સાવરકુંડલા શહેરમાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સેવાભાવી સંસ્થા કૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌમાતાની સેવામાં સતત પ્રયત્નશીલ રહેવામાં આવે છે. ગૌશાળામાં રહેતી દરેક ગાય તેમજ વાછરડીઓને નાની-મોટી બીમારીઓમાં તાત્કાલિક અને નિષ્ણાત સારવાર આપી તેમને સ્વસ્થ કરવામાં આવે છે.ગતરોજ સવારથી જ સાવરકુંડલા-નેસડી રોડ પર આવેલી કૃષ્ણ ગૌશાળામાં એક સાત દિવસની નાની વાછરડીને બંને આંખે દેખાતું ન હોવાની ગંભીર Continue Reading



















Recent Comments