Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 70)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
અમરેલી જિલ્લાના મૂળ વરસડા ગામના વતની પરંતુ પોતાની કર્મભૂમિ રાજુલાને બનાવીને અને ત્યાં જ શિક્ષક તરીકે સેવા આપનાર લોક કવિ શ્રી જે.પી.ડેરને મેઘાણી જન્મભૂમિ બગસરાની સંસ્થા શિવા ગ્રુપ દ્વારા રાજકોટમાં મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.    વિગત મુજબ બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિનું સ્થળ અને તેની 126મી જન્મ જયંતી નિમિત્તે બગસરાની સંસ્થા સેવા ગ્રુપ ચાલુ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર નજીક રહેતા ડેન્ટિસ્ટની પત્નીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, કેન્સરની બીમારીથી કંટાળી મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હતું. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ અવધ ટાવર નજીક રહેતા રોશનીબેન પ્રકાશભાઇ પિત્રોડા (ઉ.વ.૩૫)એ રવિવારે બપોરે પોતાના ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ ૬ થી ૭ લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી. મિટિંગમાં માઈક ચાલુ થતાં રસ્તા પરથી પસાર થતા બળદગાડાંના બળદો ભડક્યાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઈન્દોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ૧૮-૧૯ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન ‘મેક ઇનટર્ન’ અને ‘ૈ૫ સમિટ’ ના સંયુક્ત ઉપક્રમે ૯મી આંતરરાષ્ટ્રીય બી-પ્લાન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધાત્મક બિઝનેસ પ્લાન રજુ કરવામાં આવ્યાં હતા. આ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી, જૂનાગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યભરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે. જાેકે, જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. માંગરોળના વાડલા ગામમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો છે સાથે સાથે પશુઓના ઘાંસચારો પણ નાશ પામ્યો છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ પડી હોય તેવો ઘાટ ઘડાયો છે. સોમાસાની સીઝનમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના ભેંસાણના નવા વાઘણીયા ગામે રહેતા કાળુભાઈ બચુભાઈ સિપાઈની માતા આલમબેનનું એક માસ પહેલા તા.૨૪ જુલાઈના રોજ અવસાન થયું હતું, અવસાન બાદ તા.૨૮ ઓગસ્ટના રોજ તેમનું ચાલીસમું કરવાનું નક્કી થયુ હતું. જે બાબતે ગઈકાલે રાતે પરિવારના સૌ ભાઈઓ અને સભ્યો ગામના મદ્રેશામાં ભેગા થયા હતા. જે ચર્ચામાં પરિવારના મોટા ભાઈ જમાલભાઈ બચુભાઈ સિપાઈએ કહ્યું કે, […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વંથલી-જૂનાગઢ બાયપાસ પર સવારે ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારા અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ૨૫ વર્ષીય પાર્થ તારસિંગભાઈ ચૌહાણ અને ૪૨ વર્ષીય નરેન્દ્રભાઈ ભગવાનભાઈ પરમારના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિની હાલત અતિગંભીર રીતે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
તહેવારના સમયે ભાવ બાંધણું હોવા છતાં ફરસાણ અને તેલ લોકોને મોંઘા ભાવનું ખરીદવું પડ્યું હતું. જ્યારે ખૂલતી બજારે ડિમાન્ડ નહિ હોય ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી. ખૂલતી બજારે તેલનો ભાવ રૂ. ૨૮૫૦ રહ્યો હતો. રૂ.૪૦ નો ભાવવધારો આવ્યા બાદ રૂ.૨૦નો વધારો આવ્યો હતો અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજી શહેરમાં ભૂખીના ટાંકા પાસે તેમજ બસ સ્ટેન્ડ પાસે વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડા બનાવતા કારીગરો દ્વારા આગામી વિઘ્નહર્તા ગજાનંદ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી ગણેશજીની નયનરમ્ય મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોમાં આ માટીકામના કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વહેંચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ  વિજળી સમાજની જરૂરીયાત છે અને તે સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે જેને જરૂર છે તે જરૂરથી ખરીદી શકે છે.પ્રજાલક્ષી કાર્ય કરવા જે સરકારી ફરજ છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય મફત મળવું જ જોઈએ. વિજળીનું મફત વિતરણ કરવું જે વ્યાજબી નથી અગાઉની સરકાર દ્વારા ઘરે ઘરે વિજળી અને ૨૪ કલાક પહોંચે તે માટે પ્રયત્ન કરેલ છે […]Continue Reading