લાઠી વકીલ મંડળની ટમૅ પુરી થતી હોય જેના અનુસંધાને કોટૅ સંકુલમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે સતત બીજીવાર પ્રમુખ તરીકે શ્રી એમ.આઈ.અમીરની સવાૅનુમતે વરણી કરવામાં આવી હતી.પ્રમુખ: એમ.આઈ.અમીરઉ.પ્રમુખ : વિ.જે.ઓઝા.સેક્રેટરી : બી.કે.ઝાપડીયાજોઈન્ટ સેક્રેટરી:એમ.સી.કાટીયામહામંત્રી : પી.આર.મેવાડાસહમંત્રી:જી.સી.કોટડીયાખજાનચી: પી.એચ.જોષીની વરણી કરવામાં આવી હતી.તેમજ કારોબારી સભ્ય તરીકે વાર.સી. ત્રીવેદી, એચ.કે.પઢારીયા, આઈ.કે.મહેતા, એસ.એસ.અમીર, અને જલ્લપાબેન ધાટલીયાની થતાં એક બીજાને અભિનંદન પાઠવ્યા હતા
લાઠી બાર એસોસિયેશનના વકીલ મંડળની મીટીંગમા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

Recent Comments