Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
આજરોજ તારીખ ૧૮-૧૦-૨૦૨૩ ના રોજ સાવરકુંડલા તાલુકાની બ્રાન્ચ શાળા નંબર ૬ મા ધોરણ ૧ થી ૫ ના ભૂલકાઓએ ભવ્યતિ ભવ્ય નવરાત્રી ઉત્સવ ઉજવ્યો હાલ માઁના નવલા નોરતા ચાલી રહ્યા છે તે દરમિયાન સમગ્ર સાવરકુંડલા શહેરમાં નાની મોટી તેમજ શેરી ગલીઓમાં માઁના નવરાત્રા ઉજવાઈ રહ્યા છે તેવી જ રીતે આ  શાળા આ નવલાં નોરતાથી વંચિત કેવી […]Continue Reading
અમરેલી
૨૫ વર્ષના યુવાન બહેનને પેટમાં મોટી ગાંઠ માલુમ પડતા તપાસ માટે તારીખ ૭-૧૦-૨૩ ના રોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ ખાતે આવેલ ત્યારે માલુમ પડેલ કે તેમને ગર્ભાશયની બાજુમાં અંડકોષની બહુ મોટી ગાંઠ બની ગયેલ હતી જે સીટી સ્કેન કરવાથી ખબર પડી હતી કે ઉપર  લીવર સુધી પહોંચેલી છે. ગાંઠનું ત્વરિત ઓપરેશન કરવાની જરૂરિયાત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પ્રાચીન અને પરંપરાગત નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. અને આ રીતે નવરાત્રિ દરમિયાન માઁ  જગદંબાની આરાધના કરવામાં આવે છે. છેલ્લા ૭૫ વર્ષથી આ રીતે ઉજવાતી નવરાત્રિમાં છેલ્લા ૪૦ વર્ષથી માતાજીની પૂરા કદની હલનચલન વાળી યાંત્રિક મૂર્તિઓ બનાવી નવરાત્રી ઉત્સવ મનાવાય છે ત્યારે આ વિસ્તારના મૂર્તિકાર કનુભાઈ રાઠોડ ઉર્ફે ભાંગલ છેલ્લા ૪૦  વર્ષથી માતાજીની […]Continue Reading
અમરેલી
આમ તો મિત્રતા માટે કૃષ્ણ સુદામા ની વાત ખૂબ પ્રચલિત છે. તો વળી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ દોસ્તી કે શોલેમાં જય અને વીરું  જેવી અનેક યાદગાર ઘટનાઓ છે. જો કે વાસ્તવિક જીવનમાં પણ મિત્રનું એક અનોખું સ્થાન હોય છે. છતાં ઘણીવખત બરસોં પુરાના યે યારાના એક પલમેં ક્યોં તૂટા, યાર મેરે તૂં ઐસે રૂઠા જૈસે મેરા […]Continue Reading
અમરેલી
નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલનવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે […]Continue Reading
અમરેલી
રાજકોટ હિંગોળગઢ — પ્રકૃતિ શિક્ષણ નું ઉત્તમ સ્થળ આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણ  (એક વખતનું રજવાડુ)થી ફકત ૧૦ કિ.મીના અંતરે આવ્યું છે તો ઘેલા સોમનાથથી ફક્ત ૧૪  કિ.મીના અંતરે આવ્યું છે હિંગોળગઢ નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ Continue Reading
અમરેલી
ગાંધીનગર તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ (મંગળવાર)   ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની ૮૦ પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ Continue Reading
અમરેલી
પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત જિલ્લાના તમામ વિસ્તારોમાં રજીસ્ટર્ડ હોય તેવા હોસ્પિટલ, ક્લિનીક, સંસ્થાઓ માટે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. હોસ્પિટલ, ક્લિનીક, સંસ્થાઓએ ફરજિયાત સીસીટીવી કેમેરા ઓડીયો-વીડિયોનું ૩૦ દિવસ Continue Reading
અમરેલી
 જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.  જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રોડ સેફ્ટીને લગતી કામગીરી માટે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ એન્જિનિયરીંગ, એજ્યુકેશન અને Continue Reading
અમરેલી
 રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર Continue Reading