Home Articles posted by CITY WATCH NEWS (Page 860)
રાષ્ટ્રીય
પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના ડ્ઢય્એ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર સ્ટોરેજ સાથે જાેડાયેલો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે ૭ મેના રોજ માત્ર […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવમાં દેશને વધુ એક જવાન શહીદ થવાના દુ:ખદ સમાચાર આવ્યા છે, તા. ૯-૧૦ મેની રાત્રે જમ્મુના આરએસ પોરામાં પાકિસ્તાનની સેના દ્વારા થયેલા ક્રોસ-બોર્ડર ગોળીબારમાં બીએસએફનો કોન્સ્ટેબલ દીપક ચિમંગખમ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તેમણે ૧૧ મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. બીએસએફે શહીદના પરિવાર પ્રત્યે ઊંડી લાગણી વ્યક્ત કરી […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યાના લગભગ નવ મહિના પછી, તે જ સ્થળે યોદ્ધા રાજાની ૯૧ ફૂટ ઊંચી નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અગાઉની ૩૫ ફૂટની પ્રતિમા ઓગસ્ટ ૨૦૨૪માં તૂટી પડી હતી, જે તેની સ્થાપનાના આઠ મહિનાથી પણ ઓછા સમયમાં થઈ હતી, જેના […]Continue Reading
રાષ્ટ્રીય
જામ્મ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા હતા અને તેના ભાગરૂપે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ જે એરપોર્ટ્સને હંગામી ધોરણે બંધ કરી દીધા હતા, તે હવે ફરીથી તાત્કાલિક ખોલવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં ફરી એકવાર મોટી આગની ઘટના બની હતી જેમાં મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકારે ફરી એકવાર પાડોશી દેશની મદદ કરી છે, ભારતે માલદીવને ૫૦ મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા ૫૦ મિલિયન યુએસ ડોલરના સરકારી ટ્રેઝરી બિલને વધુ એક વર્ષ માટે લંબાવી દીધું છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે ટ્વિટ કરીને […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (દ્ગઝ્રજી) એ જણાવ્યું હતું કે રવિવારે સવારે ૦૨.૪૧ વાગ્યે (ૈંજી્) તિબેટમાં રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જાેકે, કોઈ નુકસાન કે ઈજાના તાત્કાલિક અહેવાલ નથી.૯ મેના રોજ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) ના એક નિવેદનમાં જણાવાયું હતું કે, રિક્ટર સ્કેલ પર ૩.૭ ની […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઠ પરની એક પોસ્ટમાં, દ્ગઝ્રજી એ કહ્યું, “ઈઊ ર્ક સ્: ૪.૬, તારીખ: ૧૨/૦૫/૨૦૨૫ ૧૩:૨૬:૩૨ ૈંજી્, અક્ષાંશ: ૨૯.૧૨ દ્ગ, લાંબો: ૬૭.૨૬ ઈ, ઊંડાઈ: ૧૦ દ્ભદ્બ, સ્થાન: પાકિસ્તાન.”ભૂકંપની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી Continue Reading
અમરેલી
આગામી તા.૧૩ અને  તા.૧૪ મે, ૨૦૨૫ મંગળ અને બુધવારના રોજ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી તેમજ પ્લેસમેન્ટ મેળો યોજાશે. આ ભરતી મેળો બપોરે ૧૨.૦૦ કલાકથી યોજાશે.   ભરતીમેળામાં ધો.૧૨ પાસ આઈ.ટી.આઈ. ટ્રેડમાં ફિટર, મિકેનિક, ડિઝલ ટર્નર, વેલ્ડર, મશિનિસ્ટ, ડ્રાફ્ટમેન મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ટુલ રુમ ઓપરેટર,  ડિપ્લોમા પાસ આઉટ તાલીમાર્થીઓ ભાગ લઈ Continue Reading