Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ગતરોજ રક્ષાબંધન જેવો ભાઈબહેનના અણીશુદ્ધ પ્રેમના પ્રતિક સમો તહેવાર ઉજવવામાં આવ્યો. આમ તો રક્ષાબંધન પર્વને શ્રાવણી પૂનમ કે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા મળે છે. આમ તો ચંદ્ર પણ હવે ભારતીય વિચારધારામાં કંઇ દૂર નથી. આપણું ચંદ્રયાન – ૩ એ ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ચંદ્રના […]Continue Reading
અમરેલી
અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા 2023માં સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન S. M. G. K. સંકુલમાં યોજાયું હતું. જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની ટીમ ફાઇનલમાં S. M. G. K. સંકુલની ટીમને હરાવી વિજેતા બની છે. . જે હવે અમરેલી જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ  કરશે અને જિલ્લાકક્ષાએ  જીત મેળવી રાજયકક્ષાએ પહોંચે તેવી સમગ્ર શાળા પરીવાર વતી  […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર  દ્રારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ સરદાર પટેલ રમત ગમત સંકુલ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા યજમાન શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં જિલ્લા કક્ષાની અખિલ ભારતીય શાળાકિય સ્પધાઓમાં કરાટે અને ટેક વિન્ડો અંડર 14, અંડર 17 અને અંડર 19 માં ભાઈઓ અને […]Continue Reading
અમરેલી
આ તકે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ચંદ્રીકાબેન કામદાર, તેમના બહેન ઈન્દુબેન શાહ તથા ઈંદુબેનના સુપુત્રી અવની શાહ, અમી પોલીમર પ્રાઈવેટ લિમિટેડ મુંબઈના ડિરેક્ટર જિગીશાબેન ગાંધી તેમજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સંધી ચોક ખાતે આવેલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોમિયોપેથીક તબીબ ડો. અમી પાંધી તથા શાળાના આચાર્યાશ્રી અર્ચનાબેન કણકોટિયા તથા કર્મચારી ગણની ઉપસ્થિતિમાં શાળાની Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનાં જાગૃત બુધ્ધિજીવીમાં જેની ગણના થાય છે અને હમેશાં બેબાક સરકારની નીતિઓની આલોચના હોય કે વિપક્ષની વિરોધ પ્રદર્શિત કરવાની નબળાઈ. સાવરકુંડલાના આ વ્હીસલ બ્લોઅર ખૂબ કડક ભાષામાં તો ક્યારેક વ્યંગાર્થ રીતે તો ક્યારેક હાસ્ય રસ દ્વારા પોતાના એક લોકશાહીના જાગૃત નાગરિક  તરીકે હર્ષદભાઈ જોશી ખૂબ ગહન રીતે પોતાનો મત (પોતાના હ્રદયની વ્યથા)   વ્યક્ત કરતાં […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લાઠી તાલુકાના શાખપુર અમરેલી જિલ્લાનું સેવાડા નું ગામ આવેલું છે ત્યારે આધાર કાર્ડ માં નામ સુધારા જન્મ તારીખ સુધારવા અને એડ્રેસ સુધારવાની કામગીરી કરવા માટે દામનગર ગારીયાધાર અને લાઠી કેન્દ્રો ઉપર જવું પડે છે ત્યારે ત્યાં જઈને લોકો પહોંચે ત્યારે તમારે […]Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ સ્વ બાલાભાઈ કરશનભાઇ ના પુત્રરત્ન જ્યંતીભાઈ & દિનેશભાઇ યોજાયેલ નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવા યજ્ઞ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા માં ચાલતી ગેરીરીતી ખોટા બિલ બનાવી કાયમી નાણાંકીય ઉચાપતો સરકારી મિલ્કત ને કોઈ જાત ની મંજૂરી વગર જાતે દૂર કરી ગામડા ઓમાં જતી લાઈનો માંથી હીતસબંધ ધરાવતા ઓને ૨૪ કલાક પાણી નો વેપાર  અન્ય શહેરો માં રહેતા કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા બિઝનેસ માં રચ્યા પચ્યા રહેતા […]Continue Reading
અમરેલી
લાઠી સરમાળીયા દાદા બ્રહ્મસમાજ વાડી ખાતે  આજરોજ.તા.૩૦/૦૮/૨૩ ને બુધવારે.શ્રાવણી બળેવ.ના પાવન પર્વ નિમિત્તે..લાઠી મુકામે.સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલાવવાનું ધામઘુમ પૂર્વક..શુભ આયોજન થયું..આ પ્રસંગે..ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ ના વિદ્વાન યજ્ઞાચાર્ય શુકલજી શાસ્ત્રી પૂજ્ય અરુણદાદા શુકલ..તેમજ શાસ્ત્રીજી મનીષભાઈ શુકલ  ની નિશ્રા વૈદિક મંત્રોચાર ની ધ્વનિ સાથે નૂતન જનોઈ વિધી Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સરકારી કે ખાનગી જમીન ઉપર ગે.કા દબાણ કરી સરકાર નેજ પ્રતિવાદી બનાવી દબાણ જાળવી રાખવા ની પદ્ધતિ લેન્ડ ગ્રેબીગ કાયદો કેટલો કારગત ? છેલ્લા ઘણા સમય થી જોરશોર થી પ્રચાર પ્રચાર કરી ગુજરાત સરકારે લેન્ડ ગ્રીબિન એક્ટ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો બનાવ્યો પણ કાયદો […]Continue Reading