ભાવનગર

ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’તા. ૧૧ જાન્યુઆરીના રોજ ભ્રમણ કરશે

કેન્દ્રસરકારઅનેરાજ્યસરકારનીકલ્યાણકારીયોજનાઓનોલાભજનજનસુધીપહોચેતેવાઆશયથીભાવનગરજિલ્લાનાંતમામતાલુકાઓમાં’વિકસિતભારતસંકલ્પયાત્રા’ નાંરથોગામેગામફરીરહ્યાંછે.જેમાંઆવતીકાલેતા. ૧૧/૦૧/૨૦૨૪નાંતળાજાતાલુકામાંપાંચપીપળા, મોટીમાંડવાળી, બોરલાઅનેભાલરમહુવાતાલુકામાંમોટીજાગઘાર, તેમજજેસરતાલુકામાંજુનાપાદરઅનેવિરપુર (ચોક) ગામે‘વિકસિતભારતસંકલ્પયાત્રા’નાભ્રમણકરશે.

Related Posts