fbpx
અમરેલી

પ્રધાનમત્રી રાહત ફંડ યોજના માથી અમરેલી જીલ્લાના દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૩.૫૦ લાખની સહાય મજુર કરાવતા સાસદનારણભાઈ કાછડીયા

આ બન્ને દદીઓના પરીવારે પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનાં આભાર વ્યકત કર્યો

અમરેલી સસદીય મત વિસ્તારના ખાભા તાલુકાના પીપરીયા ગામના રહીશ શ્રી કેતનકુમાર નારણભાઈ બારૈયા ઉ.વ. ૨૭ અને સાવરકુંડલા શહેર મુકામે મણીનગર વિસ્તારમા રહેતા શ્રી સમીર મજીદભાઈ કુરેશીની કિડની ફેઈલ થતા આ બને દદીઓની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (સીવીલ હોસ્પિટલ) અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર ચાલી રહી હતી. પરંતુ આ બને દદીઓના પરીવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખચૅ પરવડી શકે તેમ ન હતા.

જેથી આ બને દદીઓના પરીવાર તરફથી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આ બન્ને દદીઓ માટે પ્રધાનમત્રી રાહત ફંડ માથી સહાય મજુર કરવા માટે ભલામણ કરતા માન. પ્રધાનમંત્રીશ્રી તરફથી પી.એમ. રીલીફ ફંડ માથી આ બન્ને દર્દીઓના સારવાર ખર્ચને પહોચી વળવા વ્યકિતગત રૂા. ૧,૭૫,૦૦૦/– (અકે રૂા. એક લાખ પચોતેર હજાર પુરા) લેખે કુલ રૂા. ૩,૫૦,૦૦૦/– (અકે ત્રણ લાખ પચાસ હજાર પુરા) ની સહાય મજુર કરવામા આવતા શ્રી કેતનકુમાર બારૈયા અને શ્રી સમીરભાઈ કુરેશીના પરીવારજનોએ માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/