Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષકોને શાળાના શિક્ષણ અને વર્ગ વ્યવસ્થાપન વિશે તાલીમ બધ કરાયા.અમરેલી જિલ્લા શિક્ષણ અને નિવાસ ક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવન સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય માં250 જેટલા વિશાળ સંખ્યાના વિદ્યાર્થીઓ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં નિવાસ કરી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવે છે તાજેતરમાં અખીયા મિલાકે નામનો આંખનો રોગ ચેપથી ફેલાતો હોય Continue Reading
અમરેલી
ખૂબ જ ગૌરવપૂર્ણ કહી શકાય કે જે લોકો ૧૫-૨૦ વરસ પહેલા પોતાનુ શિક્ષણ જે સ્કુલમા મેળવ્યું એનુ ઋણ અદા કરીને બીજી પેઢી માટે કંઈક સારુ કાર્ય કરી રહ્યા છે. ગામના લોકો સાથે મળીને લોક ફાળાથી (મુખ્ય દાતા : ડો. પ્રકાશભાઈ બરવાળીયા) પાણીની તંગી દૂર કરવા માટે તન મન ધનથી કાળા તડકામાં પણ મહેનત કરી રહ્યા છે […]Continue Reading
અમરેલી
દામનગર સ્થાનિક નગરપાલિકા કચેરી તરફ થી જરૂરિયાત મંદ ગરીબો ની મદદ ને બદલે વાહિયાત દાખલા ઓ આપી ક્રૂર મશ્કરી કેમ ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના બોર્ડ કોર્પોરેશન ની મોટા ભાગ ની યોજના ઓમાં લાભાર્થી ઓ માટે ફરજિયાત માપદંડ BPL હોય વર્ષ ૨૦૦૫ થી સર્વ જ નથી કરાયો લાભાર્થી ઉજળી આશા એ સરકારી સહાય […]Continue Reading
અમરેલી
જોતજોતામાં  શ્રી ધીરજલાલ પોપટલાલ રૂપારેલ આપણાં સૌના ધીરુબાપાની વિદાયને એક વરસ થઇ ગયું, કુટુંબના સૌને તો એમની ગેરહાજરી સાલતી હોય, પણ સાવરકુંડલાના શિલ્પી એવા વંદનીય શ્રી લલ્લુભાઈ શેઠના પગલે છેલ્લા ૬૦ વર્ષથી પણ વધું સમયથી ચાલતાં રહીને શેઠ બાપાની તમામ સંસ્થાઓ જેવી કે, મહાત્મા ગાંધી ધર્મશાળા, સાવરકુંડલા ગૌશાળા, ગોવર્ધનનાથજીની હવેલી,નૂતન કેળવણી મંડળ, સાર્વજનિક દવાખાનાઓના Continue Reading
અમરેલી
તારીખ 27/07/2023 ને ગુરુવારે  સદગુરૂ  કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર […]Continue Reading
અમરેલી
હાલના ચોમાસાના વાદળિયા વાતાવરણ અને વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ અંકુશમાં રહે તે માટે પાલિકા દ્વારા ફોગીંગ મશીનથી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી. લોકોને પણ થોડી રાહત મળી. એક જાગૃત યુવા પત્રકારની શહેરીજનોના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો. સાવરકુંડલાના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને હાલ ચોમાસાની ઋતુ Continue Reading
અમરેલી
આજરોજ તારીખ ૨૭/૭/૨૩  ગુરુવારના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED), ભાવનગર કચેરી દ્વારા જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરવા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ, ત્યારબાદ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના જિલ્લા Continue Reading
અમરેલી
ગતરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી મહોરમ અનુસંધાને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.Continue Reading
અમરેલી
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વીર-વીરૂ અમૃત સરોવરનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને દાતા ઓનું સન્માન સંપુર્ણ લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા,ઊંચા અને રીપેર કરવામાં આવે છે તેમજ નવા બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦૫ થી વધુ ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હવે પછી સૌરાષ્ટ્રમાં ૧૧૦૦૦ ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરેલ છે. માનનીય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રયજ્ઞ માં શ્રી લેઉવા પટેલ સમાજ અગ્રણી ઝવેરભાઈ શંભુભાઈ નારોલા ના સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ આંખ […]Continue Reading