Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
૨૦૦ જેટલા હાડકાના દર્દ વાળા પીડિતોને તપાસ કરાયા. મુસ્લિમ ધર્મગુરુ દાદાબાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમી ચેરીટેબલ ટ્રસ્ટનુ સફળ આયોજન. બહોળી સંખ્યામાં દર્દીઓ એ વિના મૂલ્યે કેમ્પનો લાભ લીધો આજ રોજ સાવરકુંડલા ખાતે અમદાવાદના નિષ્ણાત ડોકટરો દ્વારા હાડકાના દર્દથી ત્રાહિમામ પોકારી ગયેલ લોકોને વિના મૂલ્યે સારવાર અને દવાઓ આપી ૨૦૦ જેટલા દર્દીઓના ચેકઅપ કરાયા હતા ખાસ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની મધ્યમાં  દરબારગઢમાં આવેલું જૂનું અને પૌરાણિક જશોનાથ મહાદેવ મંદિરે લઘુરુદ્રહોમાત્મક યજ્ઞના પાવન પ્રસંગે  સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જશોનાથ મહાદેવ મંદિરે  દર્શન કરી અભિષેક કરેલ અને આશીર્વાદ મેળવ્યા.Continue Reading
અમરેલી
તળાજા પોલીસ  આઠેક  દિવસ પહેલા ૫૦  વર્ષથી મનોરોગી મહિલાને સાવરકુંડલા માનવ મંદિરે મૂકી ગઈ હતી તેના શરીરમાં જીવાતો હતી પાંચ દિવસની માનવ મંદિરની સારવાર બાદ ગતરોજ અંતિમ શ્વાસ લીધા જેને સાવરકુંડલા જસરાજ સેનાના હિતેશ સરૈયાને જાણ કરાતાં જસરાજ સેનાના શાંતિરથમાં સાવરકુંડલા રોડના સ્મશાન ખાતે લાવવામાં આવ્યા હતા જેના  અગ્નિસંસ્કાર માનવ મંદિરના સંત ભક્તિરામબાપુ અને અમરેલી […]Continue Reading
અમરેલી
અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્રારા સાવરકુંડલા કાઠી વિધાથીઁ ભવન ખાતે બક્ષીપંચ અધિવેશનનું  આયોજન જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા અને ઓબીસી મહાસભાના હોદેદારોએ  કર્યુ હતુ.આ સમારોહ અખિલ ભારતીય ઓબીસી મહાસભાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના પ્રમુખ સ્થાને રહ્યા હતા અને ખાસ આમંત્રિત પ.પુ.ભક્તિરામબાપુ માનવ મંદિર આશ્રમ,નારણભાઈ મકવાણા અમરેલી હાજર રહયા હતા.આ તકે પ્રમુખ Continue Reading
અમરેલી
બાબરા   વિશ્વ હિન્દુ પરિષદની પંચનાથ મહાદેવ મંદિર બાબરા ના સાનિધ્યમાં બેઠક મળેલ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના આગામી શૌર્ય જાગરણ યાત્રા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ  ઈતેશભાઈ મહેતા ની વિશેષ ઉપસ્થિતિમાં બાબરા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજવામાં આવેલ આ બેઠકમાં ૨૩ સપ્ટેમ્બર ના રોજ બાબરા ખાતે શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત  નગરયાત્રા ત્રિશૂળ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રોકડીયા પરિવાર દ્વારા દર શનિવારે રાત્રી એ યોજાતી ચાલીશા પઠન માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાતા ધૂન ચાલીશા પઠન માં ખૂબ મોટી સંખ્યા માં વેપારી ઓની ઉપસ્થિતિ માં હનુમાનજી ચાલીશા યોજાય રહી છે દર શનિવારે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મહાપ્રસાદ અને અલ્પહાર ના આયોજન સાથે રોકડીયા પરિવાર દ્વારા સુંદર […]Continue Reading
અમરેલી
પાકવીમાંને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર૨૦૧૯  નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે૨૦૧૯  ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ૩૧ જુલાઈના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને ખુલાસો કરવા રજુઆત કરાઈ હતીકઈ કઈ કંપનીઓ ૨૦૧૯ નો પાકવિમો ચૂકવી રહી છે ? ક્યા કયા તાલુકામાં પાકવિમો આપવામાં આવે છે તાલુકાના નામ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વારંવાર ડહોળા પાણી ની ફરિયાદો ઉઠી રહી છે કુવા માં હોય તેવું અવેડા માં આવે ને ? કાળુભાર પાણી પુરવઠા નો ફિલ્ટર પ્લાન્ટ વર્ષો થી બંધ એક વર્ષ પહેલાં ફિલ્ટર રિપેરીગ માટે ૧૨ લાખ જેવો ખર્ચ ખાનગી એજન્સી ને અપાયો હતો પણ રિપેરીગ વગર નાણા ચૂકવી ભાગ બટાઈ કરી લેવાય ફિલ્ટર માટે […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના રેવન્યુ વિસ્તારો માં રોજડા ની રંજાડ થી ચિતા માં મુકાય રહ્યા છે ઓછા વરસાદ થી પૂરતો પાક ન મેળવી શકતા જગત તાત ની કાળી મજૂરી પછી રાત ઉજગરા નીલગાય ના મોટા ઝુંડ ખેતરો માં પડી સત્યાનાશ વાળી રહ્યા છે ત્યારે ખેડૂતો માં ભારે લાચારી વરસાદ ખેંચતા પાક નિષ્ફળ […]Continue Reading
અમરેલી
વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ.ડાંગર ની રાહબરી હેઠળ  ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર બી.કે.મોરવાડીયા, અનાર્મ હેઙ.કોન્સ તથા સ્ટાફના ઓએ ચોરી થયેલ સ્થળ નજીકના ખેતરમાં કામ કરતા ખેત મજુરો ,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોક્કસ બાતમી મેળવી, ઇલેકટ્રીક કેબલ વાયર ચોરી ના ગુનાને અંજામ આપનાર આરોપી ને ચોરીમાં ગયેલ કેબલ […]Continue Reading