Home Archive by category અમરેલી (Page 827)

અમરેલી

અમરેલી
સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા  ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.  આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા વરાયેલ પદાધિકારીઓનો શપથ ગ્રહણસમારોહ તા. ૦૨-૦૭-૨૦૨૩ ને રવિવારના રોજ લેઉવા પટેલ સમાજ વાડી ગજેરાપરા ખાતે યોજાયેલ હતો. ધ્વજ વંદનાલાયન અશ્વિનભાઈ ડોડીયા અને સ્વાગત ઉદ્દબોધન લાયન ભુપતભાઇ ભુવા દ્વારા થયા બાદ ખેસ તેમજ મોમેન્ટો આપીમાનવંતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે લાયન Continue Reading
અમરેલી
મહારક્તદાન કેમ્પ, પુસ્તક વિમોચન કાર્યક્રમ અને સમુહ ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો..સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન Continue Reading
અમરેલી
દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષક સનીલભાઈ વાડોદરિયાની બદલી થતાં વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો રાભડા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી સનિલભાઈ વાડોદરિયા ની વિદાય લીલીયા તાલુકાના નાના કણકોટ ખાતે થતા શાળામાં તેમનો વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.    શાળા પરિવારે તેમની આગળની કારકિર્દી માટે ખૂબ શુભકામના પાઠવેલ હતી અને ચાંદીનો સિક્કો,ચાંદીની Continue Reading
અમરેલી
અમરેલી બગસરા માં પત્રકાર એકતા પરિષદ દ્વારા બાળકો ને દરેક સ્કૂલ માં જય ને નાના બાળકો ને ગુંદી ગઠીયા અને મોટા ધોરણ માં ભણતા બાળકોને ને ચોકલેટ વિતરણ કરી એક અનોખી રીતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતીContinue Reading
અમરેલી
પોતાના જન્મ દિવસ નિમિત્તે આ રોડ બાબતે સત્વરે સરકારમાંથી મંજુર કરાવી અને આ રોડ નું કામ સત્વરે શરૂ કરવા માટે નાયબ મુખ્ય દંડક અને કર્તવ્યમ ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રજુઆત કરતા આ રોડ ને મંજૂરી આપવામાં આવેલ. અમરેલી- લાલાવદર – લીલીયા – કાક્રચ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો […]Continue Reading
અમરેલી
દામનગર થી રાભડા ભટવડર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના રૂરલ માર્ગ માં પણ ભુવા પડ્યા ભૂગર્ભ ગટર હોય કે માર્ગ બનાવવા માં પોલાણ હોય તો શહેરો ના આંતરિક માર્ગો માં ભુવા પડ્યા નું તો અનેક વાર સાંભળ્યું છે પણ ગામડા માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ માં પણ મોટા ભુવા પડ્યા દામનગર થી […]Continue Reading
અમરેલી
દામનગર ના રાભડા ચિરંજીવી પાર્થ પ્રદીપભાઈ પરમાર ના જન્મદિવસની અનોખી ઉજવણી…     રાભડા ગામના રહીશ, શ્રી રાભડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રદીપભાઈ પરશોત્તમભાઈ પરમાર ના ત્રણ વર્ષીય સુપુત્ર ચિરંજીવી પાર્થ નો જન્મદિવસ ભવ્ય રીતે શાળા ના પટાંગણમાં ઉજવવામાં આવ્યો…    પ્રદીપભાઈ ની ઉદાત ભાવના કે મારા નાનકડા બાળકની જન્મ દિવસ ની ઉજવણી માતા Continue Reading
અમરેલી
અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની બેઠક યોજાયેલ હતી જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાતઃ ના સહમંત્રી રસિકભાઈ કંજારીયા વિભાગી ય મંત્રી જયંતીભાઈ રૈયાણી જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતા એ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું સૌરાષ્ટ્રમાં પ્રાંત ના સહમંત્રી અમરેલી Continue Reading
અમરેલી
દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય મહંત શ્રી ભક્તિગિરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી સેવક સમુદાય નું અદભુત આયોજન ગુરુ પાદુકા પૂજન અર્ચન દર્શન મહા પ્રસાદ સહિત દિવસ દરમ્યાન ધર્મ સભર કાર્યક્રમ સત્ય નારાયણ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી માટે સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન કરાયું છેContinue Reading