Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર  શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામા  તા.૦૧/૦૯/૨૩ થી શરૂ થયેલ સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી.તાજેતર માં શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઊજવણી શરૂ કરવામાં. આવેલ જેમા તા.૦૧/૦૯/૨૩ ના રોજ  પૂર્વ આયોજન  અને શપથ લેવામાં આવેલ. તા.૦૨/૦૯/૨૩  ના રોજ  સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમા વાલી સાથે સ્વચ્છતા આપણી સહિયારી જવાબદારી,શાળામાં સાબુ બેન્કનું મહત્ત્વ, શાળામાં Continue Reading
અમરેલી
દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઇદે મિલાદ સહિત ના ધાર્મિક પર્વો ની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલ માં થાય કોમી એકતા સામાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ થી પરસ્પર ઉજવણી થાય તે માટે સ્થાનિક અગ્રણી ઓ સાથે પી એસ આઈ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શ્રેષ્ઠ માનવ સેવા બદલ રાજકોટ ખાતે ઝી  ૨૪  ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સાવરકુંડલા માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુને એવોર્ડ અર્પણ કરાયો.  ગુજરાતના સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તેમજ ઝી ૨૪ ચેનલના દીક્ષિતભાઈની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આમ માનવસેવા એ જ પરમો ધર્મનાં જીવનમંત્ર Continue Reading
અમરેલી
બસ હવે બગીચામાં પ્રવેશ ફી નાબૂદ થાય તેવી આશા સાથે.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવારોડ પર મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે નગરપાલિકા પ્રમુખ સમેત નગરપાલિકા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા […]Continue Reading
અમરેલી
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને  ધ્યાનમાં રાખી તા- ૧/૯/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં  ૩૧૯માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ  ડોકટરો દ્વારા ૯૩ જેટલા મોતિયાના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર Continue Reading
અમરેલી
તેઓ બાળપણથી ગરીબ – દીનદુઃખીઓની સેવામાં જ વ્યસ્ત રહેતાં યુવાન વયે પહોંચેલાં ધનાબાપુને લગ્ન કરવા ન હતાં પણ માતાપિતાના દબાણવશ તેમને લગ્ન કરવા પડ્યા. સતત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેતાં ધનાબાપુને સંસારમાં તેનું મન અકળાવવા લાગ્યુંસમર્થ ગુરુ શ્રી ગોવિંદાબાપુનું સાનિધ્ય સાંપડતાં જ ધના ભગત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેવા લાગ્યા.સંસાર ત્યાગી ભગવત ભક્તિમાં લીન એવા ધનાબાપુ જ્યારે […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા અમરેલી ડીવીઝનમાં દારૂની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવ્રુત્તી કરતા ઇસમો […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટક કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી મિલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ મુળ માલીકને પરત મળી રહે તે માટે કાયદેસરની કાર્યવાહી […]Continue Reading
અમરેલી
તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરવા જનાર મહિલા દર્દી ને તેના જીવનની કઠીન ક્ષણોમાં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવેલ હતા. જ્યાં ડો.પ્રદીપ બારૈયા દ્રારા તપાસ કરતા દર્દીની હાલત અત્યંત નાજુક જણાઈ હતી જેથી તાત્કાલિક દર્દી ને આઈ.સી.યુ. માં દાખલ કરી વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હતું જ્યાં  તેમની સતત આઠ દિવસ સુધી […]Continue Reading
અમરેલી
હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડીગ્રી ન હોવા છતા એલોપથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી અંગે ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના આપેલ હોય જે અન્વયે […]Continue Reading