Home Archive by category અમરેલી

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સેવાભાવી સંસ્થા કૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌમાતાની સેવામાં સતત પ્રયત્નશીલ રહેવામાં આવે છે. ગૌશાળામાં રહેતી દરેક ગાય તેમજ વાછરડીઓને નાની-મોટી બીમારીઓમાં તાત્કાલિક અને નિષ્ણાત સારવાર આપી તેમને સ્વસ્થ કરવામાં આવે છે.ગતરોજ સવારથી જ સાવરકુંડલા-નેસડી રોડ પર આવેલી કૃષ્ણ ગૌશાળામાં એક સાત દિવસની નાની વાછરડીને બંને આંખે દેખાતું ન હોવાની ગંભીર Continue Reading
અમરેલી
‘હું છેલ્લા પાંચ વર્ષથી સંગીતનો અભ્યાસ કરી રહી છું. મને હાર્મોનિયમ સાથે પ્રાર્થના ગાવી ખૂબ ગમે છે. રાગ અને અલંકારનો અભ્યાસ કરવા માટે હાર્મોનિયમની ભેટ મને મદદ કરશે. આ શબ્દો છે, રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગ સાધન સહાય યોજનાના લાભાર્થી અને અમરેલી જિલ્લાના ધામેલના વતની શ્રી, એકતાબા ગોહિલના અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ-અમરેલી Continue Reading
અમરેલી
ઉર્જા અને કાયદો-ન્યાય  રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી તાલુકાના બાબાપુર મુકામે કોમ્યુનિટી હૉલનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ રાજ્યસભાના તત્કાલિન સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાં નિર્માણ પામેલા કોમ્યુનિટી હોલની ગ્રામજનોને ભેટ આપી હતી. હાલમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ અંતર્ગત બાબાપુર ગામના બુથ નં. ૨૪૯ના બુથ લેવલ Continue Reading
અમરેલી
ઊર્જા, કાયદો-ન્યાય  રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સાવરકુંડલા તાલુકા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા સાથે રાજ્યમંત્રીશ્રીએ પ્રદર્શન નિહાળી ‘બાળ વૈજ્ઞાનિકો’ને પ્રોત્સાહિત કર્યા હતા. સાવરકુંડલા નગર મધ્યે આવેલી શાળા નં. ૦૨ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં ૫૩ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ-અમરેલી દ્વારા શુક્રવારે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉર્જા અને કાયદો-ન્યાય  રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રીશ્રી અને  જિલ્લા Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં આવેલ ગાધકડા ગામે આઈ શ્રી મોમાઈ આશ્રમ ખાતે આગામી તારીખ.૧૩- ૧૨-૨૫ શનિવારના રોજથી તારીખ.૨૦-૧૨-૨૫ અમાસને શનિવાર સુધી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મોમાઈ માતાજી નો ૨૫ મો પાટોત્સવ તેમજ પરમ પૂજ્ય પુંજાઆપાના ૮૦૬ વર્ષને અનુલક્ષીને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી શ્રી નવનીત દાદા જાની (ગાધકડા વાળા) […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવનો દિવસ સાબિત થયો છે. વર્ષોથી નાગરિકો તથા દર્દીઓની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માંગણી — “સાવરકુંડલામાં પોતાની આધુનિક બ્લડ બેંક” — આજે સાકાર બની છે. આ મહત્વાકાંક્ષી સ્વપ્નને વાસ્તવિકરૂપ આપવા પાછળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના અથાગ પ્રયત્નો રહેલા છે. […]Continue Reading
અમરેલી
સ્પશાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (PSM) વિભાગ દ્વારા ૧ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે પોસ્ટ–ગ્રેજ્યુએટ (PG) રેસિડેન્ટ ડોક્ટર માટે રાજ્યસ્તરીય HIV Quizસ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું.સ્પર્ધામાં અમરેલી સહિત વિવિધ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધાદ્વારા વિદ્યાર્થીઓને એચ.આઈ.વી(HIV) અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા, Continue Reading
અમરેલી
અમરેલી શહેર ના બહારપરા વિસ્તારમાં જુનો ધારી રોડ નું નામ બદલીને વિરોધપક્ષના નેતા દ્વારા ડો.બી.આર.આંબેડકર સાહેબ માર્ગ નામાંકન કરવા માંગ કરવામાં આવી.Continue Reading
અમરેલી
ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આગામી 7 ડિસેમ્બર રવિવારના રોજ અમરેલી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા અને પ્રદેશ […]Continue Reading