સુરત શહેર માં ચકલી બચાવો ની મુહિમ વિશ્વ ચકલી દિન ૨૦ માર્ચે ઉજવાય છે ત્યારે મૂળ સોરાષ્ટ્ર માં પાલીતાણા તાલુકા ના નાના એવા ખોખરીયા ગામ ના મનસુખભાઇ કાસોદરિયા કઈક ને કઈક નવીનતમ કરતા રહે છે ૧૦૦ વાર રક્તદાન કરનાર પ્રકૃતિ પ્રેમી મનસુખ કાસોદરિયા ગ્રીન આર્મી સંસ્થા દ્વારા શહેર ના મુખ્ય માર્ગો ઉપર પીપળા વડલા જેવા ઉપકારક વૃક્ષો ઉછેર કરી પર્યાવરણ જીવદયા સ્વચ્છતા અભિયાન રક્તદાન ગરીબ પરિવારો ને રાશન કીટ જેવી અસંખ્ય પ્રવૃત્તિ માં અગ્રેસર રહેતા આવ્યા છે મનસુખભાઈ કાસોદરિયા એ સુરત શહેર માં આગામી ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિન ની મુહિમ માટે પક્ષી સૃષ્ટિ માટે ચકી માળા અને પક્ષી માટે ચણ ની ડીસ ઘર ની છત ઉપર મુકો નો હદયસ્પર્શી સંદેશ આપ્યો લાખો ની ચકી માટે માળા અને ચણ માટે પક્ષી ડીસ વિતરણ કરી ચકલી બચાવો નું મહા અભિયાન શરૂ કર્યું છે
સુરત ૧૦૦ વાર રક્તદાન કરનાર મનસુખ કસોદરીયા ની વધુ એક મુહિમ વિશ્વ ચકલી દીને ચકલી બચાવો અભિયાન

Recent Comments