Home Articles posted by CITY WATCH NEWS (Page 831)
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગત ૧૭ મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબહેન પટેલને તેમના નિવાસ સ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શોક સંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ આરોગ્યમંત્રીશ્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં વસનાર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઈ, જૈન, બૌદ્ધ, પારસી સહિત તમામ ધર્મ અને જાતિના લોકો માતૃભૂમિ માટે સમર્પિત છે. દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને ત્રણેય સેનાની […]Continue Reading
ગુજરાત
વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આગ એટલી બધી ભયંકર હતી કે તે આસપાસના ૬ ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી જેના કારણે લોકોમાં અફરતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.આ આગની ઘટનામાં ફાયર વિભાગના અધિકારીઓને આગ પર કાબૂ મેળવતા ૪ કલાકનો સમય લાગ્યો હતો, સદનસીબે કોઇ જાનહાની થઇ ન […]Continue Reading
ગુજરાત
ગુજરાતના અનેક શહેરોમાં મંગળવારે બપોર પછી વરસાદ વરસ્યો હતો. રાજકોટ, અમરેલીના અનેક ગામડાઓ, ગઢડા, જામકંડોરણા અને જેતપુર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા તેથી અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં ઠંડી પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહી પગલે જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વીજળીના Continue Reading
ગુજરાત
૨૨ એપ્રિલના રોજ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની જાસૂસો પર કાર્યવાહી વધુ તીવ્ર બની છે. પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત એટીએસે નડીયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા Continue Reading