Home Articles posted by CITY WATCH NEWS (Page 6089)
ગુજરાત
કોરોનાની દરેક વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવાનો નિયમ છે, પરંતુ ૨૦ ટકા જેટલાં સેમ્પલની ગુણવત્તા કે કન્ટેન્ટ ઓછું હોવાથી એને મોકલી શકાતાં નથી. આ હિસાબે છેલ્લા એક મહિનામાં આશરે ૨૪૦ જેટલાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. અમદાવાદમાંથી મોટા ભાગે સેમ્પલ જીબીઆરસી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. મ્યુનિ. સૂત્રો કહે છે, જીનોમ સિક્વન્સિંગનું પરિણામ […]Continue Reading
ગુજરાત
હરિયાણાના સોનીપતમાં આવેલી અશોકા યુનિવર્સિટીની સ્વતંત્ર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા દ્વારા ૧૯૫૧થી ૨૦૨૦ સુધીના દેશના તમામ ૈંછજી અધિકારીઓની ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે. જેમાં અધિકારીનું નામ, જન્મ તારીખ, કેડર, અલોટમેન્ટ વર્ષ, સર્વિસમાં જાેડાયા તારીખ, મૂળ વતન, શૈક્ષમિક લાયકાત, નિવૃતિ સહિતની વિગતો આપવામાં આવી છે જેના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પંથા ચોક વિસ્તારમાં જેવાન ખાતે આતંકવાદીઓએ ૨૫ પોલીસકર્મીઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના ઓછામાં ઓછા ૧૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ પછી, ઘાયલ પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે આમાંથી બે પોલીસકર્મીઓનું મોત નીપજ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રદેશ પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુ સાથે મહિનાઓ સુધી ચાલેલી લડાઈ બાદ અમરિન્દર સિંહે આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાની પાર્ટી બનાવવાના માર્ગોથી અલગ થઈ ગયા હતા. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ૨૦૧૭ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે ૭૭ બેઠકો જીતીને રાજ્યમાં સંપૂર્ણ બહુમતી મેળવી Continue Reading
રાષ્ટ્રીય
સરકાર દ્વારા કાપડ પર ય્જી્‌નો દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી તેનો અમલ કરવા માટે સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. ય્જી્‌ના નવા દરના અમલીકરણ પૂર્વે કાપડ મંત્રાલય દ્વારા દેશના જુદા જુદા સંગઠનો સાથે એક બેઠક યોજાઇ રહી છે. ટેક્સટાઇલમાં મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં ૫ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનની સરકાર દ્વારા સરકારી શાળાઓમાં પાઠ્‌યપુસ્તકોમાં આવી અનેક પાયાવિહોણી વાતો નોંધાયેલી છે. જે બાળકો વાંચતા થયા છે. હમણાં જ ૧૯૬૫ ના યુદ્ધ વિશે સાંભળેલી ટુચકાઓ એ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ પાઠ્‌યપુસ્તક બોર્ડ, પેશાવરની અજાયબી છે. આ બધું ત્યાં પાંચમા ધોરણના પુસ્તકમાં લખેલું છે. અને ૧૬મી સદી સુધીમાં સમગ્ર ભારતને પાકિસ્તાનમાં સમાઈ જવાની કળા એમ.ડી. ઝફરના […]Continue Reading
રાષ્ટ્રીય
તાજેતરના ભૂતકાળમાં સરહદો પર સુરક્ષાને લઈને ગંભીર પડકારો સામે આવ્યા છે. આ અદાલત સશસ્ત્ર દળોની માળખાકીય જરૂરિયાતોનું બીજું અનુમાન કરી શકતી નથી. પ્રોજેક્ટ સાથે આગળ વધતી વખતે સમિતિની ભલામણોનો અમલ કરો. મોનિટરિંગ કમિટીને સંરક્ષણ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, ઉત્તરાખંડ સરકાર અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી સંપૂર્ણ સહકાર મળશે. કેન્દ્રએ અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે […]Continue Reading
ભાવનગર
અમૂક લોકો પોતાના જીવનના મહત્વના પ્રસંગોમાં પણ પોતાની ફરજ બજાવવાની ચૂકતાં નથી. ફરજ તેમના જીવનમાં મહત્વનો અંશ બની ગયો હોય છે. સમાજમાં કર્તવ્યરત આવાં ફરજનિષ્ઠા કર્મચારીઓને લીધે જ રાજ્ય સરકારની અને સમાજની ઉજળી છબી કાયમ રહેતી હોય છે. આવાં જ એક કર્મચારી છે શીતલબેન વિનુભાઈ મકવાણા… ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા લોઈચડા ગામના શીતલબેને પોતાના […]Continue Reading
ભાવનગર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૩ ઓક્ટોબરના રોજ મહત્વાકાંક્ષી INR 100 ટ્રિલિયન PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટને આગળ વધારવા માટે દેશભરમાં વિવિધ વિભાગોને સાંકળીને કાર્યશાળાઓ યોજાઈ રહી છે, અને તે દ્વારા આ પ્રોજેક્ટ વિશેની જાગૃતિ લાવીને તે સાથે રાજ્યોને પણ ગતિમાન કરવામાં આવી રહ્યાં છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત આગામી પેઢીના […]Continue Reading
અમરેલી
ગુજરાતની ધરાના અદના માનવી, શિક્ષણવિદ અને ભારતમાં મોન્ટેસરી શિક્ષણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર તથા ‘મૂછાળી માં’નાં હુલામણા નામથી જાણીતા ગિજુભાઇ બધેકાના ‘‘બાળકો રમતાં રમતાં ભણે અને ભણતાં ભણતાં રમે” નાં વિચારોને ચરિતાર્થ કરતી ગુજરાતી ફિલ્મ ‘‘દિવાસ્વપ્ન” તા.૧૦ મી ડિસેમ્બરના રોજ સીનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. ભાર મૂકત ભણતરની સાથે ઝેર મૂક્ત ખેતી સહિતની પ્રવર્તમાન સમસ્યાઓને ઉજાગર Continue Reading