Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી નગરપાલિકા તરફથી આ જાહેર નોટીસ આપવામાં આવે છે કે હાલ માં શ્રાવણ માસ ચાલી રહેલ હોય તહેવારો ની સીઝન હોય શહેરમાં જાહેર જનતા ની ભીડ રહેતી હોવાનું જણાય છે તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક ની સમસ્યા રહેતી હોય રસ્તાઓ માં કોઈ પણ નાગરિક સમૂહ કે સાર્વજનિક તરફથી રસ્તા ઉપર કે રસ્તાની સાઈડો માં તથા પોતાની […]Continue Reading
અમરેલી
અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની રજુઆતથી આજ તા. ૨૪ ઓગસ્ટના રોજ ખેડુતોને પિયત માટે ધાતરવડી-૧ ડેમ માથી કેનાલ મારફતે પાણી છોડવામા આવ્યુ. ધાતરવડી-૧ ડેમના કમાન્ડ વિસ્તારમા આવતા ખેડુતો તરફથી ડેમ માથી ઓવરફલો થઈ વેડફાઈ જતા પાણીને કેનાલ મારફતે પિયત માટે છોડવામા આવે તેવી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજુઆત કરવામા આવેલ હતી. જેના અનુસધાને સાસદશ્રી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠબાવાશ્રી)નો ૧૦૬મો પ્રાગટય દિન ઉત્સવમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સાવરકુંડલાના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, સાવરકુંડલા ટાઉન પી. આઈ. શ્રી સોની સાહેબ, તથા સમગ્ર સ્ટાફ અને નાયબ મામલતદાર એન. ડી જોશી, શ્રી રજનીભાઈ મહેતા, અને Continue Reading
અમરેલી
આજ રોજ તારીખ ૨૪/૮/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. […]Continue Reading
અમરેલી
તારીખ 24/08/2023 ને ગુરુવારે સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ  સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ […]Continue Reading
અમરેલી
ગુન્હાની વિગતઃ- (૧) અનવરભાઇ ગુલાબભાઇ સેતા, ઉ.વ.૩૨, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ પોતાનાં રહેણાક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન ગઇ તા.૦૮/૦૮/૨૦૨૩ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો અનવરભાઇના મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, ઘરના કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ગારીયાધાર પરમ પ્રજા પિતા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય ના પૂજ્ય ભૂમિકાદીદી ના હસ્તે પોલીસ સ્ટેશન નગરપાલિકા PGVCL સહિત ની કચેરી ઓમાં કર્મચારી ગણો ને રક્ષાસૂત્ર બાંધી હતી  ગારીયાધાર પરમ પ્રજા પિતાબ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય કેન્દ્ર ના ભૂમિકાદીદી સહિત ગારીયાધાર કેન્દ્ર ની ટીમ દ્વારા રક્ષાબંધન નું મહત્વ દર્શાવી સરકારી કચેરી ઓના કર્મચારી ઓને […]Continue Reading
અમરેલી
હોય માનવ મંદિરના સંત પૂ. ભક્તિરામબાપુ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને આ મીશનમાં સહયોગી વૈજ્ઞાનિકો સમેત સમગ્ર રાષ્ટ્રને પાઠવ્યા અભિનંદન.સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ચંદ્રયાન ત્રણની સફળતા માટે મારૂતિ યજ્ઞ કરાયો સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિરામ બાપુની નિશ્રામાં પર જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં એક નાનકડા સદ વિચાર ની કેટલી સકારાત્મક અસર થી આજે ૯૦૦૦ હજાર થી વધુ રોટલી ગાય કૂતરા ની નિયમિત નખાય રહી છે          “દાન એ જગત નો પ્રાકૃતિક ધર્મ છે” શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના બેનર હેઠળ એક નાનકડા સદવિચાર સાથે સામાજિક અગ્રણી ઓ દ્વારા વિચાર મુકાયો શહેર […]Continue Reading
અમરેલી
ભારતે બુધવારે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાનનું લેન્ડિંગ કર્યું, અંદર રોવર સાથેનું લેન્ડર સ્થાનિક સમય મુજબ૬ઃ૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર નીચે પહોંચ્યું. દક્ષિણ ભારતીય શહેર બેંગલુરૂ માં અવકાશયાનનું લેન્ડિંગ  નિહાળતા અવકાશ વૈજ્ઞાનિકોમાં હર્ષ અને તાળીઓનો ગડગડાટ થયો.લગભગ ચાર વર્ષ પહેલાંના નિષ્ફળ પ્રયાસ પછી, ભારતે અલ્પ-સંશોધિત દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક ટચ ડાઉન Continue Reading