દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે સાયબર ક્રાઇમ ના વધતા જતા ગુનાઓને ધ્યાને લઈને લોકોમાં જાગૃતી ફેલાવવા અંગે સાઇબર ક્રાઇમનો સેમિનાર તા.૧૬/૦૯/૨૩ ના સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયો જેમાં દામનગર પી.એસ.આઇ.બી પી પરમાર સાહેબ તથા પોલીસ સ્ટાફ સાયબર ક્રાઈમના ઇન્ચાર્જ પી.એસ આઇ કડચા સાહેબ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ પાર્થભાઈ તેરીયા શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ ઉપસરપંચ શ્રી […]Continue Reading
















Recent Comments