Home Articles posted by CITY WATCH NEWS (Page 6050)
રાષ્ટ્રીય
દેશના પહેલુ વર્લ્‌ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે રાની કમલાપતિની અંદર એર કૉનકોર્સ એરપોર્ટની જેમ બનેલો જાેવા મળી રહ્યો છે. આ નવા ભારતનુ નવુ રેલવે સ્ટેશન છે જ્યાં દરેક તે સુવિધા આપવામાં આવી છે, જે કોઈ એરપોર્ટ પર મળે છે. તસવીરમાં જાેવા મળી રહેલા આ એર કૉનકોર્સ ૮૪ મીટર લાંબો ૩૬ મીટર પહોળો છે. જેમાં […]Continue Reading
રાષ્ટ્રીય
બલુઆ પથ્થરમાંથી બનેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા ૧૮મી સદીની હોવાનું કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને વેચી દીધી હતી. કાશીના વડીલ વિદ્વાનોને પણ […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગે ૧૮મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ આગામી ૪ દિવસો માટે ૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. હાલ કેરળ ભારે વરસાદ અને […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે મોટો દિવસ છે. આજે ભારત એનો પ્રથમ આદિવાસી ગૌરવ દિવસ ઊજવી રહ્યો છે. આઝાદી પછી દેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર સમગ્ર દેશમાં આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા ચળવળ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ગર્વ સાથે યાદ કરવામાં આવી રહ્યું છે.ભોપાલના જંબુરી મેદાનમાં […]Continue Reading
અમરેલી
સામાન્‍ય રીતે વડીલો તેમના આશીર્વાદલેનારને હંમેશા 100 વર્ષનાં થવાનાં આશીર્વાદ પાઠવતા હોય છે અને અમુક નસીબદાર વ્‍યકિત જ 100 વર્ષનું આયુષ્‍ય ભોગવતા હોય છે અને જે કોઈ 100 વર્ષનું આયુષ્‍ય ભોગવે તેમણે જીંદગીનો ભરપુર આનંદ લીધો એ સાબિત થતું હોય છે અને 100 વર્ષ બાદનું મૃત્‍યુ એ ભાગ્‍યશાળી માનવામાં આવે છે. કારણ કે 100 વર્ષનાં […]Continue Reading
ભાવનગર
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યુગમૂર્તિ બાળ કેળવણીકારે સો વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારનો પાયો નાંખ્યો હતો Continue Reading
અમરેલી
દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ સેવક સમુદાય આયોજિત સર્વ જ્ઞાતિ ૧૮ મો સમૂહ લગ્નોત્સવ સંવત કારતક સુદ ૧૨ ને સોમવાર તા૧૫/૧૧/૨૧ ના રોજ યોજાશે ૧૨ નવદંપતી ને આદર્શ ગૃહસ્થ જીવન ના આશિષ પાઠવવવા અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો ઉદારદિલ દાતા ઓની ઉપસ્થિતિ માં “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
૧૪ નવેમ્બર- ડાયાબિટીસ દિન ડાયાબિટીસ-શિરદર્દ સમાન એક સામાજિક અને આર્થિક સમસ્યા ડાયાબિટીસ પર કાબૂ કરનાર દવા ઇન્સ્યૂલિનના શોધક ફ્રેડરિક વોટીંગનો જન્મદિન ચૌદમી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઊજવાય છે ડાયાબિટીસ તથા તેની વિપરીત અસરોનું પ્રમાણ અતિશય વધવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસના જાગૃતિકરણ અર્થે આ દિવસ ઊજવાય છે આપણા દેશ માટે આ સમસ્યા શિરદર્દ […]Continue Reading
ભાવનગર
ભાવનગર ગુજરાતના જાણીતા તબીબ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવા કાર્યને રાષ્ટ્રીય ફલક ઉપર મુકવા પ્રયત્નશીલ ડૉ.ભરતભાઈ ભગતની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦ મો વડીલ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો….. ન્યાલચંદભાઈ વકિલ પરિવારના  સૌજન્યથી યોજાયેલ વૃદ્ધજન  સન્માન સમારોહમાં ઉપસ્થિત ૧૫૦  વડીલોની વય વંદના યોજવામાં આવી .આ પ્રસંગે શિક્ષણવિદ ડો.ચંદ્રકાંત ભોગાયતા તથા ડો. નીલાબેન ઓઝા નુ Continue Reading
અમરેલી
સસ્તા ગરજ વાન બાળ મજૂરો ની વિશેષ માંગ શ્રમ બજારો માં રહે છે અનેકો કાયદા અધિકારો બાળકો ના સ્નેહાળ શિશુત્વ ને પાંગરવા ના સ્વપ્ન દ્રષ્ટા પંડિત નહેરુ નો જન્મ દિન પ્રયાગરાજ ૧૮૮૯ ૧૪ નવેમ્બર -બાળદિન ૧૯૫૧ થી દેશના લાડીલા નેતા પ્રથમ પ્રધાનમંત્રી સ્વ પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિન ૧૪ નવેમ્બર ભારતમાં બાળદિન તરીકે ઊજવાય છે પંડિતજી ને […]Continue Reading