અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પ્ાટેલ ની ૧૪૬ મી જન્મજયંતિ નિમિતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂ.સરદાર પ્ાટેલ ની પ્રતિમા પ્ાર પુષ્પાંજલિ અપ્ર્ાણ કરવામાં આવેલ હતી.ઉપ્ારાંત ભારત ના પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરાજી ના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અપ્ર્ાણ કરવામાં આવેલ હતી.આ કાર્યક્નમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ Continue Reading
આ પહેલા પલકની ફિલ્મ રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ દ્વારા પલક બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંડેબ્યુ કર્યું છે. જાે કે આ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો, પરંતુ પલકના કામની પ્રશંસા કરવામાં આવી હતી.પલકને અત્યાર સુધી શ્વેતા અને તેના મિત્રોનો પૂરો સપોર્ટ મળ્યો છે અને હવે તો સલમાન ખાને પણ પલકના વખાણ કર્યા […]Continue Reading
ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧ નવેમ્બર ૧૯૭૩ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય વ્યવસાયે મરીન એન્જિનિયર છે અને માતા વૃંદા રાય લેખિકા છે. ઐશ્વર્યા રાયનું પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં થયું હતું. થોડા સમય પછી તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. તેમનો બાકીનો અભ્યાસ મુંબઈમાં જ પૂરો થયો. તેણીએ અભ્યાસ દરમિયાન મોડલિંગ શરૂ […]Continue Reading
ટીવી પરદાના શો બહુ હમારી રજનીકાંતમાં મુખ્ય ભુમિકા ભજવી રિધ્ધીમા પંડિત ઝડપથી સફળતા મેળવી ચુકી છે. અભિનેત્રી બન્યા પહેલા રિધ્ધીમા બોલીવૂડના સ્ટાર્સનું મેનેજમેન્ટનું કામ કરતી હતી. રિધ્ધીમાએ કહ્યું હતું કે મેં બહુ નાની ઉમરે નોકરીની શરૂઆત કરી દીધી હતી. ૨૦૧૧માં મેં બિપાશા બાસુ, રિતીક રોશનની મેનેજર તરીકે કામ કર્યુ હતું. એ પછી ઓગણીસ વર્ષની વયે […]Continue Reading
અભિષેક બચ્ચનએ વેબ સિરીઝ સાયકોલોજિકલ થ્રિલર ‘બ્રીથ ઈન્ટુ ધ શેડોઝ’થી ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરી હતી. તેની આ વેબ સિરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. વધુ એક વખત આ સિરીઝમાં અભિષેક કામ કરી રહ્યો છે. નિર્માતા બ્રિથની સિકવલ લાવી રહ્યા છે. અભિષેક બચ્ચન, અમિત સાધ અને નિત્યા મેનનની સાથે અભિનેત્રી સૈયામી ખેર અને નવીન કસ્તૂરિયા આ […]Continue Reading
નર્મદા નિગમ દ્રારા વિવિધ નહેરોના કામ માટે જે જિલ્લામાં જરૃર હોય ત્યાં જમીનનું સંપાદન કરાતું હોય છે. ૨૦૦૫માં કચ્છના અંજાર પાસે નહેરના કામ માટે એક ખાનગી કંપની પાસેથી જમીન સંપાદન કરાઈ હતી. જાે કે સંપાદન માત્ર કાગળ પર જ થયું હતું. નિગમે આ જમીનનો વપરાશ તાજેતરામાં જ કર્યો છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ તાજેતરમાં […]Continue Reading
ભાજપના પ્રદેશપ્રમુખનો બંગલો ગાંધીનગરમાં પણ છે. તેઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. નવા મંત્રીમંડળની રચના પછી તેઓ વધુ પાવરફૂલ બન્યા છે. તેમના બંગલે રોજ ૩થી ૪ મંત્રીઓ આવે છે. પાટિલ સાથે બંધબારણે બેઠક કરે છે. સરકારમાં શું ચાલી રહ્યું છે, લોકોનો કેવો પ્રતિભાવ છે તે સંદર્ભમાં માહિતી આપે છે. એટલું જ […]Continue Reading
સુરતના લોકો દિવાળીના વેકેશનમાં વિવિધ રાજ્યોમાં ફરીને પરત આવે ત્યારે તેઓએ કોરોના ટેસ્ટ, ઇ્-ઁઝ્રઇ ફરજિયાત કરવાનો રહેશે એવંુ જાહેર કરાયંુ છે. જેને પગલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોના મ્યુનિસિપલ કમિશનરો પણ વિચારતા થઈ ગયા છે. એટલુંરૂ જ નહીં, અન્ય બાબુઓ પણ ચર્ચા કરી રહ્યાં છે કે, વાસ્તવમાં તો આ નીતિવિષયક ર્નિણય છે. […]Continue Reading
ગાંધીનગરમાં જ્યાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની તેમજ સરકારના તમામ ડિપાર્ટમેન્ટોની ઓફિસો છે તેવા નવા સચિવાલયમાં આવેલા ર્સ્વિણમ-૧ તથા ર્સ્વિણમ-૨ સંકુલમાં છેલ્લા ૮ દિવસથી કોર્પોરેટના આંટાફેરા વધ્યા છે. ચર્ચા એવી છે કે, તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંત્રીઓ તેમજ બાબુઓને ગિફ્ટ આપવા માટે અહીં ચક્કર મારી રહ્યાં છે. જાે કે ખાનગી કંપનીના ડાયરેક્ટરો-એક્ઝિક્યૂટિવો નવા […]Continue Reading














Recent Comments