Home Articles posted by CITY WATCH NEWS (Page 861)
અમરેલી
ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ – સાયન્સ કોમર્સ, આર્ટ્સ) બાદ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે તેમને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ તૈયાર કરવામાં આવ્યો છે.કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ?  કયો અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય Continue Reading
અમરેલી
કેટલોક રાજીપો આપણા જીવનને સાથ૬/ગ્:ત્સક કરી આપે છે અને આપણે પણ જીંદગીમા કઈક કરી છુટયાનો અહેસાસ કરાવે છે આવું અમરેલીનું અણમોલ વ્યકિતત્વ એટલે દિલીણ સંઘાણી જેમના જન્મ દિવસને અમરેલી ની વિવિધ સહકારી–સામાજીક–ધામી૬/ગ્:ત્સક સંસ્થાઓએ અનેકવિધ સેવાપ્રવ૬૩ઘઠસતિથી ઉજવણી કરી દિલીપભાઈ સંઘાણીના જન્મ દિવસને સેવાકાય૬/ગ્:ત્સથી ઉજવ્યો હતો. જનસેવા–લોકસેવાના મુકસેવક એવા દિલીપભાઈ સંઘાણીનો બ ૧ર–મે Continue Reading
અમરેલી
ક્રેડિટ સોસાયટીના એડવોકેટ સચિન જી.મહેતાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી અમરેલી કોર્ટ શ્રી કેશવ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની અમરેલી શાખામાંથી લોન લઈ હપ્તા ન ભરનાર  આરોપીને અમરેલીના એડી. જ્યુડી. મેજી. જજ સાહેબે  આરોપીને એક વર્ષ ની સાદી કેદની સજા તથા  ચેક મુજબ ની રકમ ફરિયાદી ક્રેડિટ સોસાયટીને ચૂકવવાનો આદેશ કરતા શ્રી કેશવ કો- ઓપરેટીવ […]Continue Reading
અમરેલી
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેક મુજબ ની રકમ ચૂકવવા નામદાર કોર્ટનો હુકમ   અમરેલીના વેપારી ફરિયાદી આશિષભાઈ રમેશભાઈ તલસાણીયા પાસેથી હાલના આરોપી લુણા દેવાનંદભાઈ જેઠાભાઈ જેવો રહે જામ ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા  એ હાલના ફરિયાદી પાસેથી મારૂતિ સુઝુકી બલેનો જેટા  ગાડી ખરીદ કરેલ હોય  જે ગાડીનું 6.45.000 હજાર રૂપિયા પુરામાં વેચાણ Continue Reading
અમરેલી
સાવરકુંડલાના નાવલી નદી પર આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે ચેક ડેમ ઓવરફ્લો,નાવલી નદી બે કાંઠે. હવે એ સમજાતું નથી કે આ કમોસમી વરસાદ છે કે ભર ચોમાસું? છેલ્લા એક અઠવાડિયાથી બપોર પછી દે ધનાધન. .વરસાદ આવે એટલે વીજળી રાણી પણ રિસાઈ જાય. બિલકુલ ચોમાસા જેવો જ માહોલ જોવા મળે છે. રસ્તા પર પણ પાણી પાણી. સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
સંત શ્રી પૂ.ભોજલરામ બાપાની જયંતિ ની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે આવેલ પૂ. ભોજલરામની પ્રતિમા ખાતે અમર ડેરી દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું.  આ અવસરે IFFCO અને NCUI ના ચેરમેનશ્રી આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ,અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી,અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી જયંતીભાઈ પાનસુરીયા,લેઉવા પટેલે ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ Continue Reading
અમરેલી
આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતીય સેના તથા સૈનિકોને વંદન અને નમન. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા વંદન કરે છે નમન કરે છે. આપણી મહાન ભારતીય સેનાના અદભુત સાહસને વંદન કરવા […]Continue Reading
ભાવનગર
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં ‘માંગલ શક્તિ સન્માન’ સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં પ્રસન્નતા વ્યક્ત કરી. શ્રી મોરારિબાપુએ ભગુડામાં કંઈક તત્ત્વ રહ્યાનું જણાવી પોતે પ્રવચન માટે નહિ પણ માને પગે લાગવાં આવતાં Continue Reading
રાષ્ટ્રીય
“ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નહોતી, પરંતુ ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક હતું,” સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે 11 મે, 2025ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટ ફેસિલિટી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે તેમના વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન જણાવ્યું હતું. તેમણે આ ઓપરેશનને આતંકવાદ સામે Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ઘણા દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સમયે એક દુઃખદ સમાચાર આવ્યા છે, ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગમાં બીએસએફના એક જવાન શહીદ થયા છે. જમ્મુના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ગઈકાલે 10 મેના રોજ બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા છે. આજે […]Continue Reading