સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ તરીકે “કૃષિ બાગાયતએક્સેલન્સ સેન્ટર”નું ખાત મુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશેઆ સેન્ટર લગભગ 100 વિઘા જમીનમાં આકાર લેશે અને આશરે ₹12 કરોડના ખર્ચે તૈયાર કરવામાંઆવશે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા વિસ્તારના ખેડૂતો માટે આધુનિક ખેતી તરફ એક મજબૂત પગલું સાબિતથશે.આ એક્સેલન્સ Continue Reading
નાની વયે આ અડગ શ્રદ્ધાની કેવી લહેર આવી છે, રોજા રાખી માસૂમે ખુદાની રહેમત સજાવી છે. પરંપરા જીવંત રાખવા સન્માન જરૂરી છે ‘દોસ્ત’, સંસ્કારોના દીપથી જ ધરતી આજે ઝળહળાવી છે. –“પાંધી સર” આજની ભાગદોડ ભરી જિંદગી અને આધુનિક યુગમાં જ્યારે નવી પેઢી Continue Reading
નજર કેમેરામાં રાખીને ગીરનો શ્વાસ જોઉં છું, હું પથ્થર કે નદીમાં પણ ઈશનો વાસ જોઉં છું. ભલે દુનિયા ગણે વનને રણ,માત્ર રસ્તો પણ, હું એના મોક્ષમાં મારું જ નવસર્જન જોઉં છું. –“પાંધી સર” આજે જ્યારે સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વન્યજીવોના અવાજને દુનિયા સુધી પહોંચાડતા જાણીતા ફોટોગ્રાફર અને લેખક હર્ષવર્ધન […]Continue Reading
આજરોજ અમરેલીના સોનારીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોનારીયા-કથીવદર ગામ વચ્ચે ૩૦૦ મીટર લંબાઈના સુવિધાપથ-સીસી રોડનું નિર્માણ કરવામાં આવશે. મજબૂત રોડના નિર્માણથી ગ્રામ્યકક્ષાએ નાગરિકોની સુવિધામાં વધારો થશે. આ રોડ માર્ગ અને મકાન પંચાયત હેઠળ નિર્માણ કરવામાં આવશે. શહેરની સાથે Continue Reading
તા. ૨૨ માર્ચને રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના કુલ રૂ. ૨૫.૨૩ કરોડના ૧૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ઊર્જા તથા માર્ગ સુવિધાઓમાં વધારો થશે અને નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે. આ અવસર એપીએમસી અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી એક વિશાળ જનસભાને સંબોધશે. આ Continue Reading
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૨૨ માર્ચને રવિવારના રોજ અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના અંદાજે કુલ રૂ. ૬૮૧.૭૮ કરોડના ૧૪ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લાના માર્ગ વ્યવસ્થા, શહેરી સુવિધાઓ તથા અન્ય આધારભૂત માળખાકીય વિકાસને મજબૂત આધાર મળશે. આ ખાતમુહૂર્તના કાર્યોમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક રૂ. ૬૩૮.૨૬ કરોડના Continue Reading
માવઠાથી ઉભા પાક અને લણણી કરેલા પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલા લેવાથી નુકશાનની માત્રા ઓછી કરી પાકની ગુણવત્તા જાળવી શકાય છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઓક્સિજનની તીવ્ર ઉણપ સર્જાય છે. પાણી ભરાવવાથી મૂળના વિસ્તારમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જે છોડના વિકાસ અવરોધે છે. ઉપજમાં ૨૦-૫૦ ટકાનો ઘટાડો થાય છે. ઘઉં અને જવ જેવા મુખ્ય […]Continue Reading
જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, ધારસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે, ગ્રામ્ય અને શહેરી Continue Reading

















Recent Comments