Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ઢસા ના પ્રસિદ્ધ સનાતન ધૂન મંડળ દ્વારા સાડા ત્રણ લાખ નું દાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં લાભાર્થે ઢસાગામે શ્રી બાલુભાઈ વલ્લભભાઈ રાજપરા પ૨ીવા૨ આયોજીત “શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ” પ્રસંગે ‘સનાતન ધૂન મંડળ” – ઢસાગામ નાં ૨ત્નકલાકાર તેમજ કૃષિકાર યુવાનો દ્વારા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પણ લગભગ સાંજે સાડા પાંચના સુમારે અચાનક પવનનો વંટોળ એવો ઉઠ્યો કે જાણે મીની વાવાઝોડું.. ઘૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો રસ્તા પર પસાર થતાં રાહદારીઓ પરેશાન જોવા મળ્યાં. જો કે વરસાદ નહીં વરસતા થોડે અંશે રાહત ગણાય.. પવનની ગતિ અંદાજિત પીસ્તાલીસ કિલોમીટર હશે એવું પૂર્વાનુમાન છે. જો કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો […]Continue Reading
અમરેલી
દામનગર ના હજીરાધાર સહિત ના ગ્રામ્ય ના ખેડૂતો ના ખેતરો માંથી પાણી પુરવઠા ની લાઈન નાખવા માટે કામ કરતી એજન્સી દ્વારા નુકશાન  દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો ની ખેતી ની જમીન માં ગળવામાં આવેલ ગટર પુરી સમાર કામ ની ખેડૂતો ની માંગ દામનગર શહેર થી ગારીયાધાર પાલીતાણા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર […]Continue Reading
અમરેલી
આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, ન.પા. ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, કેશુભાઈ વાઘેલા, મયુરભાઈ રબારી, સંદીપભાઈ ભટ્ટ, અનીરુદ્ધસિંહ રાઠોડ, લલિતભાઈ મારૂ, ગૌતમભાઈ સાવજ, પ્રણવભાઈ વસાણી, નિરજભાઈ ત્રિવેદી તેમજ ન.પા. સભ્ય મેહુલભાઇ ત્રિવેદી, કિશોરભાઈ બુહા, લાલભાઈ ગોહિલ, કરશનભાઈ આલ, હરિભાઈ ભરવાડ, Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બે વર્ષ પહેલાં પાલિકા ની સામાન્ય ચૂંટણી માં આપેલ એકપણ વચનપૂર્તિ કરાય નથી મોટા ભાગ ના વચનો હવા થઈ ગયા શહેર માં ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ કરાય છે ? શહેર ના દરેક વિસ્તારો વેજનાથનગર ઘનશ્યામનગર શિવનગર પરમાણદ સોસાયટી ઉંડપા પુરબીયા શેરી પોપટપરા ધાંચીવાડ શાકમાર્કેટ પાછળ કોળીવાડ ઢીકૂડી સીતારામનગર ૧૧૧ પ્લોટ […]Continue Reading
અમરેલી
દામનગરમાં ચીફ ઓફિસરની નિમણૂક કરવા સામાજિક કાર્યકરની રજૂઆત દામનગરમાં આજુબાજુના ૨૦ ગામડાઓ લાગુ પડે છે પરંતુ દામનગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જેવી કે ૭/૧૨, ૮, નોન ક્રિમીલેયરના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડની કામગીરી માટે લાઠી જવું પડે છે. આવવા-જવાના ૩૪ કિ.મી.નો ધક્કો થાય છે. એ તો ઠીક પરંતુ –વખત ધક્કા થાય ત્યારે કામ પૂર્ણ […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેરના રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક ખાતે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સ્વતંત્ર સેનાની વીર વિનાયક સાવરકર જીની 140 મી જન્મ જયંતી નિમિત્તે વીર વિનાયક સાવરકર જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે શહેર ભાજપ પ્રમુખ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન ના એક સપ્તાહ થી ઝબુક વીજળી ઝબુક અનેક વિસ્તારો માં લો વોલ્ટ વારંવાર વીજ સમસ્યા સર્જાય રહી છે શહેર ના ખોડિયાર ચોક થી પટેલ શેરી ગજેન્દ્ર મિલ ઉડપા સહિત ના વિસ્તારો માં કાયમી લોવોલ્ટ સમસ્યા ચાલુ માં ફેન ધીમા ફૂલ થતા રહે છે અનેક વીજ ઉપકરણ બગડી રહ્યા છે […]Continue Reading
અમરેલી
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અમરેલી દ્વારા પૂજ્ય શ્રી નૌતમ સ્વામીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વીર વિનાયક સાવરકરજી ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજેલ તેમાં અમરેલી શહેરમાં ફુલહાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અખિલ ભારતીય સંત સમિતિ અમરેલી જિલ્લા અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી રામ મનોહર દાસ બાપુ તેમજ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નો સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ સ્પેશ્યલ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો બુથ નું ઉદ્ઘાટન પદાધિકારી ભરતભાઇ પાડા, ચેતનભાઈ મકવાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા દ્વારા કરાયું હતું. સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે શિશુઓ ને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલનારા આ […]Continue Reading