આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર એટલે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. આમ ગણીએ તો સમગ્ર શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને ભજવાનો શ્રેષ્ઠ મહિનો ગણાય. એમાં પણ સોમવાર અને એ પણ આ માસનો છેલ્લો સોમવાર એટલે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે આજ સવારથી જ શહેરના તમામ શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. પોતાની શ્રધ્ધા […]Continue Reading















Recent Comments