Home Articles posted by CITY WATCH NEWS (Page 6049)
અમરેલી
ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાન અને વરિષ્ઠ એડવોકેટ શ્રી વિસામણબાપુ વાળા એ આયુષ્ય ના 100 વર્ષ પૂર્ણ કરતા ભગવાન શ્રી શ્યામ બાપાની મૂર્તિ અર્પણ કરી શાલ ઓઢાડી શ્રી વિસામણ બાપુ વાળા નું સન્માન કરી ને  ભગવાન શ્રી શ્યામ સુંદર વિસામણ બાપુ ને ખુબજ સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવી ને અમરેલી જીલ્લા પંચાયત ના બાંધકામ […]Continue Reading
ગુજરાત
સીએનજીના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો સીએનજીના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે સીએનજીમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર ૧૫ ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર ૧૪ ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી સીએનજીના ભાવમાં […]Continue Reading
અમરેલી
દામનગર ઢસા રોડ ઉપર આવેલ મુરલીધર જિન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ની અધ્યક્ષતા માં અમરેલી જિલ્લા ભાજપ સ્નેહ મિલન સ્વ: પુનાભાઈ લવજીભાઈ તળાવીયાના સ્મરણાર્થ  એમબ્યુલન્સ લોકાર્પણ તથા ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો કેબિનેટ મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબ, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ,  અમરેલી Continue Reading
ગુજરાત
૨૦૧૬માં બાપુનગરમાં રહેતા પરિવારમાં મહિલાના લગ્ન થયાં હતાં. તેના પિતાએ સમાજને શોભે તેવું કરિયાવર પણ આપ્યું હતું. લગ્નના બે મહિના સુધી સાસરિયાઓએ મહિલાને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ ઘરમાં પતિ અને સાસુ ઘરકામને લઈને ગમે તેવા શબ્દો બોલતા હતાં. ગંદી ગાળો બોલીને પતિ અને સાસુ પરીણિતાને માર મારતાં હતાં. પરીણિતાના સાસુ અને સસરા વારંવાર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના ગારીયાધાર રોડ ઉપર દાતા પ્રકાશભાઈ નારોલા એ સ્વર્ગીય પિતા  સ્વ બી ડી પટેલ ભુપતભાઇ દેવજીભાઈ નારોલા ની પુણ્યસ્મૃતિ માં બનાવેલ ભવ્ય પ્રવેશદ્વાર નું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના વરદહસ્તે લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંમલ જિલ્લા ભાજપ કોશિકભાઈ વેકરિયા માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ ભરતભાઇ બોધરા સહિત જિલ્લા ભાજપ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તિસગઢમાં મુખ્ય વિપક્ષ ભાજપે કોંગ્રેસના નેતાઓ સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાયપુરમાં ભાજપના સાંસદ રામવિચાર નેતામ સ્થાનિક ધારાસભ્યો સાથે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સલમાન ખુરશીદે તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા ઃ નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં દેશના Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના જાળીયા ગામે તા.૨૬–૧૦–૨૦૨૧ થી તા.૧૧-૧૧-૨૦૨૧ સુધી તાવ, શરદી, ઉધરસના રોગચાળા અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૮ ટીમોએ ઘરે ઘરે ફરી ને સર્વેલન્સની કામગીરી હાથ ધરેલ છે. આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન કુલ ૧૦૮૧ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ૩૩૭૦ પાણીના પાત્રો તપાસતા ૧૩૭૯ પાત્રોમા એબેટથી પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી.  […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવવાનો ર્નિણય સ્ક્રૂટનિ વગર જ લઇ લીધો હતો. જે દર્શાવે છે કે સરકાર આ મામલે ભારે ઉતાવળ કરી રહી છે. જ્યારે ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રેને કહ્યું હતું કે આ વટહુકમ સંસદની મજાક બનાવવા માટે લાવવામાં આવ્યો છે. મોદી અને અમિત શાહ કોઇ પણ પ્રકારની શરમ રાખ્યા વગર વટહુકમો […]Continue Reading
રાષ્ટ્રીય
ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જાેઉં છું ત્યારે મને ભગવાન બિરસા મુંડાનો ચહેરો જાેવા મળે છે. વધુમાં કહ્યું કે, આપણાં બધા માટે ભગવાન […]Continue Reading
રાષ્ટ્રીય
બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર-લેખક ઉપરાંત થિયેટર કલાકાર પણ હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ પરની વિશેષજ્ઞતાને લઈ પ્રખ્યાત છે. બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના પ્રશાસન અને તેમના કાળના કિલ્લાઓ અંગે પણ અનેક પુસ્તકો લખ્યા છે. તે સિવાય તેમણે છત્રપતિના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક- જનતા રાજાનું પણ ડિરેક્શન કર્યું હતું. બાબા […]Continue Reading