Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ” હાથ સે હાથ જોડો” અભિયાન ના અમરેલી જિલ્લા ના કનવિનર તરીકે અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પોંકિયા ની વરણી થતા સન્માન સમારોહ નું આયોજન કરેલ હતું.તાલુકા ના સંગઠન માં યશસ્વી કામગીરી કરનાર શ્રી વિપુલભાઈ પોંકીયા ની “હાથ સે હાથ જોડો”અભિયાન […]Continue Reading
અમરેલી
રૂા.૫૬ કરોડની માતબર રકમ મંજુર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ખુબ ખુબ આભાર માનતા ધારાસભ્ય કસવાલાસાવરકુંડલા તેમજ આજુબાજુના તાલુકાની જનતા માટે ભાવનગર જવામાં ખુબજ સરળતા થશે. સાવરકુંડલા – રંઘોળા રોડ સાત  મીટર પહોળો તેમજ લીમડા – સાવરકુંડલા ૫૬ કિ.મી લાંબો થશે.સાવરકુંડલા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી ધરાવતા “નામનો નહી પણ કામનો માણસ” ઍવા Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ”નામનો નહી પણ કામનો માણસ” એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલા તથા જીલ્લાના ૧૦૮ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે શેત્રુંજી નદીના પુલ કાંઠે રૂા.૫૬ કરોડના માતબર રકમથી મંજુર થયેલ સાવરકુંડલા – રંઘોળા રોડનું ખાતમુહર્ત કર્યુ હતુ. લીમડાથી સાવરકુંડલાને જોડતા 56 કિલોમીટર લાંબા અને Continue Reading
અમરેલી
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તથા ગુજરાત સરકાર ગ્રાહક બાબતો વિભાગ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ચાલતી કન્ઝ્યુમર ક્લબોને સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાનેથી સરકારશ્રી તરફથી ફાળવાયેલી ગ્રાન્ટના ચેકનું વિતરણનું આવતીકાલે સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા અધ્યાપન Continue Reading
અમરેલી
આપ સુવિદિત છો કે, “ સ્વચ્છતા હી સેવા ” માસની ઉજવણી માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસે દેશના બધા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “ ૧ તારીખ, ૧ કલાક ” સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું ૧ આયોજન થનાર છે. જે અન્વયે સ્વચ્છતા હી સેવા – ૨૦૨૩ ના ભાગ […]Continue Reading
અમરેલી
અમરેલીના સપુત વિર શહિદ મનિષભાઈ ગુણવંતભાઈ મહેતા ભારતીય આર્મીમા ૧૪ વર્ષથી ફરજ બજાવતા હતા તેનુ રાજસ્થાન પોખરણ ખાતે યુધ્ધ અભ્યાસ અર્થે તેમના હેડક્વાર્ટર આસામથી તેમની યુનિટ સાથે રેલ્વે દ્વારા જઈ રહ્યા હતા ત્યારે તા ૧૯-૦૧-૨૦૨૩ ના રોજ ન્યુ જલપાઈ ગુડી રેલ્વે સ્ટેશન પર તેમની ફરજ દરમિયાન શહિદ થયેલ હતા તેમના પાર્થિવ દેહ ને અમરેલી તેમના […]Continue Reading
અમરેલી
ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ને ત્યાં ધરે જ ડીલેવરી થઈ જતા માત્ર 960 ગ્રામ વજન ધરાવતા બાળક નો જન્મ થયો હતો. પરંતુ વજન ઓછુ અને યોગ્ય સારવાર ના અભાવે જન્મ બાદ બાળકની તબિયત બગડી હતી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને હદયના ધબકારા ધીમા પડતા બાળકને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક શાંતાબા જનરલ […]Continue Reading
અમરેલી
અમરેલી ના ચીતલ માં ૯૭ મોં નેત્ર  નિદાન કેમ્પ અને પદાધિકારીઓ નું  સન્માન સમારોહચિતલ  સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે ૯૭ મો નેત્ર યજ્ઞ અને પદાધિકરીઓની નો સન્માન સમારોહ યોજાયો  સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના  તબીબી સહયોગથી ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર ખાતે અમરેલી નગરપાલિકા ના પૂર્વ  ઉપપ્રમુખ  રમાબેન મહેતાના અધ્યક્ષ સ્થાને ૯૭  […]Continue Reading
અમરેલી
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેકડેમનું ખાતમુહૂર્તસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વચ્ચે બંને ગેટથી આવતા રસ્તાના સર્કલથી મુંજકા વાળા રોડની ડાબી બાજુ  ચેકડેમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. તે ચેકડેમને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦% લોકભાગીદારીથી સાફ-સફાઇ અને ઊંડો કરી વધારેમાં વધારે પાણી સંગહ કરવામાં આવશે. તેની સાથે સાથે આ Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં છભાડીયા ના હર્ષદભાઈ કુરજીભાઈ ઢોલા ના આર્થિક સહયોગ થી નેત્રયજ્ઞ ના દર્દી નારાયણો ને અલ્પહાર ની સેવા અપાઈ હતી આંખ ને લગતા તમામ રોગ ની […]Continue Reading