અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ” નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન,” ૩૧/૦૮/૨૪ શનિવાર, સવારે ૮-૦૦ વાગે લાયન જીગીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.લાયન્સ,ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લા ગીરીશભાઈ પટેલનું નિવાસ્થાન દેવપથ ફ્લેટ,આસોપાલવ શોરૂમ નીપાછળ,નવા વાડજથી પ્રસ્થાન થયું જે ઇસ્કોન મંદિર,બાલાજી મંદિર તિરુપતિ બાલાજી મંદિર,ઇસ્કોન ભાડજ મંદિર,વૈષ્ણોદેવી મંદિર, ઉમિયાધામ જાસપુર મંદિરે દર્શન – ભોજન લઈને આગળ મંદિરોના દર્શને ત્રિમંદિર,કોટેશ્વર મહાદેવ મંદિર,મહેમદાવાદ ગણેશપુરા મંદિર,લાંભા બળીયાદેવ મંદિર, જગન્નાથ મંદિરે દર્શન કરી સાંજે છ વાગે પરત આવશે.પ્રવાસ દરમિયાન શોપિંગ બેગમાં વેફર પેકેટ,ફરાળી ચેવડો પેકેટ, પાણીની બોટલ,આપવામાં આવ્યા હતા.
લાયન્સ ક્લબ હિલ આવકાર પરફેક્ટ સન ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે “પવિત્ર શ્રાવણ માસ” નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું

Recent Comments