Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દેશના વિવિધ પ્રાંતોમાં ફરતાફરતા અમરેલીની સામુહીક સરકારી પ્રવૃતિ અને સાધારણ સમાના ખાજનો અંગેની એકતાની વાત રજુ કરીને બેટડો છોની ખોબો પણ પહોળી થઈ જાય. વિદેશ પાા જતી કરીને વતનની સહકારી પ્રવૃતિમા સામેલ થવું એ સદભાગ્ય જ કહેવાય તેમ વિષે સહારા સમુદાયની ઉપયિોંમાં યોજાયેલ સંયુક્ત વાર્ષિક સાધારણ સભા-સંમેલનને સંબીયતા મારના અધ્યક્ષ-કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું. અા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના ત્રણ આસપાસ અડધી કલાક સુધી પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસતાં  રસ્તા પર પાણી ફરી વળ્યા. બાળકો અને Continue Reading
અમરેલી
 શાળાના કુલ ૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતું આ પ્રથમ ચરણનો પ્રારંભ કર્યો સા.કુંડલા  બ્રાન્ચ શાળા નં.૭ ના  વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને   ઉજાગર કરવા માટે  ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષા આપી તેમાં આ શાળાના  ચોસઠ  બાળકોએ  ખૂબ  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. તેને સતત  જીજ્ઞાબેન વ્યાસ  માર્ગદર્શન આપવા માટે મદદરૂપ થવા પ્રયત્ન Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં ગણપતિ દાદાની અસીમ કૃપા અને શિવ દરબાર આશ્રમ ના પ.પૂ.શ્રી ઉષામૈયા ના આશીર્વાદથી છેલ્લા ૨૨ વર્ષથી સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા સદ્દભાવના ગૃપ દ્વારા છેલ્લા ૧૧  વર્ષથી ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવાય છે જેમાં  છપ્પન ભોગ દર્શન,રક્તદાન કેમ્પ,લખપતી ગણપતિ,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે જેમાં આજે સૌ પ્રથમ વાર ગણેશ મહોત્સવમાં ચંદ્ર યાન થીમ […]Continue Reading
અમરેલી
દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સદભાવના ગ્રુપ-સાવરકુંડલા દ્વારા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ભગવાનની ભક્તિ સંગાથે રાષ્ટ્રભક્તિ ની ભાવના પ્રજ્વલ્લિત કરતી સાવરકુંડલાની એકમાત્ર સેવાભાવી સંસ્થા એટલે સદભાવના ગ્રુપ. સાવરકુંડલા શહેર તાલુકા માટે છેલ્લા ૨૧ વર્ષથી પૂ. ઉષા મૈયા ના આશીર્વાદ અને પ્રેરણાથી કાર્યરત Continue Reading
અમરેલી
ફક્ર છે અમને અમારાં ચક્રધ્વજ પર આ સૂત્રને સાર્થક કરતાં  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૧૯ /૦૮/૨૦૨૩ના  રોજ શાળાના “એન.એસ.એસ. યુનિટ”  અને પૂજ્ય બા-દાદા કરુણા કલબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનોખી તિરંગા Continue Reading
અમરેલી
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી  રાજકીય પાર્ટી હોવાની સાથે સાથે પોતાના પ્રજાકીય કામો  અને સેવાકીય અભિગમ ધરાવતી હોવાથી જનમાનસમાં વિશેષ સ્થાન ધરાવે છે.તેના ભાગ રૂપે ખડસલી ગામે વિજપડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો જેમા આયુષ્યમાન અને […]Continue Reading
અમરેલી
સિહોર.શ્રાવણ માસની રજાઓ અને વરસાદનો સમય જેમાં સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે ચાલતી આસોપાલવ ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા સીડ બોલ નો છટકાવ કરવામાં આવ્યો જેમાં આજુબાજુના ગામ એટલે કે પીપરલા, પાંચવડા, કરકોલીયા, નાના સુરકા ,મોટા સુરકા, કાટોડીયા ,જીથરી,  અમરગઢ અને આંબલાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સીડ બોલ એટલે કે બીજના માટી સાથે મેળવીને દડા બનાવવામાં આવેલ અને […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા Telecom Regulatory Authority Of India અનુદાનિત ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોનું શાબ્દિક સ્વાગત એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવિયાએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટયથી Continue Reading
અમરેલી
દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં કુલ ૧૬ આંગણવાડી કેન્દ્રો ચાલે છે તેમાંથી ૭ આંગણવાડી કેન્દ્રો અતિ જીર્ણ અવસ્થા ઓના ભાડા ના મકાનો માં બેચે છે સરકાર ના ICDS વિભાગ ના નંદધરો ની ગ્રાન્ટ જગ્યા અભાવે વર્ષો થી પરત જતી રહે છે ડાયા આગેવાનો એ નંદધરો માટે અંગત રસ લઈ સુંદર નંદધરો નિર્માણ થાય તેમાં […]Continue Reading