Home Archive by category અમરેલી (Page 832)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામે અવાર નવાર કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાના પ્રશ્ન થવા પામેલછે અગાઉ મોટાઝીંઝુડા ગામ સાવરકુંડલા ફીડર માંથી વીજળી આપવામાં આવતી હતી ત્યારે લાઈટનો કોઈપણ પ્રશ્ન ના હતો પરંતુ થોડા સમય પહેલાં પીઢવડી મુકામે નવું સબસ્ટેશન બનતા મોટાઝીંઝુડા ને પીઠવડી ફીડર માંથી વીજળી આપવામાં આવી રહીછે જ્યા વીજળીનું લોડિંગ વધી જતાં અવારનવાર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ઘણા લાંબા સમય થી લબડતા લાભાર્થીઓ શહેર માં પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ફેજ -૩ ના લાભાર્થી પાસે પાલિકા દ્વારા માંગવા માં આવતી પુરતતા કવેરી સરળીકરણ ને બદલે વધુ જટિલ બનાવી પાલિકા તંત્ર એ આ અંગે અવલોકન મેળવવું જોઈ એ લાભાર્થી ઓ માટે ભારે હાલાકી ઉભી કરાય રહી છે  આમાં કોનું હિત […]Continue Reading
અમરેલી
આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક..!! આજરોજ સાવરકુંડલા શહેરમાં વાવણીલાયક વરસાદ.. ખેડૂતોમાં ખુશીનો માહોલ.. આમ જનતા પણ ખુશ.. ભલે ભીંજાઈએ પણ આ વરસાદ હવે મીઠો મધ લાગે છે. શહેરોના રસ્તા પાણી પાણી..  તાપમાનનો પારો નીચે ઊતરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. આવા વરસાદી વાતાવરણ વચ્ચે બાળકો પણ ખુશ અને યુવાનો હિલોળે. ઠેર ઠેર ફરસાણની […]Continue Reading
અમરેલી
ગતરોજ ધીમી ધારે વરસાદ વરસ્યો આજે વાદળિયા વાતાવરણમાં છાંટાછૂંટીના ડોળ વચ્ચે કહે છે ચોમાસાનો પ્રારંભ થયો. જો કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડો ઝરમરિયો હોય વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે. જો કે આવા વાતાવરણ વચ્ચે એ. સી. અને પંખાનો ઉપયોગ થોડો ઓછો થવાથી એવરેજ વીજબીલમાં થોડી રાહત થશે. જો કે આમ તો આ અષાઢ એટલે ભર […]Continue Reading
અમરેલી
ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન 25 જૂન 1975ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે દેશ પર ગેરબંધારણીય રીતે કટોકટી લાદી લોકતંત્રની હત્યા કરી હતી. કોંગ્રેસે સંવિધાન પર કટોકટી રુપી બુલડોઝર ચલાવી લોકશાહીના આધાર સ્તંભ જેવી સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષ અને મીડિયાને લાચાર અને નબળાં બનાવી દીધા હતા. મીસા ના કાયદા હેઠળ […]Continue Reading
અમરેલી
શાળાના આચાર્ય શ્રી પ્રતિપાલસિંહ ગોહિલ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ , ભૂતપૂર્વ વિધાર્થીઓ , શાળા પરિવાર તેમજ આ શાળામાંથી બદલી કરીને ગયેલ અન્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચાદર ઓઢાડી સાકર પડો આપીને ભારતીય સંસ્કૃતિ મુજબ કરવામાં આવી હતી સાથે વિધાર્થીઓ દ્વારા તથા શિક્ષક પરિવાર, આચાર્યશ્રી […]Continue Reading
અમરેલી
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં સુશાસનની સરકારના 9 વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેર વોર્ડ નં.5 ના બુથ નં. 150 માં અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ડોર ટુ ડોર જનસંપર્ક દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપીને તેમની સાથે વિસ્તારક તરીકે અમરેલી […]Continue Reading
અમરેલી
ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન 25 જૂન 1975ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે દેશ પર ગેરબંધારણીય રીતે કટોકટી લાદી લોકતંત્રની હત્યા કરી હતી. કોંગ્રેસે સંવિધાન પર કટોકટીરુપી બુલડોઝર ચલાવી લોકશાહીના આધારાસ્તંભ જેવી સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષ અને મીડિયાને લાચાર અને નબળાં બનાવી દીધા હતા. મીસાના કાયદા હેઠળ હજારો નિર્દોષ નાગરિકોને Continue Reading
અમરેલી
પાલીતાણા ગુજરાર ના  ૩૦ જિલ્લા ના મતદારો એ સર્વાનુમતે  ચાર પ્રમુખો નક્કી કરી ને સંગઠન માં એકતા અને પારિવારિક એકયતા નો ભાવ દર્શાવ્યો. ત્રણસો જેટલાં પત્રકારો ગુજરાત ભરમાંથી આવેલ હોદ્દેદારો વચ્ચે તાળીઓ ના નાદ અને જયકારા થી હોલ ગુંજી ઉઠ્યો..       ગુજરાત નું એક માત્ર પત્રકારો નું એવુ સંગઠન છે જેની ૩૩ જિલ્લા […]Continue Reading
અમરેલી
૨૫ જૂન વસમી યાદોની વાત કરીએ તો ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી (કોંગ્રેસ સરકાર) દ્વારા ભારતીય બંધારણની કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી (કટોકટી) લાદી હતી. અનિશ્વિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો અને વર્તમાનપત્રો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. ભારતમાં તત્કાલીન કોંગ્રેસના શાસને પ્રેસની સ્વતંત્રતા પણ છીનવી લીધી હતી. ૨૫ […]Continue Reading