Home Archive by category અમરેલી

અમરેલી

અમરેલી
ગુંજશે આનંદ અહીં ને શાંતિની શરણાઈ હશે, સાથે મળી ઉજવશું ઈદ ને રામનવમીની વધાઈ હશે. ​ખભે ખભો મિલાવીને જે રક્ષણ કાજે ઉતર્યા માર્ગ પર, એ ખાખીના ખમીરમાં જ જનતાની સુરક્ષાની કમાઈ હશે. –“પાંધી સર” આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર રમઝાન ઈદ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ‘રામનવમી’ના તહેવારોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા શહેરમાં શાંતિ, […]Continue Reading
અમરેલી
રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૨૬થી આંગણવાડી નવીનીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં આવેલ કુલ ૯૬૧ પૈકી ૯૪૧ આંગણવાડીઓમાં આધુનિકરણ અને કાયાપલટ અર્થે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડીઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને રંગરોગાન કરીને Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે અને તેની જન-જાગૃત્તિના પ્રચાર પ્રસાર હેતુથી મિશન લાઇફ (LIFE) અંતર્ગત નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસૂલ)ના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરમાં વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને ક્લાઇમેટ ચેન્જ અંગે જાગૃત્તિ લાવવા માટે મહત્ત્વનો Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પંચાયતની નિયત સમય મર્યાદાની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા હુકમ અન્વયે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી, અમરેલીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો હુકમ થતા મંગળવારે તા. ૧૭ માર્ચના રોજ જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા ગુજરાત Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના ભગીરથ સફળ પ્રયત્નો થકી સતત અને અવિરત જળ સંચય અભિયાન આગળ ધપી રહ્યું છે. જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ જળસંરક્ષણ માટે ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આજરોજ કુંકાવાવના જંગર મુકામે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ૧૦૦ ટકા વીજળીમુક્ત – સોલાર Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાની જનતા અને ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો-કાર્યકરોને સવિનય જણાવવાનું કે,રાજ્યનાં મુખ્યમંત્રી માનનીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈવિશ્વકર્મા અમરેલી ખાતે અંદાજે ૭૦૦ કરોડનાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ માટે પધારી રહ્યાં હોય, લોકહિતના આ કાર્યને વધાવવા આગામી તા. ૨૧/૩/૨૬ શનિવારના રોજ સવારે ૦૯ કલાકે, નવાં માર્કેટ Continue Reading
અમરેલી
દામનગર શ્રી સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દામનગર ગુરુકુળ પરિવારે અમરેલી ખાતે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમ મુલાકાતે પધારતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો ગુરુકુલ પ્રિન્સિપાલ કોલડીયા તથા સ્ટાફ કાકડીયા , ગોસ્વામી બિમલ પંડ્યા  દીપ્તિ મેડમ,સહિત ગુરુકુળ ના વિદ્યાર્થીઓ તથા અમરેલી જિલ્લા સહકારી સંઘ સંઘ ના સી.ઈ.આઈ. સાગરભાઇ મહેતા સહિત ના તા.16/03/2026 […]Continue Reading
અમરેલી
નથી દ્રષ્ટિ ભલે આંખે,  છતાં સ્મિત રેલાયું છે, ખુશીનું એક નવું ઉપવન,  હવે અહીં સર્જાયું છે. ​સ્મરણની સુવાસ ફેલાવી  ‘વિલાસ’ બનીને દુનિયામાં, સેવા કાજે શેલડીયા કુળનું,  નામ જગમાં ગવાયું છે. –“પાંધી સર” માનવતા અને સેવાના સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ ગત તારીખ ૧૭/૦૩/૨૦૨૬ના રોજ થોરડી સ્થિત ‘શ્રી નિવાસી અંધ વિદ્યાલય’ Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના આદર્શ ગામ એકલેરા ના સૌથી નાની વય ના મહિલા સરપંચ કું રાજેશ્વરીબેન રાજ્યગુરુ ની જળ વ્યવસ્થાપન કામગીરી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થતા સમગ્ર એકલેરા ગામે હરખ ની હેલી એકલેરા ગ્રામ પંચાયત દ્વારા પાણી સમિતિ દ્વારા પાણી વિતરણ પાણી સંગ્રહ નિયમિતતા ને ધ્યાને લઇ ભારત સરકાર ના જળમંત્રાલય વિભાગ શંશય વાસ્મો દ્વારા […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના આંસોદર ખાતે કેન્સર વિરોધી રસીકરણ સત્ર નું આયોજન ભારત સરકાર ના આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્દિષ્ઠ માર્ગદર્શિકા મુજબ અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી અને ડો. આર આર મકવાણા ની સૂચના થી આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભાશય મુખ વિરોધી રસીકરણ નું ખાસ સત્ર યોજવામાં આવ્યું હતું. જે  અંતર્ગત મેડિકલ […]Continue Reading