લાઠી તાલુકા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી થશે દર વર્ષ ની જેમ આગામી ૨૫ એપ્રિલને “વિશ્વ મેલેરીયા દિવસ” તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નકકી કરેલ છે. જેના ભાગ રૂપે લાઠી તાલુકામાં મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તે માટે ઘરની […]Continue Reading













Recent Comments