Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલાની નવરાત્રી છેલ્લા ૭૫  વર્ષથી વિશિષ્ટ રહી છે અને લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે આજે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિર હોલની અંદર પૂ.હીરાગીરી માતાજી(ગુપ્ત ખોડિયાર મંદિર) અને આર. એસ.એસ. જિલ્લા સંયોજિકા સ્મિતાબેન  નીંબાર્કના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી અને શસ્ત્ર પૂજા કરીને કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો જેમાં, માતૃશક્તિ દુર્ગાવાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય સહારા ટીવી ન્યૂઝના ગુજરાતના ઇન્ચાર્જ બ્યુરો-ચીફ હરેશ ટાંકના પીતાજી સ્વ. ભીખાભાઇ જીવરાજભાઇ ટાંકને સોશિઅલ મીડિયા, ટેલિફોનિક અને રૂબરૂ શ્રધાંજલિ આપતા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા તેમજ રાજકીય મહાનુભાવો, ફિલ્મ અને ટીવી જગત ના નામી કલાકારોએ શ્રધાંજલિ આપી હતી. જેમાં મીડિયા જગતના રાષ્ટ્રીય સહારા ટીવીના નેશનલ ન્યુઝ ગ્રુપ એડિટર રમેશ અવસ્થીજી અને ઝી ન્યૂઝ ગુજરાતી Continue Reading
અમરેલી
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફ્ળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા મેઈન બઝાર થી જલારામ મંદિર તરફ જતાં નાવલી નદીના પુલ પર તંત્ર દ્વારા રેલિંગ ફીટ કરવામાં આવી.  સાથે સાથે આ પુલ પર ઈલેકટ્રીક પોલ ઉભા કરી જાહેર લાઈટની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.હવે લોકોને પણ સાવરકુંડલાના વિકાસ સંદર્ભે થોડી આશા બંધાયેલી જોવા મળે છે. હા, જ્યારે લોકપ્રશ્રનોને વાચા આપતા હોઈએ અને શહેરમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ નવરાત્રિના નવલાં નોરતાંના પ્રારંભ કાળે માતાજીની આરાધના અર્થે પૂજા સામગ્રીનું વેચાણ પૂરજોશમાં.. માઈ ભક્તો હોંશે હોંશે શ્રધ્ધા અને આસ્થાભેર નવલાં નોરતાંના પાવન પર્વ પર માતાજીના પૂજન અર્ચન કાજે  જરૂરી પૂજા સામગ્રીઓ ખરીદવા માટે અહીની મેઈન બજારની દુકાનોમાં ભારે ધસારો જોવા મળ્યો…  આજથી શરૂ થતાં નવલાં નોરતાના પ્રારંભ કાળે જ આજ સવારથી જ Continue Reading
અમરેલી
શિશુવિહાર પ્રાંગણમાં ભાદરવી અમાસ પ્રસંગે ૨૦૦ બાળકોને ભોજન તથા શૈક્ષણિક સાધન સહાય કાર્યક્રમ યોજાયો….સ્વાતંત્ર્ય સેનાની અને બાળ કેળવણીકાર શ્રી પ્રેમશંકર ભાઈ ભટ્ટ ની સ્મૃતિ માં સતત ૧૩ માં વર્ષે ભાવનગર શહેરની ૩૧૪ આંગણવાડી પૈકી ૨૦૦ આંગણવાડીના બાળકોને શિશુવિહાર પરિસરમાં તા.૧૪ ઑક્ટોબર ના રોજ પ્રથમ સત્રના સમાપને સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર શ્રી Continue Reading
અમરેલી
શક્તિ આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે તારીખ ૧૫/૧૦/૨૦૨૩, રવિવારે  સાંજે  ૪ થી ૬ કલાકે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે   વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગા વાહિની તથા માતૃશક્તિ સાવરકુંડલા દ્વારા દુર્ગા પૂજન , શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં નાની બાલિકા ઓ ને નવદુર્ગા ની વેશભૂષા ધારણ કરાવી […]Continue Reading
અમરેલી
દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માગદશન હેઠળ સમગ્ર દેશમા મેરી માટી, મેરા દેશ અભિયાન અતગત અમત કળશ યાત્રા ચાલી રહી છે, ત્યારે અમરેલી સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના જેસર, દેપલા, પા, ઝડકલા, જુની કાત્રોડી અને નવી કાત્રોડી ગામે તા. ૧૪/૧૦/૨૦૨૩ ના રોજ ઉપસ્થિત રહી ગામ લોકો પાસેથી કળશમા માટી એકઠી કરી […]Continue Reading
અમરેલી
બસ હવે નવલાં નોરતાંના પગરવ સંભળાય જવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાવરકુંડલા શહેરમાં અનેક સ્થળોએ નવરાત્રિ જેની પહેચાન છે એ માટીના ગરબાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. આમ તો બસ હવે આવતીકાલે જ  નવરાત્રિના પાવન પર્વના સાંયમ કાળે માઁ ની આરાધના પૂજા, આરતી સાથે ગરબામાં માટીના કોડિયાંમાં ઘી પૂરી દીપ પ્રગટાવીને માઁ ની […]Continue Reading