Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર ૧ ની ઝળહળી સિધ્ધિ. શાળાના વિદ્યાર્થીઓ  અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓને  અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું પ્રદર્શન એટલે વિજ્ઞાન મેળો. જેના અનુસંધાને તારીખ ૧૨-૯-૨૦૨૩ ના રોજ સીઆરસી એક સાવરકુંડલાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેના અંતર્ગત સીઆરસી એકની […]Continue Reading
અમરેલી
આવી અલભ્ય પળો તો જીવનમાં જવલ્લે જ જોવા મળે. જેને સાંભળવા લાખોની મેદની હકડેઠઠ જામતી હોય. જેના દર્શનની એક ઝલક જોવા માટે પણ લોકો તલસી રહ્યા હોય એવાં આંતરરાષ્ટ્રીય પ્રખર રામાયણી કથાકાર પૂ. મોરારી બાપુ આજરોજ સાવરકુંડલા શહેરનાં રેલવે સ્ટેશન પર અચાનક  એક આમ મુસાફરોની માફક રેલવે સ્ટેશને પધારેલ. લગભગ આજે બપોરના ૧૨-૩૦ થી ૧૩-૪૫ […]Continue Reading
અમરેલી
આજ રોજ ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા ખાતે વિશાળ અન્નક્ષેત્ર ભોજનાલય નો શુભારંભ શ્રી મૂકતાનંદ બાપુ તથા સંતો મહંતો તથા સ્થાનિક આગેવાનો સમાજ શ્રેષ્ઠી ઓ ની હાજરી માં થયેલઆ અન્નક્ષેત્ર દૈનિક શરૂ રહેશે જેમાં આવનારા યાત્રિકો વટેમાર્ગુ તથા જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે સાથે અહી થી ઉનાં ની સરકારી હોસ્પિટલ માં દર્દી ને ટિફિન સેવા પણ […]Continue Reading
અમરેલી
બગસરા ખાતે ખીજડિયા ગામના ૨૩ વર્ષીય યુવાન દીપક રમેશભાઈ મેડાને થોડા સમય પહેલા પતરાની પ્લેટ વાગી ગયેલ હતી. પરંતુ તેમણે ધનુરનું ઇન્જેક્શન લીધેલ ન હોવાથી તેમને અચાનક આંચકી આવવા લાગી હતી અને શરીર લાકડા જેમ કડક થઈ જવું અને શ્વાસમાં તકલીફ થવી જેવી સમસ્યા થતા ખુબજ ગંભીર પરીસ્થિતિમાં તેમને તા.૧૭/૦૮/૨૦૨૩ ના રોજ શાંતાબા  જનરલ હોસ્પિટલ […]Continue Reading
અમરેલી
આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. આ પ્રવેશદ્વારના દાતા શ્રી તુલસીભાઈ ખોડાભાઈ Continue Reading
અમરેલી
જયભારત સાથ ઉ૫૨ોકત વિષય અન્વયે જણાવવાનું કે, અમરેલી શહેરમાં વોર્ડ નં.૯ માં ગાયકવાડ સ૨કા૨ના સમયથી આવેલ “હ૨ીઆલાનું નાળા” તરીકે ઓળખાતુ નાળુ હાલમાં ખુબ જ જર્જરીત હાલતમાં છે અને અમરેલી શહે૨ના તમામ વિસ્તા૨ની જે ભુગર્ભ ગટર આવેલ છે તે ગંદાપાણીનો નિકાલ આ નાળા મા૨ફતે થતુ હોય, આ નાળાની હાલત અતિ ગંભીર હોય, ગમે ત્યારે આ નાળુ […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લાની કોલેજોમાં આજે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવનારા યુનિવર્સીટી કોમન એકટનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. સૂચિત એકટમા અધ્યાપકો અને વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધની જોગવાઈઓ હોવાથી આ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, બાબરા, લીલીયા, જાફરાબાદ વગેરેની કોલેજોમાં આજે અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી અધ્યાપન કાર્ય કરાવ્યું હતું તેમ Continue Reading
અમરેલી
ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં દર્દીના૨ાયણની નિઃશુલ્ક આરોગ્યસેવાર્થે ગૌશાળા પરિસરમાં આધુનિક સુવિધાયુકત નિર્માણાધીન નવા મેડીકલ સ્ટોર, સીટી સ્કેન, MRI તથા અન્ય વિભાગો માટે બિલ્ડીંગનું નિર્માણ થવાનું છે તેના “ભુમિપુજન વિધી કાર્યક્રમ” બિલ્ડીંગ માટે રૂા.૫૧,૧૧,૧૧૧/- અંકે રૂપિયા એકાવન લાખ અગીયા૨ હજાર એકસો અગીયાર પુરા નાં પ્રથમ દાતા Continue Reading
અમરેલી
રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા બાંધકામ શ્રમિક ભાઇ-બહેનોને વિવિધ યોજનાઓ થકી મદદરૂપ બની રહી છે. રાજ્યનાં શ્રમિકોને અનેક મદદરૂપ યોજનાઓ રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેથી રાજ્યનાં દરેક શ્રમિક વર્ગ પણ પાયાની અને જરૂરી તમામ સુવિધાઓ મેળવતા થયા છે. મેડીકલ હેલ્થ યુનિટ (ધન્વન્તરી આરોગ્ય […]Continue Reading
અમરેલી
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર એટલે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. આમ ગણીએ તો સમગ્ર શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને ભજવાનો શ્રેષ્ઠ મહિનો ગણાય. એમાં પણ સોમવાર અને એ પણ આ માસનો છેલ્લો સોમવાર એટલે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે આજ સવારથી જ શહેરના તમામ શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. પોતાની શ્રધ્ધા […]Continue Reading