તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ આઠ ૬૬ કે.વી. નુ લોકાપણ, મહુવાથી બાઢડા નેશનલ હાઈવે અને લાઠી-લીલીયા-ચાવડ પાઈપ લાઈનના કામનુ ખાતમુહુત કરવામા આવશેતેમજ તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ મહુવા અને રાજુલા રેલ્વે સ્ટેશનનુ લોકાપણ તેમજ ૮ અડર બ્રીજના કામોનુ લોકાપણ થશેઆગામી તા. ૨૫ ફેબ્રુઆરી અને ૨૬ ફેબ્રુઆરીના રોજ દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમરેલી લોકસભા ક્ષેત્રમા નિમાણ પામેલ તેમજ મજુર થયેલ અદાજીત રૂા. ૩૫૮ કરોડના વિકાસના કામોનુ વચ્યુલી ઈ-ખાતમુહુત અને ઈ-લોકાપણ કરવાના છે ત્યારે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વિકાસના કામો અંગે માહિતી આપતા જણાવેલ છે કે, મોદી સરકાર દ્રારા દેશના અને છેવાડાના માનવીના વિકાસ માટે નિરંતર પ્રયાસો થઈ રહયા છે ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રી દ્રારા તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ અમરેલી જીલ્લાના નિગાળા-૨, ચરખડીયા, વઢરા, માચીયાળા, અમતપુર, લુવારીયા, સુયપ્રતાપગઢ અને દહીથરા એમ કુલ-૮ ગામોમા રૂા. ૫૬ કરોડના ખચ નિમાણ પામેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનોનુ લોકાપણ તેમજ મહુવા થી જેતપર નેશનલ હાઈવે ન. ૩૫૧ ના પેકેજ-૧ એટલે કે, મહુવા થી બાઢડા ૪૭ કિ.મી. રૂા. ૧૭૩ કરોડના કામનુ ખાતમુહુત અને લાઠી-લીલીયા-ચાવડ વચ્ચે રૂા. ૮૯ કરોડ ના ખચ વોટર સપ્લાયના કામનુ ખાતમુહુત થવાનુ છે.
તેમજ તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલી લોકસભા વિસ્તારના મહુવા ખાતે રૂા. ૮.૭૦ કરોડ અને રાજુલા ખાતે રૂા. ૧૦.૮૩ કરોડના ખચ નિમાણ પામેલ અમત ભારત રેલ્વે સ્ટેશનોનુ લોકાપણ તેમજ અમરેલી જીલ્લાના વડલી ગામ પાસે આવેલ ફાટક ન. ૮, નાના ભમોદ્રા અને અમતવેલ ગામ વચ્ચે આવેલ ફાટક ન. ૫૪, જીરા અને સાવરકુંડલા બસ ડેપો પાસે આવેલ ફાટક ન. ૬૫, સાવરકુંડલા બાયપાસ પર ખોડીયાર મંદિર પાસે આવેલ ફાટક ન. ૬૬, દોલતી અને મેરીયાણા ગામ વચ્ચે આવેલ ફાટક ન. ૮૭, ભમર અને ઘાણલા ગામ વચ્ચે આવેલ ફાટક ન. ૯૧, રાજુલા રોડ અને વણોટ ગામ વચ્ચે આવેલ ફાટક ન. ૯૬ અને ૯૭ ઉપર રૂા. ૨૦.૩૭ કરોડના ખચ નિમાણ પામેલ રોડ અન્ડર બ્રીજના કામોનુ લોકાપણ સવારે ૧૦:૪૫ કલાકે માન. પ્રધાનમત્રીશ્રીના વરદહસ્તે વચ્યુલી થવાનુ છે ત્યારે તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ આ સમય દરમ્યાન રાજુલા અને મહુવા રેલ્વે સ્ટેશન ખાતે કાયક્રમમાં ઉપસ્થિત રહી કેન્દ્ર સરકાર દ્રારા અમરેલીના લોકોને આપવામા આવેલ કરોડોની ભેટના સાક્ષી બનવા અમરેલીના સાસદ તરીકે શ્રી નારણભાઈ કાછડીયાએ લોકોને અપીલ કરેલ છે.
Recent Comments