Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
આમ ગણો તો હવે ચોમાસાની વિદાય થઈ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. સવારમાં ઠારની શરૂઆત થઈ ગઈ છે તો બપોરે સખત તાપ અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં કાળા માથાના માનવી તો ગરમીથી બચવા કોઈ ને કોઈ ઉપાય શોધી જ લે  છે. પરંતુ અન્ય જીવ સૃષ્ટિ જેવી કે ગાયો  કે અન્ય પશુઓ જે રસ્તે રઝળપાટ કરતાં […]Continue Reading
અમરેલી
આમ તો આ શ્રી  કૃષ્ણ ગૌશાળા એટલે લુલી – લંગડી, અંધ અને બિમાર ગાયો માટેનું આશ્રય સ્થાન.. આ ગૌશાળાના નિભાવ માટે દર વર્ષે ગૌશાળાના સભ્યો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિ વર્ષ કંઈક નવું સંશોધનાત્મક અને મનને શાંતિ મળે તેવા અલગ અલગ ફ્લોટ બનાવી લોકો માટે પ્રદર્શન અર્થે ખુલ્લા મૂકવામાં આવે છે. […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં  ટેલિકોમ્યુનિકેશન અંગે માહિતી અપાઈ હતી. આ અંગે માહિતી આપવા રાહુલભાઈ રાજ્યગુરુ, જયદીપભાઈ વિઠલાણી, ભાવેશભાઈ મોરડીયા અને હિરેનભાઈ ભેટરીયા ઉપસ્થિત રહયા હતા. તેમણે ટેલિફોનના શોધક ગ્રેહામ બેલથી લઈને ટેલિકોમ્યુનિકેશનમા લેન્ડ લાઇન ફોન, એસ.ટી.ડી. – પી.સી.ઓ. – આઈ.એસ.ડી. ફોન, પેઝર, કી પેડ મોબાઈલ ફોન, 2 G, 3 G, 4 Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કક્ષાએ બ્યુરો ચીફ તરીકે નિમણુંક બદલ, પોતાનાં બચપણનાં પરમ સ્નેહી, જીગરજાન દોસ્તને મુબારકબાદી આપતાં યુવા અને પીઢ મુસ્લીમ બિરાદરો.સાવરકુંડલાની કોઇપણ કોમ, જ્ઞાતિ, ધર્મનાં અતિ સાધારણ પરિવારો માટે, કોઈ સ્વાર્થ વગર, અર્ધી રાત્રે પણ કોઈની શેહ શરમ રાખ્યા વગર દોડતા, પ્રતાપભાઈ ખુમાણ ( બાપૂ સર ) ને અમરેલીથી પ્રસિદ્ધ થતું ” અમરેલી એકસપ્રેસ “, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ  દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૬/૧૦/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૨૦ માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૬૬  જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૩ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર Continue Reading
અમરેલી
ગતરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે મારી માટી મારો દેશ અભિયાન  અંતર્ગત દિલ્હી ખાતે બનનાર શહીદ સ્મારકના નિર્માણ માટે ઘરે ઘરે જઈને માટી એકત્રિત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને ઈન્ચાર્જ નિતીનભાઈ નગદીયા, વિજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયા, પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય શ્રી વિજયજી ચાવડા, બક્ષીપંચ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે રહેતા અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી તેમજ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે એગ્રી બિઝનેસ સેન્ટરના ઓનર હંમેશા ખેડૂતો માટે તત્પર રહી દવા, બિયારણ, ખાતર પોતાના ગોડાઉન ખાતેથી પુરૂ પાડતા તેમજ અમરેલી જીલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે નામના મેળવનાર સંજયભાઈ ખુમાણ મોટાઝીંઝુડાનો આવતીકાલે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં વસતા Continue Reading
અમરેલી
“માનવસેવા એજ પ્રભ સેવા”ને માનનારા શ્રી રમુદાદાનો જન્મ ઈ.સ.૧૯૩૭ માં પોષ વદ આઠમના રોજ સાવરકુંડલામાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કાનજીભાઈ માધવાણી અને માતાશ્રીનું નામ દિવાળીબેન હતું. તેમને વારસામાં માતા-પિતા પાસેથી ઉચ્ચસંસ્કારોનું સિંચન થયું હતું. તેમને બાળપણથી જ સાધુ-સંતોની સેવા કરવી ગમતી હતી. તેઓ વિદ્યાર્થીકાળ દરમ્યાન મિત્રોને લઈ ગામના તમામ દેવસ્થાનોના દર્શને Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે રહેતા અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી તેમજ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે એગ્રી બિઝનેસ સેન્ટરના ઓનર હંમેશા ખેડૂતો માટે તત્પર રહી દવા, બિયારણ, ખાતર પોતાના ગોડાઉન ખાતેથી પુરૂ પાડતા તેમજ અમરેલી જીલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે નામના મેળવનાર સંજયભાઈ ખુમાણ મોટાઝીંઝુડા નો આવતીકાલે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં વસતા Continue Reading
અમરેલી
ર થી ૮ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ધારી ગીર પૂર્વના ડી. સી. એફ રાજદિપસિંહ ઝાલા તેમજ સાવરકુંડલા નોર્મલ રેન્જ આર.એફ.ઓ પી.એન. ચાંદુ ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકાની છેવાડાની ગ્રામ્ય વિસ્તારની હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાઓમાં તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સાવરકુંડલા પે.સેન્ટર Continue Reading