Home Archive by category અમરેલી

અમરેલી

અમરેલી
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી તેમજ નગરપાલિકા સાવરકુંડલા દ્વારા કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રંગારંગ “નાવલી ઉત્સવ” યોજાયો હતો. આ સાંસ્કૃતિક Continue Reading
અમરેલી
દામનગર સેવા સહકારી મંડળી નો ઉજવાશે અમૃત મહોત્સવ શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી નો અમૃત મહોત્સવ આગામી તા.૨૬-૧૦-૨૦૨૫ લાભપંચમીના શુભદિને ઉજવાઈ રહ્યો છે. દામનગરના કૃષિકારો માટેની આધારશીલા સમી દામનગરની સેવા સહકારી મંડળીની સ્થાપના આજથી ૭૫ વર્ષ પુર્વે ૧૯૫૧ માં થયેલી છે દામનગરની મંડળીએ સહકારીક્ષેત્રે ઉત્કૃષ્ઠ પરિણામો હાંસલ કરી અમરેલી જીલ્લાની શ્રેષ્ઠ મંડળી તરીકેનો બે […]Continue Reading
અમરેલી
અમરેલી પધારેલા ઊર્જામંત્રી કૌશિક વેકરીયાનું કરાયું ભવ્ય સ્વાગત…….અમરેલી શહેરમાં પધારેલા કૌશિક વેકરીયાનું કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત……..સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરતા કૌશિક વેકરીયા………અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કૌશિક વેકરીયાનો યોજાશે અભિવાદન સમારોહ……કૌશિક વેકરીયાના અભિવાદન સમારોહમાં પહોંચ્યા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ચાર લોકોના વિવિધ કારણોસર મૃત્યુ થયા હતા. લાઠીના માલવીયા પીપરીયા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેસના લક્ષ્મણસીંગ સુખન્યાસીંગ બ્રસ્તે (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, લાલુપ્રસાદ રામપ્રસાદ ઉલકે તુલીપ સ્પીનીંગ મિલના ક્વાર્ટરમાં બીજા માળે ગેલેરીની પાળ પર બેસીને ફોનમાં વાત કરતા હતા. તે સમયે શરીરનું બેલેન્સ બગડતાં બીજા માળેથી નીચે પડી જતાં માથામાં ગંભીર ઈજા થવાથી મરણ […]Continue Reading
અમરેલી
દુધાળા (લાઠી) ગામે ખેડૂતના ઘરમાંથી રોકડા ૨.૧૭ લાખ સહિત કુલ રૂ. ૩.૨૨ લાખની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ઘનશ્યામભાઈ રવજીભાઈ બોદર (ઉ.વ.૫૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૦૨/૧૦/૨૦૨૫ ના સાંજના સાતેક વાગ્યાથી તા.૧૫/૧૦/૨૦૨૫ ના બપોરના આશરે ત્રણેક વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તેના ઘરમાં પ્રવેશ કરી રૂમના […]Continue Reading
અમરેલી
આજરોજ દિવાળી પર્વના આગલા દિવસે એટલે કાળી ચૌદશના રોજ સાવરકુંડલા શહેરની બઝારમાં ધૂમ ખરીદીનો માહોલ આમ તો ગઈકાલથી જ ખરીદીમાં તેજી આવી છે. આજે પણ ખાસ કરીને રેડીમેડ કપડાં, દરજીની દુકાનો, મીઠાઈ, ફટાકડા, કરિયાણા, જ્વેલર્સ, કોસ્મેટિક કટલેરી, હોઝિયરી વગેરે ધંધામાં આજે દુકાનદારોને માથું ઊંચું કરવાનો સમય નથી.Continue Reading
અમરેલી
કાયદા અને ન્યાય તંત્ર વિભાગના રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ આજે મંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ નવા સચિવાલય સ્થિત કાયદા અને ન્યાય તંત્ર વિભાગની મુલાકાત લીધી હતી અને વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યની પ્રજાને સમયસર અને ઝડપી ન્યાય મળી રહે તે માટેના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી […]Continue Reading
અમરેલી
ઘરવિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા અમરેલી જિલ્લાના ૪૨૭ પરિવાર દિપાવલી પર્વ પોતાના નવા ઘરમાં ઉજવશે. આ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણનો લાભ મળતા તેમના પાકા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. કેન્દ્ર રાજ્ય સરકાર કાર વિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા કુટુંબોને પાકુ આવાસ બનાવવા માટે સહાય આપે છે. જેનો અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૫- ૨૬માં […]Continue Reading
અમરેલી
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તુન્ની વિદ્યામંદિર જેશીંગપરા અમરેલી ખાતે ૬૯ અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા ખો-ખો અં-૧૭, અં-૧૯, અં-૧૪ (બહેનો) સ્પર્ધાનું આયોજન તા. ૧૧.૧૦.૨૦૨૫ થી ૧૭.૧૦.૨૦૨૫ સુધી કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના જિલ્લા અને મહાનગરપાલિકામાંથી ખેલાડીઓ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ મા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના-૧૯૬૨ દ્વારા કંબોઈ (Horn Cancer) થી પીડાતી ગાયની સર્જરી કરી યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો હતો.  વઢેરા ગામ ના પશુપાલક શ્રીમંગાભાઈની‌ ગાય કંબોઈ (Horn Cancer) થી પીડાતી હતી. આ અંગેની જાણ ૧૯૬૨ ટીમને થતા તારીખ ૧૭-૧૦-૨૦૨૫ના રોજ દસ ગામ દીઠ ફરતા પશુ […]Continue Reading