Home Articles posted by CITY WATCH NEWS (Page 6151)
અમરેલી
પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું પી જી વી સી એલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો . ધીમંત બી , વ્યાસ સાહેબ ( આઈ એ એસ ) ના વરદહસ્તે લોકાર્પણ થયું . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીયધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સાહેબ અનિવાર્ય સંજોગો ને કારણે ઉપસ્થિત રહી શકેલ નહિ . લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય ઇજનેર […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી નામદાર પ્રિન્સિપાલ સી ડી અને રેન્ટ કોર્ટ નો લાલબતી રૂપ ચુકાદો દામનગર તાલુકા કલ્યાણ મંડળ ના અજમેરા શોપિંગ સેન્ટર ના ભાડુઆત સામે વર્ષ ૨૦૧૫ માં દાખલ થયેલ કેસ નં ૫૧/૨૦૧૫ ૫૨/૨૦૧૫ બંને કેસ નામદાર પ્રિન્સિપાલ સી ડી સાહેબ ની કોર્ટ સમક્ષ ચાલી જતા વિદ્વાન એડવોકેટ અશોકભાઈ વરિયા ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ રાખતા પ્રિન્સિપાલ […]Continue Reading
અમરેલી
કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે તથા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬-૦૦ કલાકથી તા.૧૦/૧૧/૨૦૨૧ Continue Reading
અમરેલી
અમરેલી એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાની ગ્રામીણ બહેનોને સ્વરોજગારીના હેતુસર સીવણ કામ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ ઉપસ્થિત તમામ બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓની વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આવા તાલીમ કાર્યક્રમો ખરા અર્થમાં Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે વહીવટી તંત્ર દ્વારા તાઉતે વાવાઝોડામાં ગુમ થયેલ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એક જ દિવસમાં રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૧૧ અરજીઓ, રેશનકાર્ડમાં નામ કમી કરવાની ૯ અરજીઓ, રેશનકાર્ડમાં નામ સુધારા માટેની ૧૬ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ અને જોબકાર્ડ માટેની ૪૫ અરજીઓ, આવક અને રહેવાસી Continue Reading
અમરેલી
બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ,ઘરકામ કરનાર, રસોઇ કરનાર, ઘરેલુ કામદારો, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરીયાઓ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, દૂધવાળા, ધોબી, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ Continue Reading
અમરેલી
આશાવર્કર બહેનોના પ્રશ્નોનો ઉકેલ લાવવા અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવાયું હતું. જેમાં જણાવેલ કે રસીકરણ કાર્યક્રમમાં સૌથી મહત્વની ભૂમિકા અને કામ મિશન ઈન્દુ ધનુષ કાર્યક્રમ આશાવરક બહેનોએ ભજવ્યું છે. તેને તેની મહેનત અને મહેનત મુજબ પગાર મળવો જોઈએ. મિશન ઇન્દ્ર ધનુષમાં, આશાવર્કર બહેનોને વર્ષ 2020 અને 2021 માટે પગારની બાકી રકમ છે અને 8% […]Continue Reading
અમરેલી
 બાબરા માં દાનેવ નગર વિસ્તાર માં રેહતાં શિવરાજ ભાઈ ખાચર શિવ સિલેકસન વાળા ની દીકરી વિશ્વા એ મોગલ માં નો વેશ ધારણ કરી સર્વે ને આકર્ષિત કર્યાં હતાં .શહેર માં સ્વામી નારાયણ નગર માં ચાલતાં નવરાત્રી મહત્સવમાં વિશ્વા એ માં મોગલ નો વેશ ધારણ કરી એ વેશ માં દાડિયા લેવાની રમઝટ બોલાવી હતી . લોકો […]Continue Reading
અમરેલી
કોરોના વાયરસ સંક્રમણનો એકમાત્ર વિકલ્‍પ વેકિસન હોવાનાં કારણે જન આરોગ્‍યની સુખાકારી અને વાયરસનાં સંક્રમણને અટકાવવા સરકાર ઘ્‍વારા વેકિસનેશન ઉપર ભાર મુકવામાં આવેલ છે. તેમ છતાં પણ ઘણા લોકો વેકિસનની અવગણનાં કરી રહેલ છે. જેના કારણે સંક્રમણ થવાનો ભય સેવાઈ રહેલ છે. આવી પરિસ્‍થિતિમાં અમરેલી નગરપાલિકામાં આવતા અરજદારોએ વેકિસન લીધેલ હશે તો જ સેવા પુરી પાડવાનો […]Continue Reading
અમરેલી
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફકો ટોકિયો ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના નોન એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે નિમણૂક થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાય છે. ચેરમેન સંઘાણીએ કંપનીના નોન એકિઝકયુટિવ ડાયરેકટર તરીકેની તેમની નિમણૂંક બાદ એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે, આઝાદી કાળથી જ ગુજરાતે સહકારિતાની આગવી પહેલ કરી છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલી છે, જેના કારણે Continue Reading