ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલહોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ. જે અન્વયે
સાવરકુંડલાનાં મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ને માનવ મંદીર ના પૂજ્ય ભકિતરામબાપુ અને શીવ હોસ્પિટલના શરદબાપું હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર પાર્થ ઠુમ્મર એમ.ડી. એ સેવા આપી દર્દીઓનું નિદાન, સારવાર કરી હતી આકેમ્પમાં હૃદયરોગ, પક્ષઘાત, તાવ, કમળો, […]
સમાજમાં એકતા, જાગૃતિ અને ચેતના સાથે સમાજની સંગઠન શક્તિને વધારે ઉજાગર કરવાના શુભાશયથી અમરેલી શહેર કડવા પાટીદાર સંગઠન સમિતિની અગત્યની મિટીંગ તા. ૨૬-૦૩-૨૦૨૫ ને મંગળવારે હિંમત ઇન્ડસ્ટ્રીઝ મુકામે આયોજિત કરવામાં આવેલ હતી.સામાજીક આગેવાન સ્વ. તુલસીભાઇ સરખેદીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અમરેલી શહેર સંગઠન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોલ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયેલ હતું. ઉમિયા માતાજી
25 માર્ચ 2025 ના રોજ ધોરણ – 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકો પસંદગી પામ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં 80 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાંથી 22 % જેટલા બાળકો ગણેશ શાળા – ટીમાણાના […]
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સરકારી કે.કે. હોસ્પિટલમા વિધાનસભાની જનતાને અદ્યતન સુવિધા મળી રહે તે માટે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સરકારમાં રજૂઆત કરી 55 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. આ રકમથી કે.કે. હોસ્પિટલમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તાર ના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે. સરકારી કે.કે. હોસ્પિટલમાં 300
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e- FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક […]
દામનગર શાખપુર ગામ ના સુરત વસતા યુવાનો દ્વારા પ્રીમિયર લીગ ૨૦૨૫ હેઠળ સુરત મુકામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું શાખપુર ના તમામ જ્ઞાતિના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું ગામના યુવાનોના પ્રયત્નો ગામની એકતા વધે સમરસ હજુ વાતાવરણ થાય આ ટુર્નામેન્ટમાં ૧૦ યુવા ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં […]
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી(TST) ફેબ્રુઆરી -૨૦૨૫ માં ગણેશ શાળા- ટીમાણાના ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક મેળવી રાજ્ય કક્ષાએ શિષ્યવૃતિ માટે પસંદગી પામેલ. જેમાં સમગ્ર રાજ્યના ટોપ ૧૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ગણેશ શાળા – ટીમાણાના 25 વિદ્યાર્થીઓ મેરીટમાં પસંદગી પામેલ. જેમાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંકે ધારૈયા પૂનમબેન
દામનગર શાખપુર કુમાર પ્રાથમિક શાળામાં થનગનાટ ૨૦૨૫ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું તારીખ ૨૨/૦૩/૨૫ રાત્રિના આઠ કલાકે વાર્ષિકોત્સવ નું આયોજન કરાયું જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો અભ્યાસ કરતા કુલ બાળકો માંથી ૧૬૦ બાળકો દ્વારા ૧૪ જેટલી કૃતિઓ પ્રાર્થના ગીત દેશભક્તિ ગીત નાટક અને ડાંડિયારાસ સ્વરૂપે રજૂ કરવામાં આવી જેમાં આ પ્રસંગે […]
Recent Comments