અમરેલી રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. Tags: Post navigation Previous Previous post: બાબરામાં હરિઓમ ગૌશાળાનાં લાભાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભNext Next post: ‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા Related Posts ખાંભા તાલુકા પંચાયત કચેરી દ્વારા અસ્કયામતના ઇમલાની જાહેર હરાજી. તા.૧૪ મેના રોજ યોજાશે : રસ ધરાવતા લોકો ભાગ લઈ શકે છે અમરેલી તાલુકાના તરકતળાવ ગામે સ્લેબ ડ્રેઈન નાળું બાંધવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણી સાવરકુંડલા શહેરમા દિનપ્રતિદિન ઓર્ગન ડોનેશનનો વ્યાપ વધતો જોવા મળે છે
Recent Comments