Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામા ૩૭માં  વેલકમ ડે ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે કોલેજમાં નવી પ્રવેશ મેળવતી વિદ્યાર્થીની બહેનોને આવકારવા વેલકમ ડે ની ઉજવણી કરવામાં આવે છે.  તેજસ્વી વિદ્યાર્થીની બહેનોને ઇનામ વિતરણ તથા કોલેજના ક્લાર્ક શ્રીમતી રેખાબેન દેસાઈ વય નિવૃત થતાં તેઓનો વિદાય સમારંભ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી  […]Continue Reading
અમરેલી
અમદાવાદ ૭૦ થી વધુ પુસ્તકો લખનાર કુંતી રણ માં વીરડો વીસમી સદી ના સંપાદક જેની અનેકો નવલકથા ઉપર થી ચાર સફળ ફિલ્મો બની ચુકી છે ૪૦૦ થી વધુ એવોર્ડ મેળવનાર રજનીકુમાર પંડયા એ લેખન યાત્રા દરમ્યાન ઉપાર્જન લાખો ની રકમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓને અર્પણ કરનાર કુશળ કલમ નવેશી ની રજનીકુમાર પંડયા ની મુલાકાતે ક્રાંતિકારી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ નો ઉદ્દેશ ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોના દરેક પ્રશ્ને સતત લડત કરતા રહે તેવા લડાયક ખેડૂત મિત્રો દ્વારા બનેલી દરેક ગામની “કિસાન કોંગ્રેસ ગ્રામ સમિતિ” બનાવવી, આ ગ્રામ સમિતિના સભ્યોને વિવિધ સેમિનાર યોજી કાયદાકીય અને લડત અંગે સંપૂર્ણપણે માર્ગદર્શીત કરી લડાયક યોદ્ધા બનાવવા જેથી કરીને ગામના નાના મોટા પ્રશ્નો અંગે […]Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે તારીખ ૨૫/૮/૨૦૨૩,શુક્રવારના રોજ એન.એસ.એસ./એન.સી.સી./રેડક્રોસ યુથ ક્લબ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સમૂહ સફાઈ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એન.એસ.એસ./એન.સી.સી/રેડ ક્રોસ વિભાગ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ, મેદાન, લાયબ્રેરી,સભા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસેની બાજુની ફાજલ જગ્યામાં આ વિસ્તારના વેપારીઓ અહીથી પસાર થતાં રાહદારીઓ માટે એક જાહેર શૌચાલયની તાતી જરૂરિયાત હોય યુધ્ધના ધોરણે એક જાહેર શૌચાલય બનાવવા માટે સાવરકુંડલા શહેરના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રની નકલ પ્રાદેશિક નિયામક […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે શ્રી ખડસલી લોકશાળામાં ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા હેતુ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા અર્થે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.સાવરકુંડલા શહેરના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી તેમજ હર્ષદભાઈ જોશી દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માહિતીસભર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સેવાના ધામ સમા કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨ મી પુણ્યતિથિ નિમિત્તે અલૌકિક અનુભૂતિ સભર ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.સાવરકુંડલામાં તારીખ ૪ અને ૫ મી સપ્ટેમ્બરના રોજ સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવ અને સંત સાગરદાસની સમાધી મંદિરનો  લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ પાવન પ્રસંગે Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે તારીખ ૨૫/૮/૨૦૨૩,શુક્રવારના રોજ N.S.S./N.C.C/રેડ ક્રોસ યુથ ક્લબ વિભાગ દ્વારા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એન.એસ.એસ./એન.સી.સી/રેડ ક્રોસ વિભાગના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ, મેદાન, Continue Reading
અમરેલી
કાળચક્રનો માર ખાઈને તોકતે વાવાઝોડામાં સાવરકુંડલા એસ. ટી ડેપોના પ્રવેશ દ્વાર પર આવેલું નામનિર્દેશનવાળું બોર્ડ ધ્વસ્ત થયેલું હાલમાં એસ. ટી. દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલે છે. તો સાથે સાથે આ નામનિર્દેશનવાળું બોર્ડ પણ ફરી પ્રવેશદ્વાર પર લગાડવામાં આવે તો અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને શહેરીજનોને અહીં સાવરકુંડલા એસ. ટી. ડેપો આવેલો છે તેનો અહેસાસ થાય.. […]Continue Reading
અમરેલી
ચંદ્રયાન સફળ ઉતરાણની ખુશી વ્યક્ત  કરતા કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી શાખા”ચાંદામામાનુ આવ્યુ કહેણ, રાખડીબાંધો ધરતી બહેન”.      વિશ્વમા ભારતનુ ગૌરવ વધારનાર ઈસરોના સહુ વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપી ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશી વ્યક્ત કરવા ફટાકડા ફોડી મીઠાઈ વહેચી, સૂત્રોચ્ચાર કરી આનંદ  વ્યક્ત કર્યો. આ પ્રસંગે સંયોજકશ્રી કનુભાઈ કરકર, Continue Reading