Home Articles posted by CITY WATCH NEWS (Page 832)
બોલિવૂડ
અભિનેત્રી શનાયા કપૂર છેલ્લાં ત્રણ વર્ષથી બોલીવૂડમાં ડેબ્યૂના પ્રયાસ કરી રહી હતી ત્યારે હવે તેની પહેલી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં‘ આગામી તા. ૧૧મી જુલાઈએ રીલિઝ થશે તેવું નિર્માતા અને દિગ્દર્શક દ્વારા ઓફિશિયલી જાહેર કરાયું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી તેનો સહકલાકાર છે. ફિલ્મની વાર્તા વિશે કોઈ વિગતો અપાઈ નથી પરંતુ એમ મનાય છે કે આ […]Continue Reading
રાષ્ટ્રીય
ગણતંત્ર દિવસ ૨૦૨૬ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો-૨૦૨૬ માટે નામાંકન/ભલામણો ૧૫ માર્ચ, ૨૦૨૫થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૫ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (રંંॅજ://ટ્ઠુટ્ઠઙ્ઘિજ.ર્ખ્તદૃ.ૈહ) પર ઓનલાઈન પ્રાપ્ત થશે.પદ્મ પુરસ્કારો, જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ Continue Reading
રાષ્ટ્રીય
આજે ભારતીય નૌકાદળ કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન પ્રાચીન દરિયાઈ જહાજને સામેલ કરશે અને તેનું નામ જાહેર કરશે. માનનીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે આ સમારોહની અધ્યક્ષતા કરશે, જે ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં જહાજના સમાવેશને ચિહ્નિત કરશે.આ સ્ટીચ્ડ જહાજ ૫મી સદીના વહાણનું પુનર્નિર્માણ છે. જે અજંતા ગુફાઓના […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી બિકાનેરના પલાના ખાતે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી ભારતના ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૬ જિલ્લાઓમાં ૧૦૩ પુન:વિકસિત છસ્ઇેં્ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે આવતીકાલે તા. ૨૨ મેના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ સવારે ૧૧ વાગ્યે બિકાનેર જશે અને Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મોટો ફેસલો લીધો છે જેમાં હવે નીચલી કોર્ટમાં જજ (જૂનિયર ડિવિઝન સિવિલ જજ)ની નિમણૂક થવા પરીક્ષા આપવા માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા ત્રણ વર્ષની લીગલ પ્રેક્ટિસનો અનુભવ હોવો જરૂરી છે. લૉ ગ્રેજ્યુએટ થયા બાદ ત્રણ વર્ષ સુધી વકીલ તરીકે કામ કર્યા બાદ જૂનિયર ડિવિઝન સિવિલ જજની પરીક્ષા આપી શકાશે. […]Continue Reading
રાષ્ટ્રીય
હરિયાણાના સોનીપતની એક જિલ્લા અદાલતે મંગળવારે અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અલી ખાન મહમુદાબાદને ૨૭ મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે, જમ્મુ અને કાશ્મીરમાં સેનાના ઓપરેશન સિંદૂર સાથે જાેડાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના આરોપમાં ધરપકડના થોડા દિવસો પછી. ખાનગી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન વિભાગના વડા ડૉ. મહમુદાબાદને તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં Continue Reading
રાષ્ટ્રીય
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગયા વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બની હતી. જાે કે, ૭૭ વર્ષીય છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે તેઓ નારાજ હતા.ઉલ્લેખનીય છે કે, તેઓ રાજ્યમાં ર્ંમ્ઝ્ર સમુદાયના મોટા નેતા છે. ભુજબળ અગાઉ વિવિધ સરકારોમાં નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી Continue Reading
રાષ્ટ્રીય
કોલકાતા/નવી દિલ્હી,તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સંસદીય પ્રતિનિધિમંડળમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે જે આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા પર ભારતના મક્કમ વલણને વ્યક્ત કરવા અને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગયા મહિને થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં ૭ મેના રોજ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરની વિગતો પર પ્રકાશ પાડવા માટે અનેક દેશોની મુલાકાત Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરહદ પર તણાવ ઘટી ગયો છે, જેને ધ્યાને રાખી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (મ્જીહ્લ) દ્વારા અટારી-વાઘા સરહદ પર ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ ફરી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.બીએસફ દ્વારા ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ ફરી યોજવાની જાહેરાત કરાઈ છે, જાેકે પાકિસ્તાન સાથે વિવાદ ચાલતો હોવાના કારણે તેમાં […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ માટે અનેક રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કર્ણાટકના બેંગલુરુ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં કારણે જનજીવન અસ્વીસત થઈ ગયું હતું સાથેજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી.રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ ૧૨ કલાકમાં ૧૩૦ મીમી વરસાદથી બેંગલુરૂને ભારે નુકસાન થયું છે. અહીં ત્રણ […]Continue Reading