Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. અમરેલી અને ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સડક સુરક્ષા જીવન રક્ષા થીમ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.રોડ સેફટી અવેરનેસ પણ એક પ્રકાર ની દેશ ભક્તિ છે. આપનો પ્રથમ અને અંતિમ ધ્યેય લોકોનો પ્રાણ બચાવવા નો હોવો જોઈએ – પઢીયારરોડ સેફટી નું કામ કરવા માટે કોઈ મુહર્ત ની જરૂર નથી, આજનો […]Continue Reading
અમરેલી
દામનગર  ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટમાં દામનગર પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન નીચે આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રિ દિવસીય બિન નિવાસી કેમ્પનું આયોજન તારીખ ૧૪  ઓગસ્ટ થી ૧૬  ઓગસ્ટ -૨૩  દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં  આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ શાળાઓ દામનગર પે સેન્ટર શાળા નં-૧ (ગ્રીન સ્કૂલ) ના Continue Reading
અમરેલી
દામનગર જ્યોતિપીઠાધીશ્વર જગતગરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ના અવતરણ દિન ની સત્યનારાયણ આશ્રમ ખાતે ઉજવણી થશે દામનગર સત્ય નારાયણ આશ્રમ ખાતે સનાતન પરિવાર ના આદરણીય સદસ્ય સનાતન ધર્મ ના પ્રાણવાયુ પરમારાધ્ય પરમધર્મધીશ અનંત વિભૂષિત જ્યોતિપીઠાધીશ્વર જગતગરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ના શ્રાવણ શુક્લપક્ષ ૧૮ ઓગસ્ટ ના પાવન અવતરણ દિન દેશ ભર Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૬૫મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૧૬-૦૮-૨૦૨૩ ને બુધવારે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગરીબ પરિવારને સ્વપ્નનું ઘર છેલ્લા દોઢ વર્ષથી મળતું ન હતું અને ૨૭૧ પરિવારો આ  યાતના ભોગવી રહ્યા હતા જોકે અગાઉ ૫૦૦ ઉપરાંત પરિવારોને આ લાભ અપાઇ ચૂક્યો છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને સાંસદ નારણભાઈ કાછડીયા એે ૨૭૧ પરિવારોની વેદના ને ગાંધીનગર મુખ્યમંત્રી પાસે પહોંચાડી અને તુરત જ રૂપિયા ૯ કરોડ ઉપરાંતની રકમના ૨૭૧ […]Continue Reading
અમરેલી
૧૫મી ઓગષ્ટ એ ભારતનું રાષ્ટ્રીય પર્વ છે જેને ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ અને જોષપુર્ણ રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવેલ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતું અને વિદ્યાર્થી હિત માટે હર હંમેશ કટિબદ્ધ છે અને રાષ્ટ્ર પુનઃનિર્માણ […]Continue Reading
અમરેલી
આજે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ છે. ભારતે 15 ઓગસ્ટ, 1947ના રોજ આજના દિવસે બ્રિટિશ અંગ્રેજોની લગભગ 150 વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી.એટલે ભારતના લોકો 76 વર્ષથી આજના દિવસે સ્વાતંત્ર દિન તરીકે પૂરા ભારત ભરમાં ઉજવી રહ્યા છે..ત્યારે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 15 ઓગસ્ટના દિવસે એક અનોખી રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી..જેમાં સૌ […]Continue Reading
અમરેલી
રોડ સેફટી અવેરનેસ પણ એક પ્રકાર ની દેશ ભક્તિ છે. આપનો પ્રથમ અને અંતિમ ધ્યેય લોકોનો પ્રાણ બચાવવા નો હોવો જોઈએ – પઢીયાર* *રોડ સેફટી નું કામ કરવા માટે કોઈ મુહર્ત ની જરૂર નથી, આજનો 15 ઓગસ્ટ નો દિવસ એટલો શુભ છે કે કોઈ ચોઘડિયા કે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી – પઢીયાર* ગુજરાત રાજ્યમાં […]Continue Reading
અમરેલી
         અમરેલી જીલ્લામાં નિવાસ અને શિક્ષણક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિધાર્થી ભુવનમાં ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વાલીમીલન તેમજ વાલીઓના હસ્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલી પ્રતિનીધી તરીકે ભીખુભાઈ માંજરીયા, નરેશભાઈ ખુંટ સમેત વાલીશ્રીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન બાદ Continue Reading
અમરેલી
૫મી ઓગષ્ટ એ ભારતનું રાષ્ટ્રીય પર્વ છે જેને ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ અને જોષપુર્ણ રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવેલ છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતું અને વિદ્યાર્થી હિત માટે હર હંમેશ કટિબદ્ધ છે અને રાષ્ટ્ર પુનઃનિર્માણ […]Continue Reading