Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 19)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
આજ રોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જામખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામમાં વસતા ખેડૂતપુત્રી પાલાભાઈ અને જસુબેનની દીકરી વસરા વૈશાલી ધો. ૧૧-૧૨ સાયન્સમાં ક્રિસ્ટલ રેસીડેન્સીયલ સ્કૂલ રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતાં. તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં તેમણે 99.83 સાયન્સ PR સાથે બોર્ડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું. Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકાધીશ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે આ મંદિર પર સંકટ આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ મંદિરના પત્થરોમાં તિરાડો જાેવા મળી રહી છે. જાે આ સ્થિતિ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વીરગતિ તિથિ પર વિશેષ પૂજન કરાયું. શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ લાઠીથી આવેલ વંશજાે અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને પાઘ પૂજા કરવામાં આવી હતી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ બાદ રાજકોટ મનપામાં વિપક્ષ નેતાનું કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુ. કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ભાજપ ગાડી ભલે પરત લઈ લે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જાેઈએ. આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જાે કાર્યાલય ખાલી કરાવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં આગામી પહેલી મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની હોય જેના પગલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી એવા સમયે ગતરાત્રિના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ પરનું લાઇટિંગ સ્ટ્રક્ચર અચાનકત તુટી પડતા અફરાતરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક બાળકી સહિત કુલ પાંચ જેટલા લોકોને Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કાઠિયાવાડી સંસ્કૃતિની અસ્મિતાની ધરોહર સમાન ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ચોટીલા ખાતે  મુખ્યમંત્રીશ્રી ભુપેનદ્રભાઇના વરદ હસ્તે ભૂમીપુજન સંપન્ન થયું તે પ્રસંગે સૌરાષ્ટ્રની અગ્રણી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના મંત્રી શ્રી પરાગભાઇ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંગ્રહાલય અંદાજિત રૂપિયા ૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર છે.Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે “ગૌ ટેક – 2023”ની ટીમની મુલાકાત ગાય હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. “ગૌ ટેક – 2023” એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લોકો હાજર રહેશે. “ગૌ ટેક – 2023”નું  આયોજન 24મી મે થી 28મી મે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેર હરવા-ફરવા તેમજ મોજ-શોખ માટે રાજ્યભરમાં જાણીતું છે. એટલે જ તો તેને રંગીલુ રાજકોટ કહેવામાં આવે છે. પરંતુ આ રંગીલુ રાજકોટ છેલ્લા થોડા દિવસથી રક્તરંજિત બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ખોફ રહ્યો નથી અને કાયદો વ્યવસ્થાની એસી કી તેસી કરીને સામાન્ય વાતમાં હત્યા કરવામાં એક સેકન્ડ પણ વિચારતા નથી. ત્યારે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી/ સંભાવનાને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા. વધુમાં તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારા સહિતની ચીજ વસ્તુઓને સલામત સ્થળે ખસેડવા.  એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગૌ ટેક કે જે નવા ભારતને સાકાર કરવામાં એક અત્યંત મહત્વનો ભાગ ભજવશે તેમાં દરેક વ્યકિતને એકવખત અચૂક મુલાકાત લેવા ડો. વલ્લભભાઇ કથીરીયા એ આગ્રહભરી વિનંતી કરી છે. આજરોજ કચ્છના નખત્રાણા ખાતે ચાલી રહેલી શ્રી મોરારીબાપુની રામકથા માં ડો. વલ્લભભાઈ કથીરીયા એ હાજરી આપી અને કથા શ્રવણનો લાભ લીધો. સાથે સાથે ત્યાં આરતીનો લાભ […]Continue Reading