Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા પ્રેરણા – સ્ત્રોત શ્રી મુકેશભાઈ સંઘાણીનાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા. 01/10/2023 રોજ શ્રી કૌશિકભાઈ પ્રભુદાસભાઈ તલાટી સહ પરિવારને યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો અને યજ્ઞ વિધી કરી. ગાયત્રી મંદિર ટ્રસ્ટ […]Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ સુચના અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાબરીયા ના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ વસ્તી સંપર્ક અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામની મુલાકાત કરવામાં આવી. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ Continue Reading
અમરેલી
જો કે મહાત્મા ગાંધીજી આધુનિક મશીનરીના સમર્થક તો ન હતાં.. કદાચ એટલે જ તેમણે ગ્રામ સ્વરાજ અને ગ્રામોદ્યોગને અનુમોદન આપેલ. આધુનિક મશીનરીઓ માનવ રોજગારી છીનવી લે છે કદાચ એ કારણ હોય શકે…યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ પખવાડિયા અંતર્ગત ર જી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪ મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા […]Continue Reading
અમરેલી
ભારતીય લોકતંત્રમાં ખરેખર મનોમંથન કરવા જેવી ઘટના હોય તો અમરેલી ખાતે આજરોજ ગાંધી જયંતિ દિવસે અમરેલી શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હજુ બ્રોડગેજ રેલવે લાઇન ન હોય અને રેલવે દ્વારા વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા ઉપલબ્ધ થાય તે  સંદર્ભે તંત્રને ઢંઢોળીને લોકમતનો અવાજ  તંત્ર સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે અમરેલી શહેરમાં આવેલ જીવરાજ મહેતા ચોક […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે “સ્વચ્છતા અને શ્રમદાન” કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર દ્વારા સમગ્ર શાળા પરિસર, વર્ગખંડો , બગીચાના વૃક્ષો, કુંડાઓ તેમજ આસપાસના વિસ્તારની ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં સ્વચ્છતા એ રાષ્ટ્રીય સ્વભાવ બનવો જોઈએ. આમ તો શહેર Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ઓફિસ રૂમ પેટે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 1,00,000/- રૂપિયા નું અનુદાન તા. 30/09/2023 નાં રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર […]Continue Reading
અમરેલી
ધારી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલના એનસીસી કેડેટ્સ ની આલ્ફા બટાલિયન ડ્રિલ દસ દિવસના કેમ્પ માટે જામકંડોરણા ખાતે શાળાના એનસીસી ઓફીસર શ્રી દિનેશભાઈ ચાવડાની આગેવાનીમાં 25 કેડેટ્સ સાથે સરસ કેમ્પ કર્યો.આ કેમ્પમાં રાયફલ શૂટિંગ,પરેડ અને વિવિધ ક્ષેત્રે કેમ્પમાં ટ્રેનિંગ મેળવી વિદ્યાર્થી અવસ્થાએ આર્મી ટ્રેનિંગ શીખી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી તાલીમ Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુપ્રસિધ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા. ૨ ઓક્ટોબરે ગાંધીજયંતિ તથા પૂર્વ વડા પ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રી નાં જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થનાસભા યોજાઈ જેમા – સર્વધર્મ પ્રાર્થના અને ગાંધી વંદના તેમજ વૈષ્ણવજન જેવા ગીતો ગાવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયાએ શિક્ષણ અને Continue Reading
અમરેલી
દામનગર શહેર માં PGVCL ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી સાહેબ સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી ગરીબ થી લઈ તવંગર સુધી ના અઢારે આલમ ના લોકો દ્વારા ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી ને ભવ્ય વિદાયમાન અપાયું તેમની નોકરી ના વર્ષો દરમ્યાન જૂની સ્મૃતિ ઓ અને અનુભવો વાગોળતા સહ કર્મચારી […]Continue Reading
અમરેલી
 ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી શરૂ થયેલા ‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત રવિવારે અમરેલી જિલ્લાની ૬૧૬ ગ્રામ પંચાયતોમાં બહોળી સંખ્યામાં લોકો શ્રમદાનના મહાઅભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉથી નક્કી કરવામાં આવેલા બ્લેક સ્પોટ પર Continue Reading