લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ઉજવણી અંતર્ગત શહેરના સરદારનગરમાં આવેલ સુપ્રસિધ્ધ રામેશ્વર મંદિર ખાતે યુવા આગેવાન રમેશ શીંગાળા પરિવાર દ્વારા ભવ્ય દિપમાળા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પરિવારના મોભી–રાજકીય આગેવાન રમેશા શીંગાળા સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ રમેશ શીંગાળાની અખબારી યાદીમાં જણાવેલ છે.Continue Reading

















Recent Comments