Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સુરત.વરાછા યોગી ચોક સાવલિયા સર્કલ કોમ્યુનિટી હોલ ખાતે વિચારો ની યુનિવર્સિટી ગણાતા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતી માં માનવ સેવા એજ પ્રભુ સેવા ના મહામંત્ર સાથે યોજાયો મહા રકતદાન કેમ્પ યોજાયો તા.૨૨/૧૦/૨૩ ને રવિવાર માં રોજ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી તેમજ યંગ ફેડરેશન ગ્રુપ નાં પ્રમુખશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતી માં મહા રકતદાન કેમ્પ […]Continue Reading
અમરેલી
માનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે. વિચારની સ્વતંત્રતા ગુમાવવી એટલે આપણું આત્મગૌરવ ખોવું. અભિવ્યક્તિ નો અધિકાર આપણો નાભિશ્વાસ છેમાનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ Continue Reading
અમરેલી
સુરત  મૂળ સૌરાષ્ટ્ર ના લાઠી ના વાવડીયા પરિવાર નું સુરત ખાતે પ્રેરણાત્મક સંકલ્પ કર્યો પત્નિ ને શ્રધાંજલિ અર્પણ વેળાએ વયો વૃદ્ધ લાલજીદાદા ના અનોખા  દેહદાન ના સંકલ્પ નું માનભેર સન્માન..દેહદાન નેત્રદાન અંગદાનના સંકલ્પી વડીલ દાદા શ્રી લાલજીભાઈ ભુરાભાઈ વાવડીયાની ઈચ્છા થી પુત્રોએ દાદાનું જીવતા જગતીયું  કરવાનો મહોત્સવ યોજયો.. આજે સ્વ. સમજુબેન લાલજીભાઇ વાવડીયા ની શ્રધ્ધાંજલિ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ખેડૂતો ની ખાનગી માલિકી ની જમીનો માં વીજ ટાવર ઉભા કરવા કંપની તરફ થી વિવિધ વીજ અધિનિયમ ની જોગવાઈ ઓના ભય દર્શાવી કોઈ જાત ની કોઈપણ ની મંજુરી કે સંમતિ વગર વીજ લાઈન નાખવા વીજ કંપની નો હઠાગ્રહ કેમ?  બિન સંપાદિત ખાનગી માલિકી ની જમીન માં જેટકો દ્વારા દામનગર શહેર માંથી પસાર […]Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લાના Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આંગણવાડી કેન્દ્ર ૯૯ અને ૧૦૦ ના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા શક્તિ પર્વ નવરાત્રી ની ઉજવણી કરાય નાના ભૂલકા ઓને ટ્રેડિશનલ ડ્રેસ ની વેશભૂષા થી તૈયાર કરી દામનગર પુરબીયા શેરી ગરબી મંડળ ખાતે માતાજી ના દર્શન કરાવ્યા હતા દામનાગર આંગણવાડી દ્વારા નાના બાળકો ને ગરબા નું કોડ ૯૯  અને ૧૦૦ દ્વારા આયોજન કરેલ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સી.પી.આર. તાલીમ અપાઈનિષ્ણાત તબીબો દ્વારા ૭૦૦૦  કરતા વધારે ખેલૈયાઓને હ્યદય રોગના હુમલાના જોખમ અને સી.પી.આરનું નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું.અમરેલી : અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ માં માતાજીની આરાધના સાથે જન સલામતી અને સ્વાસ્થ્ય, સ્વચ્છતા સહિતના સામાજિક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ Continue Reading
અમરેલી
ગંગાના કિનારે હરિદ્વારમાં આગામી સપ્તાહે શ્રી ભાણદેવજીના વ્યાસાસને ભાગવત સપ્તાહઈશ્વરિયા રવિવાર તા.૨૨-૧૦-૨૦૨૩ગંગાના કિનારે તીર્થ સ્થાન હરિદ્વારમાં આગામી સપ્તાહે શ્રી ભાણદેવજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન થયું છે.આગામી સપ્તાહે ગંગાના કિનારે તીર્થ સ્થાન હરિદ્વારમાં હરીપુરકલા વિસ્તારમાં શ્રી ઉમાધામ આશ્રમ ખાતે શ્રી સરસ્વતી નિકેતન આશ્રમના શ્રી ભાણદેવજીના વ્યાસાસને Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલ.. મેહૂલભાઈ પોતે ખૂબ જ ધાર્મિક સંસ્કારોવાળા અને ગૌપ્રેમી હોય અહીં સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ ખાતે આવેલ લૂલી લંગડી બિમાર ગાયોની સારવાર અને સંભાળ લેતી શ્રી કૃષ્ણ ગૌશાળાની ગાયો માટે બે ગુણી કપાસીયા ખોળનું દાન કરેલ છે. ખાસ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ […]Continue Reading
અમરેલી
વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બાળકોમાં સામાન્ય જ્ઞાન, બુદ્ધિચાતુર્ય, ગણિત , કમ્પ્યુટર તથા ભાષાના જ્ઞાનમાં સમૃદ્ધિ આવે અને બાળકને ભવિષ્યમાં આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બાળક અત્યારથી જ તૈયાર થાય તેવા ઉમદા હેતુ સાથે છેલ્લા 45 વર્ષથી સતત રાજ્ય કક્ષાની GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણા છેલ્લા […]Continue Reading