અમરેલી

દામનગર શહેર માં શાંતિકુંજ હરિદ્વાર થી પ્રસ્થાન જ્યોતિ કળશ રથ નું આગમન થતા ભવ્ય સત્કાર સામૈયા

દામનગર શહેર માં જ્યોતિ કળશ નું આગમન ભવ્ય સત્કાર સામૈયા જ્યોતિ કળશ નું ઉંડપા ખાતે આચાર્ય પરિવાર ના નિવાસ સ્થાન થી પ્રસ્થાન થી શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી શહેર ના સરદાર ચોક ખાતે ભવ્ય સત્કાર સામૈયા કરાયા સરદાર ચોક થી શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સાંજે આધારે આલમ દ્વારા સામુહિક દીપ જ્યોતિ મહાઆરતી યોજાય ધર્મ ઉલ્લાસ થી જ્યોતિ કળશ નું ઠેર ઠેર સ્વાગત સત્કાર સામૈયા કરતી નાની બાળા ઓ કુંમકુંમ તિલક જ્યોતિ કળશ યાત્રા નો સત્કાર કરાયો હતો શાંતિકુંજ હરિદ્વાર પૂજ્ય ગુરુદેવ ની તપોભૂમિ થી પ્રસ્થાન જ્યોતિ કળશ યાત્રા શહેર માં આગમન થતા ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો એ સત્કાર સામૈયા ઉત્સાહ ભેર હાજરી આપી હતી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓના અગ્રણી વેપારી એ જ્યોતિ કળશ યાત્રા ના આગમન થી ખૂબ ખુશી વ્યક્ત કરી દર્શન પૂજન અર્ચન નો લાભ મેળવ્યો હતો 

Related Posts