Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર સમગ્ર ભારત દેશમાં પહેલી ઓક્ટોબર સવારે ૧૦:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી શ્રમદાન આપવાનું આહવાન કરેલ. જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા તે મંત્રને સાર્થક કરવા સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સમસ્ત ગ્રામ સમાજ દ્વારા એક કલાક શ્રમદાન આપીને […]Continue Reading
અમરેલી
જગદીશ ત્રિવેદીના જીવન અને સાહિત્યમાં સામાજિક નિસ્બત ઉપર પીએચ.ડી. થયા.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ભાવિષા પોપટને ડોકટરેટની ઉપાધિ આપીજાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના જીવનમાં અને સાહિત્યમાં સામાજીક નિસ્બત ઉપર ગિરગઢડા લોહાણા મહાજનના ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ રાવજીભાઇ પોપટ ની પુત્રી અને એડવોકેટ ચિરાગ ઉનડકટ ના પત્ની ભાવિષાબહેન પોપટે ભક્તકવિ નરસિંહ Continue Reading
અમરેલી
 સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે લોકશાળા ખડસલીના તેમજ પશુપાલન પોલિટેકનિક ખડસલીના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ ગામના ગ્રામજનો દ્વારા ખડસલી ગામના તમામ શેરી મોહલ્લાની સફાઈ તેમજ બજારમાં પડેલ પ્લાસ્ટિક સળગાવી વરસાદી માહોલના લીધે પડેલ ખાડા વિદ્યાર્થીઓ દ્વારા તેમજ સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આંગણવાડીના કાર્યકર લોકશાળા ખડસલીના સંચાલક Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ચાલતા એન.એસ.એસ.યુનિટો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પૂર્વ દિવસે  ” સ્વચ્છતા હી સેવા ” અંતર્ગત એક કલાક શ્રમ દાન કરી એન.એસ.એસ.ના સ્વયં સેવક ભાઈ – બહેનોએ કોલેજ કેમ્પસની સફાઈ કરી કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત કર્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. સ્વચ્છતા Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેર ખાતે અમરેલી જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમા સંપર્ક અભિયાન કરી પ્રબુદ્ધ નાગરિકોનું પંચતિર્થ  પત્રિકા અને ફોટો આપી  સન્માન કરવામા આવેલ.. આ તકે હિરેનભાઇ હિરપરા મહામંત્રી પ્રદેશ ભાજપ કિસાન મોરચા,કેશુભાઇ વાઘેલા પ્રમુખ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચો, અરવિંદભાઈ મેવાડા- સદસ્ય પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો પ્રભારી ગીરસોમનાથ, Continue Reading
અમરેલી
રાત્રિના ઘોર અંધકારમાં રસ્તા પરની રખડતી ગાયોને રેડિયમ બેલ્ટ બાંધી વાહન ચાલકોના અકસ્માતનો ભોગ બનતાં અટકાવી શકાય તેવી  સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ આ સેવાકીય કાર્યને બિરદાવતાં જોવા મળેલ. આમ તો સાંપ્રત સમય એવંમ ડીઝીટલ યુગમાં માનવીય જીવન તો યંત્રવત્ થતું જોવા મળે છે. એમાં પણ જો કોઈ ગાય જેવા નિર્દોષ પ્રાણીઓ વિશે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર પરિસર માં તપોમૂર્તિ હઠયોગિ ખડેશ્વરી ઘનશ્યામગિરી મહંત શ્રી લટુરિયા હનુમાનજી થી પધાર્યા  મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિર પરિવાર દ્વારા ૩૫ વર્ષ થી અવિરત શનિવારે રાત્રી એ યોજાતી હનુમાન ચાલીશા માં રોકડીયા હનુમાનજી મંદિર પરિસર માં ચાલીશા પઠન માં લટુરિયા  હનુમાનજી મંદિરે તપોમૂર્તિ […]Continue Reading
અમરેલી
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ ખરીદી માટે ડાંગર કોમનનો રૂ. ૨૧૮૩, ડાંગર (ગ્રેડ-એ)નો રૂ. ૨૨૦૩, મકાઈનો રૂ. ૨૦૯૦, બાજરીનો રૂ. ૨૫૦૦, જુવાર (હાઇબ્રીડ)નો રૂ. Continue Reading
અમરેલી
ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪માં ,  મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદીની માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.  સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૬૩૭૭, મગ માટે રૂ. ૮૫૫૮, અડદ માટે રૂ. ૬૯૫૦,અને સોયાબીન માટે રૂ. ૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં ખરીફ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યુ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખેડૂતોને વર્તમાન ઋતુમાં પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટનાં નિયંત્રણ માટે ઉપયોગી પગલાં ભરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ઉપાયો જણાવવામાં આવ્યા છે.  આ એક જાતની દેહધાર્મિક વિકૃતી છે જેમાં શરૂઆતમાં પા પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની અછત અનુભવતો હોય તેમ લાગે છે. પાન […]Continue Reading