Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં વારંવાર ડહોળા પાણી ની ફરિયાદો ઉઠી રહી છે કુવા માં હોય તેવું અવેડા માં આવે ને ? કાળુભાર પાણી પુરવઠા નો ફિલ્ટર પ્લાન્ટ વર્ષો થી બંધ એક વર્ષ પહેલાં ફિલ્ટર રિપેરીગ માટે ૧૨ લાખ જેવો ખર્ચ ખાનગી એજન્સી ને અપાયો હતો પણ રિપેરીગ વગર નાણા ચૂકવી ભાગ બટાઈ કરી લેવાય ફિલ્ટર માટે […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના રેવન્યુ વિસ્તારો માં રોજડા ની રંજાડ થી ચિતા માં મુકાય રહ્યા છે ઓછા વરસાદ થી પૂરતો પાક ન મેળવી શકતા જગત તાત ની કાળી મજૂરી પછી રાત ઉજગરા નીલગાય ના મોટા ઝુંડ ખેતરો માં પડી સત્યાનાશ વાળી રહ્યા છે ત્યારે ખેડૂતો માં ભારે લાચારી વરસાદ ખેંચતા પાક નિષ્ફળ […]Continue Reading
અમરેલી
વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ.ડાંગર ની રાહબરી હેઠળ  ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર બી.કે.મોરવાડીયા, અનાર્મ હેઙ.કોન્સ તથા સ્ટાફના ઓએ ચોરી થયેલ સ્થળ નજીકના ખેતરમાં કામ કરતા ખેત મજુરો ,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોક્કસ બાતમી મેળવી, ઇલેકટ્રીક કેબલ વાયર ચોરી ના ગુનાને અંજામ આપનાર આરોપી ને ચોરીમાં ગયેલ કેબલ […]Continue Reading
અમરેલી
લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે શ્રી મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા આગામી સોમવારે થયેલું વિશિષ્ટ આયોજનઈશ્વરિયા શનિવાર તા.૯-૯-૨૦૨૩લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે શ્રી મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વિશિષ્ટ આયોજન થયેલ છે.કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલા શ્રી Continue Reading
અમરેલી
હે મેઘરાજા હવે તો વરસો.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં લગભગ સાડા આઠ આસપાસ ઝરમરિયા વરસાદી છાંટણાં થયાં. બીજા  શબ્દોમાં કહીએ તો વરસાદી વાતાવરણ જેવો ડોળ થયો. થોડો ઝરમરિયો  થયો. પરંતુ જેવો જોઈએ તેવો વરસાદ હજુ નથી વરસ્યો. છેલ્લા એક માસથી વધુ સમયથી સૂકી ભઠ  ધરતીની પ્યાસ ઝરમરિયાથી ન બુઝાઈ એ પણ સ્વાભાવિક છે. અને  આજે તો સાવ […]Continue Reading
અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલાની યાદી જણાવે છે કે આપશ્રીની આજ્ઞાથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવનો આનંદ જન્માષ્ટમીના બીજે દિવસ વૈષ્ણવો નંદમહોત્સવ નંદ ઘેર આનંદ ભયો. હજારો વર્ષોથી  વૈષ્ણવો મનાવે છે તે મુજબ આ વરસે પણ શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં અતિ આનંદ ઉલ્લાસભેર  પ્રજ્ઞાબેન કીર્તિભાઈ રૂપારેલ મુખ્ય મનોરથી બની ખુબ જ ધામધૂમથી  ઉજવવામાં આવેલ  તેમજ ઘણા જ […]Continue Reading
અમરેલી
ગઈકાલે ઉત્તર આફ્રિકાના મોરક્કો ખાતે એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. મધ્ય મોરક્કો ના મારકાશ વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ૩૦૦ લોકોનાં દુઃખદ અવસાન થયાં છે અને ૨૯૬ થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. પૂજ્ય મોરારીબાપુએ ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે તેમ જ મોરક્કોની સ્થાનિક સેવાભાવી સંસ્થાને પુનઃવસનના કાર્ય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા ભાવિ નવા પ્રમુખની નિયુક્તિ અંગે લોકોમાં અટકળો અને અનુમાનોનો દોર શરૂ થયો છે. જો કે આમ ગણીએ તો આ સમગ્ર પ્રકરણમાં અંતે તો નગરપાલિકા સદસ્યો જ નક્કી કરશે કે આ સાવરકુંડલા શહેરના નગરપાલિકાના ભાવિ નવા પ્રમુખ કોણ હશે? સદસ્યો પણ આ અંગે અકળ મૌન સેવી રહ્યા છે. એટલે સાવરકુંડલા નગરપાલિકાના ભાવિ નવા  […]Continue Reading
અમરેલી
ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર,લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે છેતારીખ આઠ સપ્ટેમ્બરના રોજ એમના પુત્રવધુ  ડો. ઋષાલી મૌલિક ત્રિવેદીનો ૨૬મો જન્મદિવસ હતો જે જગદીશ ત્રિવેદીએ ટોરોંટો કેનેડા ખાતે અંગત પચીસ લોકોની હાજરીમાં અત્યંત સાદગીપૂર્વક ઉજવ્યો હતો.પોતે સાદગીથી જીવવું પણ સમાજસેવા હંમેશા ઉદારતાથી કરવી એવા જીવનમંત્રને Continue Reading
અમરેલી
દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર પરિસર માં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ હિંડોળા દર્શન અને નવમી ની રાત્રી એ સત્યનારાયણ મહાપૂજા નો કાર્યક્રમ યોજાયો હતો અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો એ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને નવમી ની રાત્રી એ સત્યનારાયણ મહા પૂજા યોજાય હતી Continue Reading