વર્ષ ૨૦૨૩-૨૪ માટે અમરેલી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નર્સરી સ્થાપવા માટે સહાયતા આપવામાં આવશે. જેમાં યુનિટ કોસ્ટ ૩.૫૦ લાખનાં સામાન્ય ખેડૂતોને ૬૫% લેખે ૨.૨૭૫ લાખ તેમજ અનુસૂચિત જાતીના ખેડૂતોને ૭૫% લેખે ૨.૬૨૫ લાખ સહાય મળવા પાત્ર છે. સહાય મેળવવા ઇચ્છુક ખેડુતો માટે તા. ૨૦/૦૬/૨૦૨૩ થી તા. […]Continue Reading














Recent Comments