Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની તપઃસ્થલી એવા સાવરકુંડલા આશ્રમનાં પવિત્ર એવા દિવ્ય પટાંગણમાં એવં શ્રી આનંદેશ્વર મહાદેવનાં પાવન સાન્નિધ્યમાં તા. ૧૩-૦૯-૨૦૨૩ ને બુધવારનાં રોજ રાત્રે ૮:૩૦ થી લઇ સવારે ૬ઃ૩૦ દરમિયાન પૂજ્યપાદ સદગુરુ દેવનાં ચરણોપાસક કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા શ્રાવણમાસની મહાશિવરાત્રિની ચાર પ્રહરની શ્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ સાંજે સાડા ચાર આસપાસ વરસાદનું ઝાપટું વરસતાં  રસ્તા ભીના થતાં જોવા મળ્યાં આમ તો આજે અમાવસ્યા અને એમાં પણ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથે  કૃપા કરીને મેઘરાજાને વરસવાનો આદેશ આપ્યો હોય તેમ ધીમી ધારે ઝરમર ઝરમર વરસવાનો  પ્રારંભ થયો . લગભગ પોણી કલાક વરસ્યો. છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો ઊંચે ચડતાં લોકો […]Continue Reading
અમરેલી
૧૪ સપ્ટેમ્બર એટલે સમગ્ર દેશમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલી શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ દિવસની  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ હિન્દી સાહિત્યમાંથી હિન્દીની વિવિધ કવિતાઓનું પઠન કર્યું હતું હિન્દીના સંવાદો સાથે સાથે પ્રવચન, વાર્તાઓ તેમજ હિન્દી નાટક રજૂ કરેલ.સમગ્ર કાર્યક્રમનું Continue Reading
અમરેલી
એક સમયે ૨૦૦ રૂપયે વેચાતાં ટમેટા હાંડહાંડ થયા સાવરકુંડલાની શાકમાર્કેટમાં આજે છુટક  ૨૦ રૂપિયે કિલો વેચાણ થતાં જોવા મળ્યાં. હવે પ્રશ્ન એ થાય છે કે ખરેખર ટમેટાના વાસ્તવિક ભાવ જો એક દશાંશ જેટલાં હોય તો લોકોને પણ ૨૦૦ રૂપિયે વેચાયેલ ટમેટાના ભાવ ખટકે તો ખરાં..!! માંગ અને પુરવઠાની આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે સરકારે જ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં આજરોજ હેલ્થ ઓફિસર ઋત્વિક સાહેબ અને ગૌસ્વામી મેડમ દ્વારા દરેક કન્યાઓને હિમોગ્લોબિન અને ફોલિક એસિડની ગોળી દર ગુરુવારે એક લેવાની તે આપેલ હતી અને બાળકોમાં વિશ્વાસ બેસે  તે માટે આચાર્યશ્રી ભારતીબેન તેમજ શિક્ષક શ્રી ગીતાબેન દ્વારા આ ગોળી લેવામાં આવેલ અને બાળકોને […]Continue Reading
અમરેલી
આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસ. આજરોજ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી જ પિતૃતર્પણ અર્થે પીપળે પૂજન અર્ચન,દીપ – ધૂપ અને જળ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ આ પિતૃતર્પણનો ઉલ્લેખ હોય ઘણા લોકો તો જુનાગઢ દામોદર કુંડ તથા પ્રાંચી ખાતે પણ પિતૃતર્પણ અર્થે પૂજન અર્ચન કરવા જાય છે. આમ તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પાલીકાનાં સભાખંડમાં ચૂંટાયેલાં સભ્યોની એક બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે મેહુલ ત્રિવેદી અને ઉપપ્રમુખ તરીકે પ્રતિક નાકરાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે કારોબારી સમિતીનાં ચેરમેન પદે અશોકભાઇ ચૌહાણ, શાસક પક્ષના નેતા પદે જનકબેન આલ, દંડક પદે અજયભાઈ ખુમાણની વરણી કરવામાં આવી છે. નો […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રિયતા અને દેશભક્તિ માટે સુપ્રસિધ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા. ૧૪ સપ્ટેમ્બર નાં રોજ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.           ભાષાએ રાષ્ટ્રીય એકતાનું મહત્વનું પરિબળ છે. રોજિંદા જીવનમાં હિન્દીનો ઉપયોગ અને આદર વધે તે હેતુથી શાળાના પ્રાથના સભામાં હિન્દી વિષે બાળકોને વક્તવ્યો આપવા કહેવાયું હતું. અને બાળકોએ ખુબ જ સરસ Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતેના મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલક, રસોઇયા, મદદનીશ સહિતની ખાલી જગ્યાઓ પર નિમણુક માટે અમરેલી તાલુકા મામલતદારશ્રી દ્વારા નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.             સંચાલક તરવડા (ધો.૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધો.૭ પાસ સ્થાનિક વ્યક્તિ), રસોઇયા Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ (બુધવાર) અમરેલી જિલ્લા કલેકટરશ્રીના તાબા તળેની મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર સહિતની મહેસૂલી કચેરીઓમાં કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર સેવાઓ માટે મીડીયેટ રિક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ. રાજકોટને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. આ વર્કઓર્ડર સ્વીકાર્યા બાદ મીડીયેટ રિક્રુટ મેનેજમેન્ટ પ્રા.લિ. રાજકોટ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓપરેટર સેવાઓ Continue Reading