અમરેલી

દામનગર ઢસા રોડ સહજાનંદ વીલા ખાતે સિદ્ધપરા પરિવાર આયોજિત સતશ્રી નો વિદય સત્સંગ યોજાયો

દામનગર શહેર માં સિદ્ધપરા પરિવાર આયોજિત સતશ્રી નો સત્સંગ યોજાયો ઢસા રોડ સ્થિત સહજાનંદ વીલા ખાતે તા૧૦/૧૧/૨૧ ના રોજ સવારે સુરત રૂસ્તમ બાગ સ્વામી નારાયણ મંદિર ના સત શ્રી ના મુખે યોજાયેલ સત્સંગમાં ખૂબ મોટી સંખ્યા માં સત્સંગી ઓની ઉપસ્થિતિ જોવા મળી દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સ્વામી નારાયણ ગુરુકુળ ના સંતો ની ઉપસ્થિતિ માં સિદ્ધપરા પરિવાર આયોજિત સતશ્રી ના સત્સંગમાં પૂજ્ય સંતો ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે સામાજિક શીખ આપતો સંદેશ પારિવારિક ભાવના પરસ્પર એકયતા વ્યસન મુક્તિ જીવન અંગે સુંદર સંદેશ આપ્યો હતો 

Related Posts