ગુજરાત સરકારની ઢીલ નીતિથી બેરોજગારીના ઉપદ્રવથી કંટાળી શિક્ષણ અને રોજગાર માં ગુજરાત ખાડે ગયું છે, ગુજરાતના લાખો યુવાનો એજયુકેશન અને રોજગારી માટે ગુજરાત છોડી કેનેડા, યુરોપ,યુ.કે. યુ.એસ. જર્મની, ન્યુઝીલેન્ડ વિદેશમાં રોજગારી માટે ભટકી રહયા છે, દેશ અને રાજય ઉપર ખતરા રૂપ છે.ગુજરાત સરકાર રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ રહી છે, ગુજરાતમાં દિનપ્રતિ દિન બેરોજગારીનો દર વધતો […]Continue Reading
લાઠી બાર એસોસિએશન માં સર્વાનુમતે પ્રમુખ પદે ચૂંટાઈ આવતા સિનિયર એડવોકેટ આર સી દવે ઉપપ્રમુખ પદે એડવોકેટ વિપુલભાઈ ઓઝા ની નિયુક્તિ લાઠી બાર એસોસીએશન લાઠીના વકિલ મંડળની આજની આ બેઠકમાં સને –૨૦૨૨ ના વર્ષ માટે સર્વાનુમતે નીચે પ્રમાણેની વકીલ મંડળના હોદ્દાઓની રચના કરવામાં આવે છે અને સર્વાનુમતે બહાલી આપવા આવે છે ૧. પ્રમુખ ૨. ઉપપ્રમુખ […]Continue Reading
ઉત્તર પ્રદેશ ના ભવ્ય કાશી દિવ્ય કાશી નાં કાર્યક્રમમાં કોરિડોર લોકાર્પણ માં ગુજરાત રાજ્ય ના જંગમી તીર્થંકર સમાં ૪૮ જેટલા સંતોની હાજરી આપી હતી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કોરીડોરનાં ઉદ્ઘાટન સમારોહમાં ૪૮ જેટલા સંતોને ગુજરાતમાંથી આમંત્રણ મળ્યું હતુ જેમાં અમદાવાદ શ્રી ભારતી આશ્રમ સરખેજના મહંત ઋષિ ભારતી બાપુ ગોરક્ષનાથ આશ્રમ ત્રિકોકનાથ આશ્રમ ના પૂજ્ય શેરનાથબાપુ […]Continue Reading
યાત્રિઓની માંગ અને સુવિધાને ઘ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડ પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની અમરેલી- વેરાવળ- અમરેલી (009પ08/ 09પ0પ) અને અમરેલી- જૂનાગઢ- અમરેલી (09પ39/ 09પ40) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનોનિર્ણ્ય લીધો છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું મેલ/ એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડા જેટલું હશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. 1.) અમરેલી- વેરાવળ- અમરેલી Continue Reading


















Recent Comments