Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગત બે-ત્રણ દિવસો પહેલાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા રતનપુર ગામ નજીક એક  જીપને ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો જેમાં મળતી માહિતી અનુસાર રાજસ્થાનના આઠ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલા લોકોને આ અકસ્માત નડયો હતો. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ […]Continue Reading
અમરેલી
આગામી તારીખ 28 , ઓક્ટોબર શનિવાર શરદપૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શાસ્ત્રોકત નિયમ મુજબ બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દર્શન વિભાગ બપોરના 3.24 કલાકથી (ગ્રહણ વેધ) થી લઈને મોડી રાત્રિના  2.22 કલાક સુધી (ગ્રહણ મોક્ષ) સુધી બંધ રહેશે. ત્યારબાદ મંદિરનો જળાભિષેક કર્યા પછી સવારના પાંચ કલાકે મંગળા આરતી થશે.પછીથી દર્શન રાબેતા મુજબ શરૂ રહેશે. જેની સૌ યાત્રાળુ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ રાસ મહોત્સવ દરમિયાન ગતરોજ પાંચમાં નોરતે રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વીરદાદાજસરાજ સેનાના ભાવભર્યા આમંત્રણને માન આપીને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા ઉપસ્થિત રહીને ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની મહત્તા અને ગરીમા દર્શાવતાં શિક્ષક દિન નિમિત્તે સ્યંમ શિક્ષકની ફરજ બજાવતા જોવા મળેલ. ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતી જૈનીબેન જતીનભાઈ બનજારાએ પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી જૈનીબેન એક શિક્ષકને છાજે તેવી રીતે Continue Reading
અમરેલી
નવરાત્રી મહોત્સવમાં આદ્યશકિતની આરાધના વિવિધ સ્વરૂપે થતી હોય છે અને આ પર્વમાં માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ હોય છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ જ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો ઉપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીના આશિર્વાદ સૌને મળી શકે એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીના માળા બનાવી ખુદ ચકલી માતાજીને […]Continue Reading
અમરેલી
એક શિકારી ની પૂછપરછ ના આધારે કાર્યવાહી કરતા અન્ય ત્રણ શખ્સો ઝડપાયા…ત્રણ દિવસ પહેલા નાયલોનની જાળી માં કાળિયારને ફસાવીને કુહાડીના કામ મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું…નાયબ વન સંરક્ષક, ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી  રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક, ગીર (પૂર્વ) વન વિભાગ,ધારી  એસ.આર.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેન્જમાં પરીક્ષેત્ર વન અધિકારી એમ.આર.ઓડેદરા Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં નવરાત્રી પર્વ અન્વયે સાંસ્કૃતિક ગરબા આયોજન કરવામાં આવેલ. શાળા ના તમામ બાળકો ને નાસ્તા ની વ્યવસ્થા શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી ડી. પી. જાની સાહેબ તરફથી કરવામાં આવેલ હતીContinue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિ પર્વ નવરાત્રી માં આકર્ષણ સાથે ભારે જન મેદની ધરાવતા ગરબી મંડળ સીતારામનગર શિવશક્તિ ૩૨ વર્ષ પૂર્વે માલધારી યુવાન બોધાભાઈ મેર દ્વારા નાની બાળા અને અને બાળકો ને તાલીમ આપી શરૂ કરેલ બોધા મંડળ નામ થી પ્રસિદ્ધ બનેલ શિવશક્તિ ગરબી મંડળ ખાતે મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે સમલૈંગિક લગ્ન અને દત્તકને કાયદાકીય માન્યતા નહીં આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. VHPના અમરેલી જિલ્લા  પ્રમુખ અને વકીલ શ્રીઈતેશ કુમારે  મહેતા એઆજે કહ્યું છે કે,અમને સંતોષ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી અનુયાયીઓ સહિત તમામ સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે કે બે સમલૈંગિકો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી સંપૂર્ણ નિર્દોષ મનોરંજન પીરસતા યુવાનો દ્વારા આબેહૂબ વેશભૂષા સાથે ઐતિહાસિક ઘટના આધારિત અનેકો મહા પુરુષો રાજા મહારાજ શૂરવીરો વિરપુત્ર વિરાંગના ભગતો સંતો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી માં નવરાત્રી દરમ્યાન અકડેઠઠ જન મેદની ઉપસ્થિત રહે છે બાળકો […]Continue Reading