Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
બ્રહ્મસમાજના સાંપ્રત ચિંતન સાથે સંગઠન હેતુ ગઢડા તાલુકા બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, અમરેલીના શ્રી કિશોરભાઈ ભટ્ટ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિકળિયા ગામે શ્રી વાસુદેવભાઈ પંડિતના સંકલન સાથે બેઠક મળી ગઈ. સમસ્ત બ્રહ્મ સમાજના આયોજન સાથે આ બેઠકમાં ઢસાના શ્રી કમલેશભાઈ ભટ્ટ, સણોસરાના શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિત સમાજના સભ્યો દ્વારા રચનાત્મક ચર્ચા વિચારણા થઈ હતી.Continue Reading
અમરેલી
તારીખ ૭ મે ૨૦૨૩ ના રોજ યોજાળનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષાને અનુલક્ષીને સાવરકુંડલા કેન્દ્ર પર આવેલ સમસ્ત માલધારી સમાજના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેવા તથા જમવાની વ્યવસ્થા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવયુવાન માલધારી સેલના પ્રમુખશ્રી મયુરભાઈ રબારી તેમની ટીમ સાવરકુંડલા શહેર માલધારી સેલ પ્રમુખશ્રી બીજલભાઇ ભરવાડ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે રહેવા જમવા અને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં તલાટી મંત્રીની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું હોય ત્યારે સાવરકુંડલા શહેરમા પરીક્ષા કેન્દ્ર પરથી વર્ગ ખંડમાં જવાની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જડબેસલાક સલામતી વ્યવસ્થા વચ્ચે પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. અમરેલી જિલ્લાના ૪૮ કેન્દ્રો પરથી ૫૫૦ જેટલા વર્ગ ખંડોમાં ૧૩ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ થયા હતા ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ તલાટી મંત્રીની Continue Reading
અમરેલી
રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ,રાજકોટ ના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી શ્રી રણછોડદાસજીબાપા ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર વિક્રમજનક 500 (પાંચસો) બાળ મોતિયાના દર્દીઓના મફત ઓપરેશનનો સુપર મેગા નેત્રયજ્ઞ  50,000 (પચાસ હજાર) રૂપિયાવાળું બાળમોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવશે, વહેલા તે પહેલા ધોરણે નામ નોંધવા નમ્ર વિનંતી. શ્રી સદગુરુ Continue Reading
અમરેલી
વિવિધ વર્તમાન પત્રોમાં અને TV માં  આગાહીઓ વાંચીને સાભરીને સમગ્ર ગુજરાતના લોકોના મોંઢે જે નામ આવે એ છે – અંબાલાલ દા.પટેલનું ! એમનું વતન ચુંવાળ વિસ્તારના અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ છે. એમનો જન્મ 1947 માં થયો છે.પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ.પત્નીનું નામ ગૌરીબેન.બે દિકરા અને એક દીકરી છે.મોટો દિકરા રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ […]Continue Reading
અમરેલી
ખેડા ના કઠલાલ ના છીપડી ખાતે  “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત અભિયાન અંતર્ગત તા.૬-૫-૨૦૨૩ શનિવારે સવારે ૯-૩૦થી ૧-૦૦ દરમ્યાન ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા છીપડી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી સ્વ હસ્તે પ્રતિષ્ઠિત ગાયત્રી શક્તિપીઠ છીપડી દ્વારા આયોજિત Continue Reading
અમરેલી
દામનગર વિસ્તારો ના ગામડા ઓમાં રજળી પડતા લોકો મુસાફરો ને આકર્ષવા અનેક સૂત્રો માત્ર કાગળ ઉપર જ એસ ટી પરિવહન ટ્રાફિક નહિ મળવા ના બહાનાં હેઠળ ગમે ત્યારે આડેધડ રૂટ બંધ કરતા ડિવિઝન કન્ટ્રોલર સામે સવાલ એસ ટી કમાણી નું સાધન કે પરિવહન સેવા ? હાથ ઊંચો કરો અને મુસાફરી કરો  મુસાફરો સાથે અતિથિ દેવો […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ ની સુચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) જે.પી.ભંડારી તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.કડછા નાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪x૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.             Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા કે જેઓ  જન સેવામાં હંમેશા અગ્રેસર હોય છે. તેમના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ લાભાન્વિત થયા છે અને હંમેશા હસતા મુખે જાય છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની […]Continue Reading
અમરેલી
અમરેલી ખાતે શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ પ્રેરિત સૌરાષ્ટ્ર પ્રદેશ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત રવિવારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં શ્રી શ્રી અંન્તવિભૂષિત આચાર્યો શ્રી  મહા મંડલેશ્વર શ્રી ઓ જંગમી તીર્થંકરો વિશ્વ વંદનીય સંતો ની પાવન નિશ્રા માં નવ દંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો મંગલમ” ના આશિષ પાઠવવા નામી અનામી તપોમૂર્તિ […]Continue Reading