Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટક કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી મિલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ મુળ માલીકને પરત મળી રહે તે માટે કાયદેસરની કાર્યવાહી […]Continue Reading
અમરેલી
તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરવા જનાર મહિલા દર્દી ને તેના જીવનની કઠીન ક્ષણોમાં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવેલ હતા. જ્યાં ડો.પ્રદીપ બારૈયા દ્રારા તપાસ કરતા દર્દીની હાલત અત્યંત નાજુક જણાઈ હતી જેથી તાત્કાલિક દર્દી ને આઈ.સી.યુ. માં દાખલ કરી વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હતું જ્યાં  તેમની સતત આઠ દિવસ સુધી […]Continue Reading
અમરેલી
હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડીગ્રી ન હોવા છતા એલોપથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી અંગે ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના આપેલ હોય જે અન્વયે […]Continue Reading
અમરેલી
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરિતપણે પગલા લઇ ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા જીલ્લામાં થતા મિલકત સબંધીત ગુમના Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. Continue Reading
અમરેલી
ખરાં અર્થમાં વૈષ્ણવજનની ભાવના કેળવાય એ જરૂરી છે.-આ સાવરકુંડલા શહેરમાં  મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં પ્રવેશ માટે રૂપિયા પાંચ પ્રવેશ શુલ્ક ચૂકવવી પડે છે. જે શહેરમાં આરોગ્ય ક્ષેત્રે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જેવી હોસ્પિટલમાં તમામ સારવાર દવા ભોજન નિ:શુલ્ક ઉપલબ્ધ હોય એવા શહેરમાં નાગરિકોએ નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) માં પ્રવેશ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનાં લોકોને મેળો મહાલવાની અનેરી તક પ્રાપ્ત થઈ. મેળે મેળે મોરલડી હેલે ચડી.. હેલે ચડી રંગ રેલે ચડી..આમ ગણીએ તો સાવરકુંડલા શહેર એ ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી શહેર છે. એમાં પણ જન્માષ્ટમીનું પર્વ એટલે રાજકોટની માફક જ શહેરીજનો મેળો માણવા ખૂબ ઉત્સુક અને તત્પર હોય છે. એવી વેળાએ સાવરકુંડલા શહેરમાં […]Continue Reading
અમરેલી
તારીખ ૨/ ૮ /૨૦૨૩ના રોજ સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા કોલેજના દાતા સ્વ. ધીરુભાઈ ઘેલાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમને આદરપૂર્વક યાદ કરી અને પુષ્પાંજલિ આપવામાં આવી. કોલેજના પ્રા. છાયાબેન શાહે સ્વ. ધીરુભાઈ ઘેલાણીના સાવરકુંડલાની સંસ્થાઓમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું તથા કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓ માટેની તેમની લાગણીને પણ યાદ Continue Reading
અમરેલી
આ સાવરકુંડલા શહેરમાં  મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં પ્રવેશ માટે રૂપિયા પાંચ પ્રવેશ શુલ્ક ચૂકવવી પડે છે. જે શહેરમાં આરોગ્ય ક્ષેત્રે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જેવી હોસ્પિટલમાં તમામ સારવાર દવા ભોજન નિશુલ્ક ઉપલબ્ધ હોય એવા શહેરમાં નાગરિકોએ નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) માં પ્રવેશ કરવા માટે રૂપિયા પાંચ પ્રવેશ ફી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આઈશ્રી મોમાઈ આશ્રમ આવેલ છે. જેમાં શ્રી શંભુગીરી માનગીરી બાપુ આશ્રમમાં વર્ષોથી  રહે છે. નવાઈની વાત એ છે કે બાપુએ ૧૦ વર્ષ પહેલા ખોરાક લેવાનું બંધ કરેલું અને ૪ વર્ષ પહેલા બાપુએ જળ લેવાનું પણ બંધ કરેલું બાપુ માત્રને માત્ર દરરોજ રાત્રે ૧૨ વાગ્યે એક લીટર દૂધ જ પીએ છે.   પહેલા […]Continue Reading