વિડિયો ગેલેરી

ઉટવડ ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના દોઢ કિલો ચાંદી ના છત્ર ની ચોરી નટુભાઈ ભાતિયાની પોલીસમાં રાવ

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિર માં માતાજી ના દોઢ કિલો ગ્રામ ચાંદી છત્ર ની નિશાસરો ચોરી જતા સામાજિક અગ્રણી નટુભાઈ ભાતિયા ની બાબરા પોલીસ માં લેખિત ફરિયાદ સમગ્ર ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિર માં થયેલ ચોરી નો ભેદ ઉકેલી નિશાસરો વિરુદ્ધ કડક કરીવાહી થવા અને મુદ્દામાલ રિકવર થવા ચોરી નો ગુનો ડિટેકટિવ થવા વિગતે લેખિત ફરિયાદ ગત તા.૦૨/૦૪/૨૫ ની રાત્રી એ નિશાસરો મંદિર ના દરવાજો તોડી દોઢ કિલો ગ્રામ ચાંદી ના છત્ર ચોરી જતા ભારે નારાજગી વ્યાપી હતી 

સમસ્ત ભાતિયા કુટુંબ ના આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર માતાજી ના મંદિર માં ચોરી થતા ભારે ગનગીની ફેલાય હતી સૌરાષ્ટ્ર ભર ના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વસતા ભાતિયા કુટુંબ ના કુળદેવી મંદિર માં થયેલ ચોરી ના ગંભીર ગુના અંગે બાબરા પોલીસે સત્વરે તપાસ કરી નિશાસરો વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરાય છે રામ નવમી ના યજ્ઞ પૂર્વે જ મંદિર માં થયેલ ચોરી થી ભારે રોષ

Related Posts