અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્રારા સાવરકુંડલા કાઠી વિધાથીઁ ભવન ખાતે બક્ષીપંચ અધિવેશનનું આયોજન જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા અને ઓબીસી મહાસભાના હોદેદારોએ કર્યુ હતુ.આ સમારોહ અખિલ ભારતીય ઓબીસી મહાસભાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના પ્રમુખ સ્થાને રહ્યા હતા અને ખાસ આમંત્રિત પ.પુ.ભક્તિરામબાપુ માનવ મંદિર આશ્રમ,નારણભાઈ મકવાણા અમરેલી હાજર રહયા હતા.આ તકે પ્રમુખ Continue Reading













Recent Comments