મનોરંજન જગતની બે સૌથી મોટી સંસ્કૃતિ હોલીવુડ અને બોલિવૂડમાંથી બહાર આવી છે. અમારી પાસે વધુ ક્રોસઓવર હોવા જાેઈએ જે સારા હશે અને હું તેનાથી વાકેફ છું. વન્ડર વુમન ફેમ અભિનેત્રી ગેલ ગેડોટ પણ સાથે હતી. તેણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે તે ડાન્સ કરી શકે છે, તે બધું સરળતાથી કરી શકે છે. જાે […]Continue Reading
બંટી ઔર બબલી ૨’ આવતા શુક્રવારે, ૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૈફ અને રાની ઉપરાંત, તેમાં સિદ્ધાંત ચતુર્વેદી, શર્વરી અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. યશ રાજના બેનર હેઠળ બનેલી ફિલ્મ છે.રાની મુખર્જી હિન્દી ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ એક્ટ્રેસ પૈકી એક છે. તેની ઉંમરની ઘણી ટોચની એક્ટ્રેસોએ એક્ટિંગથી દૂર થઇ ગઈ છે. પરંતુ આજે […]Continue Reading
“તે આપણા દેશે જાેયેલા સૌથી બહાદુર યોદ્ધાઓ અને સૌથી પ્રામાણિક રાજાઓ એક છે. અમે આશા રાખીએ છીએ કે વિશ્વભરના ભારતીયોને આ શક્તિશાળી સમ્રાટને અમારી સલામ ગમશે. અમે તેમના જીવનની વાર્તાને શક્ય તેટલી અધિકૃત રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ ફિલ્મ તેમની અજાેડ બહાદુરી અને હિંમતને અમારી શ્રદ્ધાંજલિ છે.” સુંદર માનુષીએ પૃથ્વીરાજ ચૌહાણની ગર્લફ્રેન્ડ […]Continue Reading
કંગનાના નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધ જાેવા મળી રહ્યો છે.ત્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું હતુ કે, ‘કંગનાને તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે. […]Continue Reading
અંકિતા અને વિક્કીએ ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦માં સગાઈ કરી હતી. અંકિતા ગોવામાં તેની બેચલર પાર્ટી એન્જાેય કરવા જઈ રહી છે. આ પછી તે ૧૨ ડિસેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં વિક્કી સાથે સાત ફેરા લેશે. બંનેએ મહેમાનો માટે કેટલાક રૂમ પણ બુક કરાવ્યા છે. ટૂંક સમયમાં બધાને લગ્નના આમંત્રણો મોકલવામાં આવશે.અંકિતા લોખંડે અને વિક્કી […]Continue Reading
ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. યુવતી ૩ તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી […]Continue Reading
‘ભાનમાં આવ્યાં બાદ ચીસો પાડતાં નરાધમોએ મોઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ હતી. બન્ને હવસખોરોને લાગ્યું કે તે મરી ગઇ છે, એટલે તેણીને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતા તે ભાનમાં આવી અને બન્નેને ખબર પડી કે તેનામાં હજી જીવ છે એટલે બન્ને […]Continue Reading


















Recent Comments