શ્રી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાઈ આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા ભાવનગર શુક્રવાર તા.૧૬-૫-૨૦૨૫ મહારાણી શ્રી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા શ્રી અહિલ્યાબાઈ હોળકર Continue Reading










Recent Comments