Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર PGVCL ડિવિઝન ખાતે જબૂક વીજળી જબૂક થી નારાજ શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ કણકોટ સહિત ના ખેડૂતો એ સામુહિક આવેદન પત્ર પાઠવી ઉગ્ર માંગ કરી ગ્રામ્ય વિસ્તારો માં સ્થાનિક સરપંચ ના નેતૃત્વ માં અસંખ્ય ખેડૂતો એ વિવિધ ફીડરો માં લોવોલ્ટ થી સર્જાતી સમસ્યા ઓ તાકીદે ઉકેલ કરો ની બુલંદ માંગ કરી દામનગર નીચે આવતા શાખપુર […]Continue Reading
અમરેલી
“ગુજરાતી સાહિત્યમાં કહ્યું છે : જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં સૂર; નહિતર રે’જે વાંઝણી, તારૂ મત ગુમાવીશ નૂર” ધારી  શ્રી ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ ગોપાલગ્રામ સંચાલિત શ્રી ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ અને વિકાસ અર્થે ઢસા (હાલનું ગોપાલગ્રામ) દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈ તેમજ ભક્તિબાના સુપૂત્ર અને વડીલ બંધુ સ્વ. Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે ૫ મી સપ્ટેબર ૨૦૨૩ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ અને વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.કે.વાળા એ આ શુભ દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ. થી Continue Reading
અમરેલી
દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ શ્રી ધીરજ મોરારીજી અજમેરા હેલ્થ સેન્ટર માં પાછા થવા ને બદલે પ્રમોશન જેવો ઘાટ  ત્રણ વર્ષ થી સતત ગેરહાજર રહેતા ફિજીયોથેરાપીસ્ટ મહિલા તબીબ ને સ્થાનિક તબીબે અધિકાર બહાર હાજર કરવાનો નિર્ણય કેમ લીધો ? ત્રણ વર્ષ થી સતત ગેરહાજર રહી અન્ય શહેર માં ખાનગી પ્રેક્ટિસ કરતા મહિલા તબીબ એકાએક હાજર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નાવલી નદી ઉપર કેવડા પરા થી ગુપ્ત ખોડિયાર સુધીના ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રૂપિયા ૨૫ કરોડને ખર્ચે રિવરફ્રન્ટ મંજૂર કરાયો છે ત્યારે આજે અમદાવાદ રિવરફ્રન્ટ અધિકારીઓની એક ટીમ અને સાવરકુંડલા ચીફ ઓફિસર અને પાલિકાની ટીમ દ્વારા કેવડાપરાથી ગુપ્ત ખોડીયાર સુધી ચાર કિલોમીટર માં ખાસ સર્વે કરવામાં આવ્યું છેે. આ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા અંગે ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ માં જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા ની અસરકારક રજુઆત થી શહેરી વિકાસ વિભાગ ના ઉપ સચિવ ની મ્યુનિસિપાલટી કમિશનર ને તાકીદ કરી દામનગર શહેર માં ભારે હાલાકી ભોગવતા ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તે અંગે વિસ્તૃત રજુઆત ગુજરાત […]Continue Reading
અમરેલી
સમાચાર એવા મળે છે કે રેશનશોપ ડીલરની હડતાળ સમેટાઇ ગઇ. સારી વાત છે. હમણાં જન્માષ્ટમીનું પર્વ નજીક હોય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ પર્વ ખૂબ હોંશે હોંશે ઉજવી શકે તે માટે પણ સાવરકુંડલા શહેરમા વેચાતા મીઠાઈ અને ફરસાણમાં રાહત ભાવે લોકોને મીઠાઈ ફરસાણ મળી રહે તે માટે પુરવઠા વિભાગે  ફરસાણ તથા મીઠાઈ વેચતાં તમામ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના લોકોને  તહેવાર પ્રસંગે જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ. સાવરકુંડલામાં ચાલતા ૩ છાશ કેન્દ્રમાં આવતા પરિવારોને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના  જરૂરિયાતમંદ લોકોને છેલ્લા છ વર્ષથી ૧૪૦૦ પરિવારને વિનામૂલ્યે નિયમિત છાશનું વિતરણ કરવામાં આવે […]Continue Reading
અમરેલી
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી. નગદીયા હાઇસ્કુલમાં ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ શિક્ષકો તેમજ આચાર્યની ભૂમિકા ભજવી રસપૂર્વક અધ્યયન કરાવવામાં આવ્યો તેમજ મહત્વપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતાનું મહત્વ સમજાવી તમામ વિદ્યાર્થીને શપથ Continue Reading
અમરેલી
લસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવનો થનગનાટ: ભાવિકોનો વહેતો અવિરત પ્રવાહ ગીરના આહ્લાદક વાતાવરણમાં પ્રકૃતિ અને પરમેશ્વરનું સાંનિધ્ય માણવા અસંખ્ય ભાવિકો ઉમટશેતુલસીશ્યામ,તા.05.09.23ભગવાન સુંદર શ્યામના સ્વયંભુ તિર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર  ઉજવણી થશે. ગોકુલ આઠમ તા. 07 સપ્ટેમ્બરને ગુરુવારે  રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્યામનાં Continue Reading