Home Articles posted by CITY WATCH NEWS (Page 6052)
બોલિવૂડ
૧૯૮૯ની પોતાની સુપરહિટ ફિલ્મ ત્રિદેવની રીમેકની યોજના કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ ંહતુ ંકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અન ેજલદી જ તેનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હું મારી આ ફિલ્મનું ફક્ત ટાઇટલનો જ ઉપયોગ કરવાનો છું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે […]Continue Reading
બોલિવૂડ
રાજકુમાર રાવ અને પત્રલેખા ઘણા વર્ષોથી એકબીજા સાથે સંબંધમાં છે. બંનેએ સિટીલાઇટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. આ બંનેની ગણતરી બોલિવૂડના ખાસ કપલમાં થાય છે. રાજકુમાર ગમે તેટલા વ્યસ્ત હોય, તે પત્રલેખા સાથે સમય પસાર કરવાની તક છોડતો નથી. દરેક લોકો આ કપલના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.અભિનેત્રી હુમા કુરેશી, રાજકુમાર રાવ […]Continue Reading
બોલિવૂડ
ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પીળી સાડી પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે કેટરિનાની નકલ કરતી જાેવા મળી રહી છે. ઉર્ફીએ કેટરીના કૈફ જેવી સાડી પહેરીને તેના તાજેતરના ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ ની જેમ હોટનેસ બતાવી છે. ઉર્ફીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે. ઉર્ફીની આ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરનો સૌથી પહોળો ૧૧ કિ.મી. લાંબો ૧૫૦ ફૂટ રિંગ રોડ કે જેમાં ફૂટપાથ, સાઇકલ ટ્રેક, રોડ અને બીઆરટીએસ જેવી વ્યવસ્થા કરી છે અને તેને કારણે મનપાએ ઘણી પ્રશંસા મેળવી છે તે જ રોડ પર સાઇકલ ટ્રેકમાં ઠેર ઠેર દબાણ છે. વાહનોના દલાલોએ મફતનું પાર્કિંગ બનાવી લીધું છે, ચાની હોટેલોએ ફૂટપાથ તો દૂર છેક રોડ […]Continue Reading
ગુજરાત
પોલીસે તપાસ કરતા ચારેય પાર્સલ દિલ્હી માર્ક એક્સપ્રેસથી ૯ નવેમ્બરે મોકલાયાં હતાં. પાસર્લો પર કારખાનેદારના આધારકાર્ડની ઝેરોક્સ અને એક મોબાઇલ નંબર હતો, જે હાલ બંધ છે. કુરિયરબોય કોલ કરીને પાસર્લ આપતા હોય છે જેના કારણે કેટલાક લોકો રસ્તામાંથી પાર્સલો લઈ લેતા હોય છે. આ કેસમાં કુરિયરબોયએ કોલ કર્યા વિના એડ્રેસ પર પાર્સલ મોકલી દેતાં દારૂનું […]Continue Reading
ગુજરાત
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે ૩૩ સેન્ટર પર જ જ્યારે ૧૨૦ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે ૧૦ સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. ૨ સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૧૩ સેન્ટર પર […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરના કોલવડા ગામના વતની મહેન્દ્રસિંહ વાઘેલા મહેસાણાના વીસનગર સિટી પોલીસ મથકમાંથી પીઆઈ તરીકે વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. પોલીસ-ઇન્સ્પેકટર તરીકે નિવૃત્ત થયા હોવાથી મહેન્દ્રસિંહ વાઘેલા કાયદાની કલમોથી વાકેફ હોય એ સ્વાભાવિક છે. જાેકે નિવૃત્તિ પછી પણ પોતાનું કાયદાનું જ્ઞાન અન્ય લોકોને મદદરૂપ થઈ શકે એ માટે પોલીસ ભરતીમાં નવા આવેલા લોકરક્ષકોને કાયદાની પાયાની તાલીમ આપવા […]Continue Reading
ગુજરાત
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ક્વાર્ટરમાં વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. એપ્રિલથી જૂન મહિના દરમિયાન ગુજરાતમાં માત્ર રૂ. ૫૬૭૬ કરોડ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. સૌથી વધુ મૂડીરોકાણ કર્ણાટકમાં રૂ. ૬૨ હજાર કરોડ જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં રૂ. ૩૦ હજાર કરોડ આવ્યું છે. દિલ્હીમાં રૂ. ૧૪૩૭૩ કરોડ મૂડીરોકાણ આવ્યું છે. એ પછી ગુજરાતનો નંબર […]Continue Reading
ગુજરાત
અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થતાં ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે શેત્રુંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર વિલંબ થયો છે. આ બન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ઓપરેટ કરવાની હતી. હવે રાજ્યના કેબિનેટ મંત્રીએ રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ માલદિવ્સ ગયેલું પ્લેન પાછું Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકામાં ધ્વજાઆરોહણ અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરીવારના વંશજાે કરતા આવે છે. થોડા દિવસો પૂર્વે તા.૨૩ ઓકટો.ના જગતમંદિરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સાંજે છેલ્લી ધ્વજાઆરોહણ સમયે અંધારૂ થવાથી પગથિયા પર પગ લપસતા ધ્વજાઆરોહણ કરવા ગયેલા ભરત તુલસીદાસ ત્રિવેદી નામના વ્યક્તિ ઘાયલ થયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે દ્વારકા બાદ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં રીફર કરાયા હતા.સાંજે અંધારૂ Continue Reading