Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
તારીખ ૨૧- ૭- ૨૦૨૩ ના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા ગામે એડવોકેટ હિંમતભાઈ બગડા,પીયૂષભાઈ રાઠોડ, કે.ડી. વાળા,બી.ડી.રાઠોડ, કમલેશભાઈ બગડા, વિજય રાઠોડ સહિત અને અન્ય વકીલો તેમજ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં  જેમાં  મણીપુર રાજ્યના કંગપોકપી જીલ્લાના ફલનોમ ગામે તા. ૪ મે ના રોજ દેશની આદિવાસી મહિલાઓને જાહેરમાં Continue Reading
અમરેલી
તાજેતરમાં યોજાયેલી જ્ઞાન સાધના તથા જ્ઞાન સેતુ  પરીક્ષામાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટેનો માર્ગદર્શન સેમિનાર નેસડી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા કલસ્ટર – ૨  ના સીઆરસી શ્રી ક્રૃતિકાબેન ત્રિવેદી દ્વારા માર્ગદર્શન પુરૂ  પાડવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કલસ્ટર-૨ માં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યની ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી માં અમરેલી જીલ્લામાં તમામ સીટો પર કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટી નાતમામ પાયાના કાર્યકર્તાઓએ દિવસ – રાત તનતોડ મહેનત કરી જેના થકી અમરેલી જીલ્લામાં તમામ સીટો પર કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. તેબદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ પોતાની અમરેલી ખાતે કર્તવ્યમ કાર્યાલયે […]Continue Reading
અમરેલી
શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખશ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. વિશાળ સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના હિસાબો રજુ કરતા હરજીભાઈ નારોલા એ જણાવ્યું હતું કે મંડળીએ ગત વર્ષ દરમ્યાન રૂ..૩૩.૦૦ તેત્રીસ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. સભાસદોને ૧૦% ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ૬૪૨ […]Continue Reading
અમરેલી
તા. ૨૧/૭/૨૩, શુક્રવાર ના રોજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ  અંતર્ગત પન્ના નાયક તથા નટવર ગાંધી ના સૌજન્યથી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ  કોલેજ તથા વી.ડી.ઘેલાણી મહિલા કોલેજના બહેનો માટે સંયુક્ત ઉપક્રમે માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિર નું આયોજન થયેલ. સમગ્ર તાલુકા કક્ષાની ગ્રામીણ બહેનો શારીરિક સ્વસ્થતા, માસિક સ્વચ્છતા Continue Reading
અમરેલી
સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં રહેતા ૧૫ જેટલા મજૂરો મજુરી કામ અર્થે સાવરકુંડલાથી ખડકાળા ગામે જઇ રહયા હતા ત્યારે નાના ભમોદ્રા નજીક છકડો રીક્ષા પલટી ખાઈ જતા મહિલાઓને ઓર્થોપેડિક ઇજા થવા પામેલ છે. ઇજા પામેલા લોકોને ૧૦૮ મારફતે સાવરકુંડલા સરકારી હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આવા નાના મોટા અકસ્માતો અનેક વખત થાય છે અને છકડો […]Continue Reading
અમરેલી
દામનગર ના ડાયમંડ વેપારી મગનભાઈ મુળજીભાઈ બીધેલીયા માં પુત્રરત્ન મનોજભાઈ અને પુત્રવધુ કાજલબેન દ્વારા પુત્રરત્ન પૂજન નો જન્મદિન અનોખી રીતે ઉજવાયો મૂળ દામનગર ના બુધેલીયા પરિવાર ના મગનભાઈ મુળજીભાઈ બુધેલીયા હાલ સુરત ખાતે ડાયમંડ વેપારી ના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમના પૌત્રરત્ન પૂજન ના જન્મદિન ની ઉજવણી કંઈક અલગ રીતે કરવા નક્કી કર્યું સુખી સંપન્ન […]Continue Reading
અમરેલી
આજરોજ તા. ૨૧/૭/૨૩, શુક્રવારના રોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ  અંતર્ગત શ્રી પન્ના નાયક તથા શ્રી નટવર ગાંધીના સૌજન્યથી શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ  કોલેજ તથા શ્રી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજના બહેનો માટે સંયુક્ત ઉપક્રમે માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિરનું આયોજન થયેલ. સમગ્ર તાલુકા કક્ષાની ગ્રામીણ બહેનો Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા અરજદાર પોતે ઘર બેઠા કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો જેમ કે આવક જાતિ નોન ક્રિમિલિયર ડોમીસાઈલ ઇડબલ્યુએસ બિન અનામત વગેરે જેવા પ્રમાણપત્રો માટે ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર ઘર બેઠા અરજી કરી શકે છે જેમાં તેઓને જે તે કચેરીમાં જવાની જરૂર પડતી નથી પરંતુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ઓનલાઈન અરજી એટલે કે ડિજિટલ ગુજરાત વેબસાઇટ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા હેઠળ વીજપડી પીજીવીસીએલમાં લગભગ ૫૨ ગામો આવરી લેવામાં આવ્યા છે જેમાં સાવરકુંડલા તાલુકાના અંદાજિત ૨૯ ગામ તેમજ રાજુલા તાલુકાના ૨૧ ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે વાસ્તવિક પરિસ્થિતિમાં ગ્રાહકોની પરેશાની વધારે પ્રમાણમાં જોવા મળેલ છે કારણ કે વીજપડી હેઠળ મેન અંદાજ ફીડર આઠ જેમાં ખેતીવાડી પણ અને જ્યોતિગ્રામ પણ ફોલ્ટ અવારનવાર આવે ત્યારે ગામડાઓ […]Continue Reading