આથી માકે યાર્ડ અમરેલીમાં પોતાની ખેત જણસ વે ચવા આવતા દરે ક ખેડૂતભાઈઓને , જણાવવાનુ કે હાલની કોરોના મહામારીનાં વધતા જતા સંમણને ને ધ્યાનમાં રાખી હાલમાં અનાજ , કઠોળની સિઝન મોટા પ્રમાણમાં શરૂ | હોય છે તો અને વે પારીઓ મોટી સંખ્યામાં યાર્ડ માં આવતા હોય કોરોનાં સ કે મણ ઝડપની ફે લાય શકે તે મ હોય , કે પારીભાઈઓ , કમિશન એ જન્ટમાઈઓની આવે લ માં ગણીને ધ્યાને લઈ તા .૧૪ / ૦૪ / ર ૦૧૧ ને બુધવાર થી તા .૧૭ / ૦૪ / ર ૦ ર ૧ ને શનિવાર સુધી માકે ટયાર્ડ નું સઘળું કામકાજ બંધ રાખવા નિર્ણય કરવામાં આવે લ છે . જે ની દરે ક સબં ધકનો ઓએ નાં ધ લેવી . તે મ મા કે યાર્ડ અમર લી દ્વારા એક અખબારયાદીમાં જણાવે લ છે
નાં ધ : તા .૧૮ / o૪ / ર ૦૧૧ ને રવિવાર થી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરે ક જણસીની આવક દરરોજ બપોરના ૩-00 કલાક થી સાંજના s – 00 કલાક સુ ધીજ પ્ર વે શ આપવામાં આવશે
Recent Comments