નિરંજનાબેન હીરેનભાઇ આશર, ઉં.વ.૩૮, રહે.બગસરા, જામકા રોડ, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાના દિકરા વંશ સાથે અમરેલી, કામનાથ મંદિર ખાતે સુરાપુરાદાદાના દર્શને આવેલ હોય, અને બગસરા જવા માટે અમરેલી, જેસીંગપરા, શિવાજી ચોકમાં વાહનની રાહ જોઇ ઉભા હતા તે દરમ્યાન એક રીક્ષા આવેલ અને બગસરા – બગસરાની બુમ પાડતા, નિરંજનાબેન તેમના દિકરા સાથે આ રીક્ષામાં બેસેલ, આ રીક્ષામાં […]Continue Reading
















Recent Comments