ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૮ (સીદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી
તરીકે શ્રી એસ. એન. પારગીની નિમણૂંક કરવામાં આવી છે. નગર રચના અધિકારીના હોદ્દાની રૂએ તેઓએ તા.૦૧-
૧૧-૨૦૨૫ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત
સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને
જણાવવાના રહેશે.
સીદસરની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નિરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં
યોજનાની દરખાસ્તોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા પ્રવર
નગર નિયોજક, ભાવનગર નગર રચના યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૭ (સીદસર)નેઆખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એસ. એન. પારગીની નિમણૂંક



















Recent Comments