અમરેલી

લક્ષ્મી ડાયમંડ કંપનીના પ1 માં વર્ષ નિમિતેએમ.ડી. અશોક ગજેરાએ શાંતાબા જનરલ હોસ્પિ ટલને આઈસીયુ એમ્યુ લન્સન અર્પણ કરી

સહકાર શિરોમણી ઈફફકોના ચેરમેન દિલીપ સંઘાણીની અઘ્ય ક્ષતામાં લોકાર્પણ સમારોહમાં રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિમત રહયાં વતનના રતન વસંતભાઈ ગજેરાની સેવાપ્રવૃતિની પ્રેરણા વસંતભાઈના સમગ્ર ગજેરા પરિવારે લીધી છે જેનું અમરેલી જિલ્લાવને ગૌરવ છે-દિલીપ સંઘાણી,ચેરમેન ઈફફકોદર્દીના અતિગંભીર કિસ્સાનમાં જીવ-બચાવવાના આશયે અમારા ગજેરા ટ્રસ્ટે તથા લક્ષ્મી ડાયમંડ કાુ. દ્વારા આઈસીયુ ઓન વ્હીિલ અર્પણ કરાઈ છે-અશોક ગજેરા,એમ.ડી.લક્ષ્મી ડાયમંડ-મુંબઈ
અમરેલીના કેળવણીકાર,સેવા પુરૂષ વસંતભાઈ ગજેરા સ્થા પિત લક્ષ્મી ડાયમંડ કાુ. ના એકાવન(પ1) માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ગજેરા ટ્રસ્ટહ-સુરત તથા લક્ષ્મી ડાયમંડ કાુ. તરફથી શાંતાબા જનરલ હોસ્પિ ટલ-અમરેલીને આઈસીયુ ઓન વ્હીાલ અર્પણ કરાઈ હતી જેનો લોકાર્પણ સમારોહ રાષ્ટ્રી ય સહકાર શિરોમણી,ઈફફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની અઘ્યસક્ષતામાં લક્ષ્મી ડાયમંડ-મુંબઈના એમ.ડી તથા જેમ્સ  એન્ડર જવેલરી પ્રમોશન કાઉન્સિયલના મહારાષ્ટ્ર  રિજિયનના ચેરમેન અશોકભાઈ ગજેરાના હસ્તેા લોકાર્પણ યોજાયો હતો આ પ્રસંગે મુખ્યય મહેમાનશ્રી તરીકે નગરપાલીકાના પ્રમુખ મનીષાબેન રામાણી,ખાસ ઉપસ્થિનત રહયાં હતા. શાંતાબા જનરલ હોસ્પિ ટલ એન્ડપ મેડીકલ કોલેજના એમ.ડી પિન્ટુેભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં અતિથિવિશેષ જયસુખભાઈ રોકડ,રિતેશભાઈ સોની,હસુભાઈ દુધાત,જલાભાઈ ધાનાણી,પુનાભાઈ ગજેરા,ડેની રામાણી,કમળાબેન ભુવા,કાળુભાઈ રૈયાણી,ડાયાભાઈ ગજેરા,પ્રવિણભાઈ ગજેરા,ફારૂખ બિલખીયા,સદભાવના ગૃપ,મનુભાઈ સાવલિયા,હરેશભાઈ બાવીશી તથા મોટી સંખ્યાવમાં તમામ સંસ્થાીઓના પદાધિકારીઓ ઉપસ્થિયત રહયાં હતા. આઈસીયુ ઓન વ્હી્લ લોકાર્પણ સમારોહના અઘ્યપક્ષશ્રી સંઘાણીએ જણાવ્યુંે હતુ કે વતનના રતન વસંતભાઈ ગજેરાની સેવાપ્રવૃતિમાં વસંતભાઈની સાથે તેમના બધા ભાઈઓ તથા પરિવાર પણ સામેલ છે જેનું અમરેલી જિલ્લાોને ગૌરવ છે, આ તકે આઈસીયુ ઓન વ્હીયલના દાતા લક્ષ્મી ડાયમંડના એમ.ડી અશોકભાઈ ગજેરાએ જણાવ્યુ  હતુ કે દર્દીઓના અતિગંભીર કિસ્સા્ઓમાં પણ દર્દીઓનો જીવ-બચે એવા આશયથી અમારી કંપનીના પ1 માં વર્ષ નિમિતે અમોએ એમ્યુ લન્સર અર્પણ કરી છે.

Related Posts