ભાવનગર

ભાવનગર શહેર કુંભારવાડા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો

મોડી રાત્રિના કુંભારવાડા ના બાનુંબેન ની વાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ચકચાર, મૃતક યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રીના સાહિલ ઉર્ફે ઉધડો સુરેશભાઈ ગોહેલ નામના 20 વર્ષના યુવાનની છરીઓના આડેધડ ઘા ઝીંકી કરપીણ કરી નાખવામાં આવી હતી, આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા સુરેશભાઈ ગોહેલે બાનુબેનની વાડી કુંભારવાડામાં રહેતા નિતીન ઉર્ફે લબક મકવાણા સામે સાહિલની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા હાથ ધરી છે, હત્યાના આ બનાવથી ચકચાર નથી જવા પામી. જોકે મૃતકના પરિવારજનો દ્વારા એવી શંકા જતાવવામાં આવી રહી છે કે આ હત્યા પાછળ માત્ર એક વ્યક્તિ નથી,પરંતુ અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે જેની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.બાનુંબેન ની વાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ચકચાર, મૃતક યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રીના સાહિલ ઉર્ફે ઉધડો સુરેશભાઈ ગોહેલ નામના 20 વર્ષના યુવાનની છરીઓના આડેધડ ઘા ઝીંકી કરપીણ કરી નાખવામાં આવી હતી, આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા સુરેશભાઈ ગોહેલે બાનુબેનની વાડી કુંભારવાડામાં રહેતા નિતીન ઉર્ફે લબક મકવાણા સામે સાહિલની હત્યા કર્યાની ફરિયાદ

Related Posts