Home Articles posted by CITY WATCH NEWS (Page 6091)
ભાવનગર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયે સંધ્યાકાળે વાઘાવાડી રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. મંદિર ખાતે દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં નીલકંઠવર્ણીએ જળાભિષેક કરી મંદિર ખાતેના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.મંદિર પરિસર ખાતે સોમપ્રકાશ સ્વામી, અધ્યાત્મસ્વરૂપ સ્વામી, યોગવિજય સ્વામી, ત્યાગરાજસ્વામી પણ મુખ્યમંત્રીશ્રી સાથે Continue Reading
અમરેલી
લાઠી- બાબરાના ધારાસભ્‍ય વિરજી ઠુંમરે જિલ્‍લા વિકાસ અધિકારીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં જુદા-જુદા પ્રેસ મીડિયા મારફત તલાટી કમ મંત્રીઓની બદલી કરવા માટે સમાચાર પ્રસિઘ્‍ધ થઈ રહયા છે. આ પ્રસિઘ્‍ધ થયેલા સમાચારો સાચા હોય તો જો કે હું માનતો નથી દલિત તલાટી કમ મંત્રીઓ તેમજ અન્‍ય તલાટી કમ મંત્રીઓનું અલગ લીસ્‍ટ બનાવવામાં […]Continue Reading
અમરેલી
અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સુરત ખાતે પધારેલ કોંગી અગ્રણી અને સાંસદ રાહુલ ગાંધીનું સુતરની આંટી પહેરાવીને સ્‍વાગત કર્યુ હતું. આ તકે રાજયનાં પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા ઉપસ્‍થિત રહૃાા હતા.Continue Reading
અમરેલી
શ્રી બગસરા નાગરિક શરાફી મંડળીના વર્ષ ર0ર0/ર1ના 16011 જેટલા સભાસદોને 1પ% લેખે રૂા. 43,93,039 ડિવિડન્‍ડ વિતરણનો શુભારંભ મંડળીના સ્‍થાપક ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીઆના વરદ હસ્‍તે કરવામાં આવેલ. મંડળીએ વર્ષ ર0ર0/ર1 દરમિયાન કુલ ર,49,પ3,880 નફો કરેલ અને મંડળીના સભાસદોને 1પ% ડિવિડન્‍ડ ફાળવવામાં આવેલ તે કાર્યક્રમ યોજાયેલ તેમાં ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીઆએ સભાસદોને મંડળી પ્રત્‍યેનો આદર છે Continue Reading
અમરેલી
અમરેલી નાગરિક સહકારી બેંક લી. તરફથી સતત પ7મી વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ર0ર0/ર1નું બેંકના સભાસદોને 1પ% લેખે ડિવિડન્‍ડ જાહેર કરવામાં આવેલ હતું. જે ડિવિડન્‍ડની રકમ સભાસદોના સેવિંગ એકાઉન્‍ટમાં જમા આપવામાં આવેલ છે. તેમજ જે સભાસદોના સેવિંગ એકાઉન્‍ટ ન હોય તે સભાસદોએ બેંક પર રૂબરૂ આવી પોતાના ડિવિડન્‍ડની રકમ મેળવી લેવા બેંકના ડિરેકટર પી.પી. સોજીત્રાએઅનુરોધ કરેલ […]Continue Reading
અમરેલી
પશ્ચિમ ગુજરાતવીજ કંપની લિમિટેડ રાજકોટ ખાતે મેનેજીંગ ડિરેકટર વીજ કંપની ઘ્‍વારા સૌરાષ્‍ટ્રનાં વિદ્યુતને લગતા પ્રશ્‍નો માટે મળેલી એક મહત્‍વની બેઠકમાં લાઠી વિસ્‍તારનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જુદા- જુદા સુચનો રજુ કરેલ. તેમાં અમરેલી વર્તુળ કચેરી હાલ ત્રણ વિભાગીય કચેરી કાર્યરત છે. લાઠી ખાતે ડીવીઝન આપવા માટે કરેલી રજૂઆત અન્‍વયે પીજીવીસીએલ એમડી તરફથી જણાવેલ હતું કે, સુચન […]Continue Reading
અમરેલી
ચલાલા ગામ સેવા પ્રવૃતિનું અદકેરૂ ઉદાહરણ છે. અહીં પ્રવેશ કરતાની સાથે જ એવું લાગે કે શાંતિકુંજ હરિદ્વારના કોઈ તીર્થ સ્‍થાનમાં છીએ. અહીં યજ્ઞથી દિવસ કાર્યની શરૂઆત થાય સાથે વહેલી સવારથી પક્ષીઓના કલરવ સાથે 730 બાળકોમાં ગાયત્રીના ખોળામાં પ્રાર્થના કરી વિદ્યા સંસ્‍કારની શરૂઆત કરે છે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના આશીર્વાદથી ડો. પ્રણવ પંડયા […]Continue Reading