Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અનેકવિધ સંસ્થાઓના માધ્યમથી જેમનો આધુનિક અમરેલીના નિર્માણમાં સિંહાળો છે તેવા સર્વ-મિત્ર અને સર્વ-સખા સમાન, પી.પી.”ના હુલામણા નામથી જાણીતા, અમરેલી માર્કેટ યાર્ડ અને અમરેલી નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાના દરમાં જન્મદિવસની અમરેલીના લોકો દ્વારા સ્વયંભૂ ભવ્ય ઉજવણી થનાર છે. તા. ૨૯ સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે ૫:૩૦ કલાકે હનુમાનપરામાં આવેલ કડવા પટેલ સમાજની Continue Reading
અમરેલી
ત્ત્યાગ અને તપસ્યાનું મૂર્ત સ્વરૂપ અખંડ માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની ૧૦૭ જન્મજયંતી નિમિત્તે હાથસણી રોડ આસોપાલવ સોસાયટી  ખાતે વોર્ડ નંબર  પાંચના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા ચંપુભાઇ ધાધલ મંત્રી સાવરકુંડલા શહેર ભાજપ, કેશવ બગડા સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા, કરશનભાઈ આલ શાસક પક્ષ Continue Reading
અમરેલી
પોતાના પરિવારના આરોગ્યની સુરક્ષા સંદર્ભે બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લેવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.સાવરકુંડલા શહેરમાં આવેલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના કાર્યાલય અટલ ધારા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહ અભિયાન અંતર્ગત લોકોના આરોગ્ય માટે અતિ ઉપયોગી આવકનો દાખલો તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું Continue Reading
અમરેલી
ડો. રોહિતકુમાર ભાલાલાએ રોગચાળા દરમિયાન MOVIYA ગુજરાત ખાતે તેમના પોતાના ગામમાં તમામ પાયાની સુવિધાઓ સાથેની એક વિશેષ કોવિડ કેર હોસ્પિટલની સ્થાપના કરી અને મોવિયા ગામના સાથી રહેવાસીઓ અને આસપાસના સમુદાયોને વિનામૂલ્યે સેવા આપી. શ્રી સુરેશભાઈએ રોગચાળા દરમિયાન અમરેલી ગુજરાતમાં સેવા આપી હતી અને સમુદાયોને મફત ઓક્સિજન કીટ, ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલમાં દાખલ કરવા અને ખોરાક-દવાનો પુરવઠો Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં  આવનાર તારીખ 28/9/2023 ના રોજ હિન્દૂ સમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ હજરત મુહંમદ પેગંબર સાહેબના જન્મ દિવસના ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં બંને સમાજની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેરમાં સુખ શાંતિ અને સલામતીના હેતુ સર અમરેલી જિલ્લા પોલીસ વડા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા મુદ્દે ગુજરાત સરકાર શ્રી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સમક્ષ રજૂઆત રેલવે ની જમણી તરફ રેલવે ની હદ માં આર સી સી રોડ બની શકે તો ડાબી તરફ એન એ કરવા નો પાલિકા તંત્ર નો કેમ આગ્રહ ? વારંવાર તાલુકા જિલ્લા સંકલન માં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આગામી તારીખ ૨૮/૯/૨૦૨૩ ના રોજ હિન્દુસમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત મુહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ આવતો હોય સાવરકુંડલા શહેર માં બંને સમાજ ની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેર માં સુખ શાંતિ અને સલામતી ના હેતુસર અમરેલી જિલ્લા પોલીસ વડા […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તાર ભીગરાડ સહિત માં તત્કાળ ઘાતરવડી ડેમ નું પાણી ઓવર હેડ પહોંચાડવા પાથરવા માં આવેલ લાઈન ક્યાં ગઈ ?લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય સહિત માં ઘાતરવડી ડેમ નું ટ્રેન મારફતે પાણી પહોંચાડવા પૂર્વ કૃષિ મંત્રી તત્કાલીન ધારાસભ્ય દ્વારા ઘાતરવડી ડેમ થી ટ્રેન મારફતે દામનગર રેલવે સ્ટેશન થી કાળુભાર પાણી પુરવઠા […]Continue Reading
અમરેલી
                     અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તાર સ્ટેશન રોડ પર આવેલ અને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલ એમ.આઈ.જી. પ્રકારના આવાસો ખૂબ જ જર્જરિત અને જોખમી બની ગયેલ. લાંબા સમયથી આ આવાસોના ધારકોની માંગણી હતી કે આ સ્કીમમાં રિડેવલોપમેન્ટમાં લઈ જઈને નવા Continue Reading
અમરેલી
દામનગર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા અને પ્રસૂતા બહેનો માટે હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. ડો. આર આર મકવાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ હતું. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે […]Continue Reading