Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
તાજેતર માં ઓરિસ્સા ના બાલાસોર ખાતે થયેલ ટ્રેન દુર્ઘટના માં મૃત્યુ પ્ાામેલ લોકો ને શ્રધ્ધાંજલી અપ્ર્ાણ કરવા નો કાર્યˇમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીડી.કે.રૈયાંણી ની આગેવાની માં નાગદેવતા મંદિર,રાજમહેલ કેમ્પ્ાસ અમરેલી ખાતે યોłયેલ હતો. નાગદેવતા મંદિરે પૂજન અર્ચન કરી ટ્રેન દુર્ઘટના ના મૃતકો ને વૈદિક મંત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલિ અપ્ર્ાણ કરવા માં આવેલ હતી Continue Reading
અમરેલી
આજરોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે ઈ.એમ. આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સંચાલીત 108 ઈમરજન્સી સેવાના અને ખીલખીલાટ ના કર્મચારીઓ દ્વારા તેમજ આરોગ્ય વિભાગ અને વન વિભાગ ના અઘિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાવરકુંડલા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના આર.એમ.ઓ. શ્રી ગોહિલ સાહેબ તથા ડો.તરસરિયા સાહેબ તેમજ અન્ય મેડિકલ ઓફિસર અને હોસ્પિટલ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રેલવે પ્લેટફોર્મ અને રેલીગ માટે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા ને નિકુલભાઈ રાવળ દ્વારા વિસ્તૃત રજુઆત રંગ લાવી પાંચ કરોડ પચીસ લાખ થી રેલવે સ્ટેશન ખાતે રેલવે પ્લેટફોર્મ રેલીગ સહિત ની સુવિધા માટે કેન્દ્ર સરકાર પાસે થી જિલ્લા સાંસદ કાછડીયા એ મંજુરી મેળવી મહુવા -સુરત ટ્રેન ના રેલવે સ્ટોપ ને પ્રાયોગિક ને બદલે […]Continue Reading
અમરેલી
 સાવરકુંડલા ખાતે ઘણાં વર્ષોથી વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થા માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા સાતમા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા ૪૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. આ  પ્રસંગે ચાલુ વર્ષે નિવૃત્ત થતા કર્મચારીઓને સન્માનવાનું આયોજન પણ કરવામાં આવેલ. જેમાં કે.પી.બગડા (અધિક્ષક હિસાબનીશ), Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનાં નામાંકિત મ્યુઝિકલ ગ્રુપ (સ્વર સાધના ગ્રુપ) દ્વારા સ્વ. રાજકપૂર સાહેબને સ્મરણાંજલિ અર્પણ કરવા અહીં સાવરકુંડલા શહેરમાં શ્રીજી નગર ખાતે રવિવારે સાંજના સાડા છ વાગ્યે એક ખૂબ ખાનગી કાર્યક્રમ યોજાયો. જેમાં સાવરકુંડલા શહેરના નામાંકિત ગાયકોએ સ્વ. રાજકપૂર સાહેબના ફિલ્મ ગીતો દ્વારા તેનાં સંસ્મરણો વાગોળ્યા. જેમાં પરેશભાઈ ભટ્ટ, હેતલબેન, પિયુષભાઈ દવે, અમિતભાઈ દવે, Continue Reading
અમરેલી
આજરોજ વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે અહીં સાવરકુંડલા શહેર ખાતે પણ સાવરકુંડલા નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શહેર તેમજ તાલુકામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે નોર્મલ રેન્જ સાવરકુંડલા, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.. સાવરકુંડલામાં આવેલ બંને ઘાસના ગોડાઉન, Continue Reading
અમરેલી
 પર્યાવરણના જતન અને વૃક્ષારોપણના મહત્વને આગામી પેઢી સુધી લઈ જવા માટે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ’ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં વરસડા પાસે આવેલી ડૉ. કલામ ઈનોવેટીવ સ્કુલ ખાતે સાંસદશ્રી નારણભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જે હર હંમેશા લોકોને સુવિધામાં કેમ વધારો થઈ શકે, લોકોને પડતી મુશ્કેલીઓના પ્રશ્નો ધ્યાન પર આવતા તેઓ સતત ગુજરાત સરકારમાં રજૂઆત કરતા રહે છે. તેમને મળેલી રજૂઆત મુજબ સાવરકુંડલા તાલુકા વિવિધ ગામના રોડ રસ્તા તેમજ એપ્રોચ રોડ કામગીરી માટે ધારાસભ્ય દ્વારા કરાયેલ રજૂઆત પ્રમાણે  માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા […]Continue Reading
અમરેલી
ત્રણ દિવસ પહેલા અમરેલી તાલુકાના રાંઢીયાથી રીકડીયા વચ્ચે ચાલતાv રોડના કામની સ્થળ તપાસ કરતા અને ખેડૂતોની રજૂઆત મળતા પાણીના નિકાલ માટે બનાવેલ દિવાલ નબળી ગુણવત્તાની જણાઈ આવતા અધિકારીઓને બોલાવી તાત્કાલિક કામ અટકાવીને 30 લાખ કરતા વધુ રકમની દિવાલ તાત્કાલિક તોડાવી ફરીથી ગુણવત્તા યુક્ત કામગીરી કરવા કડક સૂચના આપતા તંત્ર અને કોન્ટ્રાક્ટરોમાં રીતસર ફફડાટ વ્યાપી ગયેલ […]Continue Reading
અમરેલી
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર SSVM અમરેલી (જેઠવદ એકમ ગુરુ હર ગોવિંદસિંહ જયંતિ) સોમવાર તા.05-06-2023 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં આ વર્ષે જ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને વિઘારંભસંસ્કાર અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયેલ જેની તસવીરો.Continue Reading