Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વાટલીયા પ્રજાપતિ વિદ્યાર્થી ગૃહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા યોગ્ય માર્ગદર્શન આપવા હેતુથી શ્રી નંદલાલભાઈ કે પાંડવ પ્રમુખશ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક) ગત તારીખ ૨૮-૯-૨૦૨૩  ના રોજ  પધારેલા સાથે સાથે શ્રી બાઈ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા માતાજીના તિથિ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પણ પધારેલા તેમની Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગતરોજ અહીં આવેલ અધ્યાપન મંદિર ખાતે બપોરે ત્રણ વાગ્યે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તથા આ ગ્રાહક સુરક્ષા મંડળ સંચાલિત કન્ઝ્યુમર ક્લબના પ્રતિનિધિઓને સરકારના ગ્રાહક બાબતો વિભાગ દ્વારા ફાળવવા આવેલ ગ્રાન્ટના  ચેકનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ચેક વિતરણ કાર્યક્રમને Continue Reading
અમરેલી
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સામયિક શરૂ કરનાર, અર્વાચીનોમાં આદ્ય ગણાતા, તેમજ જય જય ગરવી ગુજરાતના સર્જક એવા નર્મદની જન્મ જયંતિ જનતા વિદ્યાલય, તાતણિયા દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી. આ તકે શાળા પરિવાર દ્વારા નર્મદ અંગે બાળકોને માહિતી આપવામાં આવેલી, તેમજ નર્મદ દ્વારા લખેલા ગીત ગાવાની સ્પર્ધા શાળા દ્વારા યોજવામાં આવેલી. આપણા ગુજરાતી સાહિત્ય અને તેમાંય ગુજરાતી […]Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં પરંપરા મુજબ દર માસે જે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ હોય તે માસનાં બધા વિદ્યાર્થીઓને યજ્ઞમાં બેસાડી ગાયત્રીમંત્ર દ્વારા આહુતિઓ આપી દીપ યજ્ઞનું આયોજન થાય છે.માસ સપ્ટેમ્બર-2023નાં રોજ યજ્ઞનું આયોજન થયેલ જેમાં સંસ્થાના કુલ 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો .આપ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયાએ Continue Reading
અમરેલી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરા  વિસ્તારમાં ૭૨ મહિલા મંડળો  અંતગર્ત  ૯૦૦ થી વઘારે બહેનો સાથે, વિવિધ પ્રકારની મહિલા સશક્તિકરણ ની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત દર મહિને પાંચ જરૂરીયાત મંદ બહેનો ને સીલાઈ મશીન ખરીદવા માટે સપોર્ટ આપવામાં આવે છે. ૧૧૫  જરૂરિયાત મંદ બહેનો ને સીલાઈ મશીન ખરીદી માટે સપોર્ટ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે આંતરરાષ્ટ્રીય કથાકાર અને માનવ મંદિર ના પૂજ્ય.ભક્તિબાપુના મામાના દીકરાભાઈ એવા પૂજ્ય મોરારીબાપુનું આગમન ભક્તિબાપુને મોટાભાઈ દીનુભાઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી અને પત્રકાર સૂર્યકાંત ચૌહાણ અને બળવંત મહેતા તેમજ માનવ મંદિરના સમર્પિત  ઇલાબેન ખાસ ઉપસ્થિત રહ્યા અને પૂજ્ય મોરારીબાપુ સાથે સવારનો નાસ્તો કરવાનો Continue Reading
અમરેલી
દામનગર. ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ  પ્રેરિત જીવદયા અભિયાન અંતર્ગત ભુરખિયા ગામ ની  પ્રાથમિક શાળા ખાતે પુણ્યપ્રદાન બદલ વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત  કરાયા અબોલ પશુઓની માવજત અને સારસંભાળ લેવા ના માનવીય ગુણો અભિગમ ને ઉજાગર કરવા ના શુભ હેતુ થી ગાય માતા ને દૈનિક આહાર અને પક્ષીઓ ને ચણ આપવા નું અદકેરું કાર્ય શાળા ના વિધાર્થીઓ દ્વારા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં પ.પૂ. ઉષા મૈયાના આશીર્વાદથી ચાલતું સદભાવના ગ્રુપ છેલ્લા ૨૧ વર્ષથી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. તેના લાભાર્થી ૧૫ વર્ષથી સદભાવના ગ્રુપ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. ગઈ રાત્રે *પરમ પૂજ્ય ઉષા મૈયાના તથા સાધુ સંતોના સાનિધ્યમાં દાદાને ચાલુ વરસાદે હજારો લોકો દ્વારા મહા આરતી ઉતારવામાં* આવી. મહા આરતી દરમિયાન દર્શનાર્થીઓ દ્વારા ઘરેથી આરતીની થાળી […]Continue Reading
અમરેલી
પ્રથમ દિવસે જેની પાસે આવકના દાખલા ન હોય તેમને આવકનો દાખલો પણ વહીવટી તંત્ર દ્વારા કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આવતીકાલે  આ આવકના દાખલા ધરાવતાં લોકો માટે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાવરકુંડલાના  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય અટલ ધારા ખાતે આયુષ્યમાન કાર્ડનો મેગા કેમ્પ યોજાયો જેમાં માનવ મંદિરના સંત […]Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ના કોંગ્રેસ પક્ષ ના તમામ ચૂંટાયેલા સદસ્યો ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.આ મીટીંગ માં જિલ્લા પંચાયત કોંગ્રેસ  સદસ્ય શ્રી પ્રભાત ભાઇ કોઠીવાળ, રાણેશ્રી બેન લાખનોત્રા,ઉપેન્દ્ર ભાઈ બોરીસાગર,જયરામભાઇ કાછડ,ગૌતમ ભાઈ વસાવા,ચંદુભાઈ વાગડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગ Continue Reading