અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામના વતની અને માત્ર સાત ચોપડી નો અભ્યાસ કરી અને સુરતની અંદરલોકોને કંઈક સારુ આપવાની ઉમદા ભાવના સાથે સંજયભાઈ એ શ્રી ઘનશ્યામ લાઈવ કેકની સુરતમાં શરૂઆત કરી.સંજયભાઈની અથાક મેહનત અને પરિશ્રમ અને શ્રેષ્ઠ ક્વોલેટીથી તેમણે ગ્રાહકોના દિલ જીતી લીધા.સંજયભાઈ એક વખત પૂજ્ય મોરારીબાપુ ની કથામાં ગયેલા અને બાપુના મોઢે […]Continue Reading


















Recent Comments