Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માં ચાલતી આરોગ્ય સેવા ની અમેરિકા ખાતે સરાહના અમેરીકાનાં બાલ્ટીમોર મુકામે તા.૨૪.૦૬.૨૦૨૩ અને વોશિંગટન મુકામે તા.૨૫.૦૬.૨૦૨૩ માં દિવસે અમેરીકા સ્થિત ડૉ. નટુભાઈ રાજપરા સાહેબ, કિરીટભાઇ ઉદેસી, વિપુલભાઇ રાજપરા અને બકુલભાઇ વિરડીયાની જહેમતથી કરૂણાવાન હાસ્યકાર ડો. શ્રી જગદિશભાઈ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમો ખુબજ સફળ Continue Reading
અમરેલી
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સુરત સ્થિત સંસ્થા ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઈ કાસોદરિયા નું ઉષ્માભ્યુ સ્વાગત સુરત શહેર માં અનેક વિધ સેવા ઓના પર્યાય પર્યાવરણ વિંદ ૧૦૯ વખત રક્તદાન કરનાર સમજસેવી મનસુખભાઇ કાસોદરિયા એ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વિશેષતા ઓ જાણી ખૂબ પ્રભાવિત થઈ ખુશી […]Continue Reading
અમરેલી
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમવારે ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ભાવનગર જિલ્લાના ગૌરવરૂપ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવિક ભક્તોના સંકલન સાથે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી પ્રસંગે શ્રી ગોપાલજીગિરી બાપુની પૂજન વંદના વિધિ  થશે.  શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારના સંકલન સાથે સોમવારે સવારે ગુરૂપૂજન અને બપોરે મહાપ્રસાદમાં ભાવિકો ભક્તિભાવ સાથે જોડાશે.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના સાવરકુંડલા ની 108 એમ્બ્યુલન્સ ટીમ ને ગત મધરાત્રીએ ખાંભા તાલુકા ના રૂગનાથપુર ગામ નો પ્રસુતીનો  કેસ મળતા ની સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર જવા રવાના થઈ ગઈ ગણતરી મિનિટમાં પ્રસુતા માતા સુધી ફરજ પરના ઇએમટી જગદીશ સોલંકી અને પાયલોટ ફિરોજ બેલીમ રૂગનાથપુરના વાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા. વાડી વિસ્તાર માં થી પ્રસુતા મહિલા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ઉજવાશે વ્યાસ પૂર્ણિમા નયન હર્ષદભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં ગુરુ મહિમા ગાન ગુરુ પૂજન અર્ચન દર્શન પ્રસાદ નો લાભ મેળવશે શ્રધ્ધાળુ ભાવિકો ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પરિસરમાં માં ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ અંધકાર માંથી […]Continue Reading
અમરેલી
જન સેવાને લોક સેવામાં સદાય તત્પર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ખાતે કે.કે મહેતા સરકારી હોસ્પિટલમાં કુપોષિત બાળકો માટે રમકડા અર્પણ કરવામાં આવ્યા તેમજ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર ની કીટ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે અંધશાળાના બાળકો સાથે ભોજન કરી અને જન્મદિવસની ઉજવણી કરી […]Continue Reading
અમરેલી
          સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે આગામી તારીખ.- 03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે ટીંબી ખાતે વિનામમૂલ્યે ચાલતી અને દરરોજ એક હજાર કરતા વધુ દર્દીઓ લાભ લેતા નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે સાવરકુંડલા ખાતે મહારક્તદાન Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના શેલ દેદુમલ ડેમ ખાતે 65 ટકા જેવી પાણીની આવક થતા ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા નવા નીરના વધામણા કર્યા હતા ને શેલ દેદુમલ ડેમ ખાંભા ગીરના ગામડાઓ અને ધારી ગીરના ગામડાઓ સાથે સાવરકુંડલા શહેર તાલુકા માટે આશીર્વાદ રૂપ ડેમ હોય ને ઘણા સમય બાદ શેલ દેદુમલ ડેમ માં પાણી ભરાવવાથી […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ધોધમાર વરસાદ દામનગર માં ૨ ઇસ થી વધુ રાભડા ભટવદર સહિત ગારીયાધાર તાલુકા ના ભંમરીયા માંડવી માં પાંચ થી સાત ઇસ જેવી અનરાધાર વર્ષા નદી નાળા ઓવર ફલ્લો ઠેર ઠેર મુખ્ય બજારો માં નહેર સમાંતર પાણી ચાલ્યા સૌથી વધુ વરસાદ ગારીયાધાર ના ગ્રામ્ય ભંમરીયા માંડવી રોડ રસ્તા ઉપર […]Continue Reading
અમરેલી
દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમખાતે ગુરૂપૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે  સંતશ્રી દયારામ બાપા ઠોડાવાળા સેવક સમુદાય દ્વારા પરમ પુજય ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ની કૃપાથી અષાઢ સુદ ૧૫ (ગુરૂ પૂર્ણિમાં મહોત્સવ) તા. ૦૩-૦૭-૨૦૨૩ને સોમવાર ના શુભદિને ગુરૂપૂર્ણિમા મહોત્સવનું શુભ આયોજન કરેલ છે તો આ પાવન પર્વે નિમીતે ગુરૂવંદના, ગુરૂદર્શન અને મહા પ્રસાદનો લાભ લેવા […]Continue Reading