ભાવનગર તાલુકાની જાહેર જનતા માટે નવેમ્બર – ૨૦૨૫નાં માસનાં મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમનું આયોજન તા.૨૬/૧૧/૨૦૨૫ બુધવારનાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી,
આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર ખાતે મદદનીશ કલેક્ટરશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય
તે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં
પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર ગ્રામ્યનો તા.૨૬ નવેમ્બરે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે



















Recent Comments