચર્ચા-વિચારણા કરી માહિતગાર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને જીવ આપી દીધો છે. મૃતક યુવાનનું નામ અંકિત મનસુખભાઈ સોલંકી છે. અંકિતની ઉંમર ૨૦ વર્ષની હતી. કોઇ અગમ્ય કારણોસર યુવાને મુંબઈથી હાપા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવતા ખળભળાટ મચી છે. પોતાનું બાઈક ટ્રેક પાસે મૂકીને રેલ્વે નીચે પડતું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના આકોલવાડી ગામ નજીક અચાનક જ વૃક્ષ કાર પર પડ્યું હતું જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જાે કે હાલ તો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ક્રાઈમ અને રાજકોટને એકબીજાના પર્યાઈ કહીએ તો જરા પણ ખોટું નથી. કારણ કે સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા આ શહેરમાં રોજ હત્યા, મારામારી અને લૂંટ જેવી ઘટનાઓ બને છે. શહેરમાં ચીલઝડપ કરી આતંક મચાવનારી એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. અનેક લોકોને નિશાન બનાવી તેમની પાસે લાખોનું લૂંટ કરનારી આ ગેંગને પોલીસે આગવી ઢબે ઝડપી સળિયા પાછલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં આવવાનું સૌથી સારુ માધ્યમ છે. પરંતુ આ માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા પર છે. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી એક સગીરાને આરોપીએ પિંખી નાંખી. સંપર્કમાં આવ્યા બાદ પ્રેમના નામે દુષ્કર્મ આચર્યું. અને અંગત ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે કોણ છે દુષ્કર્મનો નરાધમ આરોપી?…પોલીસ કસ્ટડીમાં રહેલો આ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં કમોસમી વરસાદથી જગતના તાતને દુઃખી કર્યા છે અને મોટા પ્રમાણ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી શિયાળુ પાકમાં પણ ખેડૂતોને ઘઉં, ધાણા, લસણ જેવા વિવિધ પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. ઉનાળુ સીઝનના વિવિધ પાકો મોટા ભાગે ખેડૂતોને તૈયાર હતા, ત્યાં ફરી કમોસમી વરસાદી માવઠાથી તલ, ડુંગળી, અડદ, મગ જેવા અનેક […]Continue Reading