Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી, તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શનિવાર) અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં આવતા વિવિધ તહેવારોની ઉજવણી ઉપરાંત હાલની વર્તમાન સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે તા.૧૬ થી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩  સુધી અમલી રહેશે. Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શનિવાર) સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી કાર્યક્ષેત્રના મોટરસાયકલ, મોટરકાર અને ટ્રેકટરની નવી સીરીઝ માટે ઈ-ઓક્શનઃ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તા.૨૦ થી તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. આ માટેની નવી સીરીઝ માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે નિયત પ્રક્રિયા Continue Reading
અમરેલી
 આ પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ મળે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે, નાગરિકોને ઝેરમુક્ત ખેત પેદાશો મળી રહે તે હેતુથી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવશે.             આગાામી તા.૧૭/૦૯/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી “અમૃત ખેડૂત Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે આજે બપોરે અમરેલીથી કલેકટર અજય દહીયા સાહેબ અને સાવરકુંડલા મામલતદાર ગોહિલ સાહેબ મુલાકાતે આવ્યા હતા ભક્તિરામબાપુની મનોરોગી બહેનોની સેવાની વાતો સાંભળી હતી તેમજ મનોરોગી બહેનો સાથે વાતચીત કરી હતી ભોજનાલય તેમને અપાતી દવા અને રહેવા માટેની હોસ્ટેલની મુલાકાત લીધી હતી. ભક્તિરામબાપુની સેવાથી રાજીપો વ્યક્ત કરી અભિનંદન સાથે વંદન કર્યા હતા અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કળથયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં ખડસલી ગામના આગેવાનો તેમજ આંગણવાડી કાર્યકર અને પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષક સ્ટાફ સહિત ગામના સરપંચ શિલ્પાબેન માલાણી ઉપસ્થિત રહી કળશયાત્રાનું પ્રસ્થાન કરાવેલ એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા નગરપાલિકાનો ચાર્જ સંભાળતા પહેલા નગરપાલિકા કચેરીના પ્રથમ પગથીયા પર દંડવત પ્રણામ કરી પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા બતાવીને ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા કેવા હોય તેનું  શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છેContinue Reading
અમરેલી
રાજય સરકાર તરફથી રાજુલા શહેર માટે રૂા. ૧૧.૫૦ કરોડના ખર્ચે મજુર કરવામા એસ.ટી.પી. પ્લાન્ટ પી.જી.વી.સી.એલ. ના કનેકશન અભાવે છેલ્લા ૮ માસથી ચાલુ થઈ શકેલ નથી સાસદશ્રી સમક્ષ રજુઆત થતા તેઓએ તાત્કાલીક મધ્યસ્થી કરી પાણી પુરવઠા બોર્ડ પાસે રૂા. ૧૪.૩૬ લાખનુ કવાંટેશન ભરાવી પ્રશ્નનો નિકાલ કરાવ્યો અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી રાજુલા શહેર ખાતે ઉભો […]Continue Reading
અમરેલી
  અમરેલી શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા હર હમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે.જેમાં અમરેલીમાં સૌ પ્રથમ વાર  વિદ્યાર્થીઓ માં ગણિત/વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે એ માટે કાર્યક્રમ “મૈ ભી વૈજ્ઞાનિક” કાર્યકમ લોન્ચ કરવામાં આવ્યો,પ્રથમ વખત મૈ ભી વૈજ્ઞાનિક અંતર્ગત  સૌ પ્રથમ વાર બાળકો જાતે પ્રયોગ કરી શકે એવી ગણિત/વિજ્ઞાન લેબની શરૂઆત Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતાગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- […]Continue Reading
અમરેલી
છેલ્લા ઘણા સમયથી વરસાદ ન હોવાથી સાવરકુંડલા તાલુકાના અમુક વિસ્તારોમાં મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો હોય અને ખેડૂતો બિયારણ દવા તેમજ પોતાની મહેનતનો ખર્ચ પણ ન થાય તેવી પરિસ્થિતિમાં હોય સરકાર પાસે તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી અપેક્ષા સાથે. અમુકને સિંચાઈની સગવડ ન હોય અને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો હોય. […]Continue Reading