અમરેલી રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. Tags: Post navigation Previous Previous post: બાબરામાં હરિઓમ ગૌશાળાનાં લાભાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભNext Next post: ‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા Related Posts સાવરકુંડલા શહેરમાં ઉનાળામાં કભી ધૂપ કભી છાંવ જેવો માહોલ લોકનૃત્ય તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક અનુસૂચિત જાતિના કલાકારોએ ૧૮ નવેમ્બર સુધીમાં અરજી કરવી લાઠી શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી ના સાત વર્ષ ના સુશાસન ની સેવા હી સંગઠન અંતર્ગત માસ્ક વિતરણ
Recent Comments