Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમ.મા અભ્યાસ કરતા કુ.હર્ષિલાબા સરવૈયા અને કુ. ક્રિષ્ના રાવએ કમબાઇન્ડ એન્યુઅલ ટ્રેઇનિંગ કેમ્પમાં (CATC) ઉત્કૃષ્ટ દેખાવ કરી કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલી અને અમરેલી જિલ્લા વિદ્યાસભાનું ગૌરવ વધાર્યું છે.  તેઓની આ સિદ્ધિ બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ અને Continue Reading
અમરેલી
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે ગુજરાતના મુખ્યમંત્રી નો જન્મદિવસ ઉજવવા આવી પહોંચ્યા અને આ એક એવી સંસ્થા છે કે જ્યાં રખડતી અટકતી નિરાધાર મનોરોગી મહિલા પુરા એ દેશમાંથી પોલીસ મૂકી જાય છે અને આશ્રમના ભક્તિ બાપુ દ્વારા વિનામૂલ્ય તેમની સારવાર કરવામાં આવે છે આવી અદભુત સેવા કરનાર […]Continue Reading
અમરેલી
ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની શરૂ થઈ ઝુંબેશ ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ગ્રામજનો દાતાઓનો મળ્યો સહયોગ  ઈશ્વરિયા શનિવાર તા.૧૫-૭-૨૦૨૩ ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે. સમન્વય સંઘના સંકલન સાથે ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે. પર્યાવરણ અને પ્રદૂષણ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ખોડિયાર ચોક પાસે આવેલ નાળાના પાણી પસાર થવાના દ્રાર પર હજુ બે ચાર દિવસ પહેલાં જ ચોમાસા દરમ્યાન વહેતા પાણીમાં એક નંદી ફસાયાના સમાચારની શાહી સુકાઈ નથી એવી પરિસ્થિતિમાં આજરોજ સવારે દસ થી અગિયારના સમય દરમિયાન રસ્તા પરથી એક ફોર વ્હીલ કાર આ રોડથી સહેજ નીચે ઊતરતાં આ નાળાના દ્રાર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા વડીલોના વાત્સલ્ય ધામ સમું ગિરધરઘર એટલે પાનખરનો પાછલી વયનો  વસંતોત્સવ.!! આ વૃધાશ્રમમાં જીવનની ઢળતી સંધ્યાએ નિશ્ર્ચિંત થઈને ચૈનથી વ્યતીત કરી શકે તેવાં આહ્લાદક અને સાત્વિક વાતાવરણ વચ્ચે નિરવ શાંતિ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ વૃધ્ધત્વને પણ શૈશવનો શણગાર લાગે એવો વિસામા સમુ તો ચોક્કસ ગણી શકાય. અદ્યતન સુવિધાઓથી સુસજ્જ એક નિરાંતનો […]Continue Reading
અમરેલી
અશાંતધારો લાગુ થતાં જમીન પચાવી પાડવાની પ્રવ૬૩ઘઠસતિઓ બંધ થશે – સાંસદ કાછડીયા અમરેલી શહેરમાં અશાંતધારો લાગુ કયા૬/ગ્:ત્સ બાદ આજ રોજ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા બદલ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને સરકારશ્રીનો સહદય આભાર વ્યકત કરેલ છે અને આ અશાંતધારાના નિર્ણયને આવકારેલ છે. આ તકે સાંસદશ્રીએ જણાવેલ હતુ કે, સાવરકુંડલા Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે સગર્ભા બહેનો માટે મફત સોનોગ્રાફી કરવાની યોજના ગારીયાધાર માધવ મેડિકલમાં હતી જે સરકારે બંધ કરી હતી અને નવા ટેન્ડરમાં અમરેલી રાઘવેન્દ્ર હોસ્પિટલ ને આપવામાં આવ્યું હતું ત્યારે શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી જોષી સાહેબની રૂબરૂ મુલાકાત કરી આસોદર મેડિકલ ઓફિસર મકવાણા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી […]Continue Reading
અમરેલી
અમરેલી કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની સભા મળેલ માજી સાંસદ સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિત માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તારીખ ૧૪/૦૭/૨૩ ના રોજ સવારે ૯-૩૦ કલાકે શ્રી કુકાવાવ તાલુકા સહકારી સંઘ લિમિટેડ ની સભા મળેલ જેમા માજી સાંસદ માજી ધારાસભ્ય સંઘના ડાયરેક્ટર અને જમીન વિકાસ બેંક અમરેલી ના ચેરમેન શ્રી વીરજીભાઈ ઠુંમર […]Continue Reading
અમરેલી
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર એમ જોશી ની સૂચના થી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા માં વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણી કરવા માં આવેલ હતી. જે અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રો ના ગામો માં કુટુંબ નિયોજન ની પદ્ધતિ વિશે લોકો ને સમજાવી લઘુ શિબિર નું આયોજન […]Continue Reading
અમરેલી
દિશાંત પ્રતાપભાઈ ડેર…. ગામ- હીરાણા તા.લાઠી નો આજે જન્મદિવસ હતો તેની ખુશીમાં તેમના પિતાશ્રી શ્રીપ્રતાપભાઈ ડેર (સરપંચ શ્રી હીરાણા) ની લાગણી હતી કે બાળકોને અમારા તરફ થી પાઉં ભાજી નું ભોજન કરાવવું છે. તેથીતેઓ તેમજ હીરાણા ગામના ઘણા વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે તે બધા વાલીઓ સાથે અહી આવીને બધો જ સામાન લઈને જાતે ખુબ […]Continue Reading