સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી ભારતીબેન ચુડાસમાની તાજેતરમાં આચાર્યની ભરતીમાં પસંદગી થઈ હતી. જુનાગઢ જિલ્લાના ગડુ ગામ મુકામે તેમનું સિલેક્શન થયું હતું. આજરોજ કે. કે. હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં તેમનો વિદાય કાર્યક્રમ અને સાથોસાથ સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ‘જીવન અંજલી Continue Reading



















Recent Comments