રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્થાનિક પ્રવાસન સ્થળના વિકાસ હેતુથી અમરેલી જિલ્લાના જાફરબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ત્રિદિવસીય રેતી શિલ્પ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૩ રવિવારના રોજ સવારે ૧૧.૧૫ કલાકથી Continue Reading



















Recent Comments