Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વી.ડી. નગદિયા હાઈસ્કૂલ ખાતે ૧૫મી ઓગસ્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા તેમજ રાખડી સ્પર્ધા અંતર્ગત ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ બહેનો તમામને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ Continue Reading
અમરેલી
શ્રીગણેશાયનમ નીજ શ્રાવણ સુદ પૂનમને બુધવાર તા-૩૦/૦૮/૨૦૨૩ ના રોજ રક્ષાબંધન મનાવવામાં આવશે.સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકેજનોઈ બદલવી.રાત્રે ૦૯:૦૫  ‌પછી રાખડી બાંધવી.રક્ષાબંધન ભ્રમણા નિવારણ.સમસ્યા એ છે કે આજના કહેવાતા લોકો પાસે શાસ્ત્રોનો યોગ્ય અભ્યાસ નથી. તેમને માત્ર પરિણામની થોડી જાણકારી હોય છે. હવે એવું કહેનારાઓને શું કહેવું ,જેઓ કહેતા હોય કે તમે ગમે ત્યારે મનાવી શકો, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા છેવાડાના શ્રમિક વિસ્તારમાં સાવરકુંડલા શહેરના સેવાભાવી શૈક્ષણિક અભિરુચિ ધરાવતાં અને સફળ એંકર ધારાબેન ગોહિલ દ્વારા ગરીબ વર્ગના બાળકોને નિશુલ્ક શિક્ષણ પ્રદાન કરવાનો દ્રઢ નિર્ધાર સાથે પ્રારંભ.આમ તો શિક્ષણ એ જ તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ આવશ્યક અંગ ગણાય છે. વળી ઘણી એવી  રોજગારીના સોર્સ હોય છે જેમાં શૈક્ષણિક લાયકાત જરૂરી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. શ્રી.એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સાહિત્ય જગત ની ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પી એસ આઈ બી પી પરમાર ૧૪૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા વિશેષતા ઓ જાણી ખૂબ ખુશી  વ્યક્ત કરી હતી કર્તા વારી વિષય વારી પરિગ્રહન વર્તમાન પત્રો સામયિકો ની હાજરી પુરવા ની પ્રથા વર્ષ ના ૩૬૫ […]Continue Reading
અમરેલી
દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે ફેપ્યુટી ઈજનેર ને મેમદા ના ખેડૂતો એ લોવોલ્ટ પ્રશ્ને આવેદન પત્ર પાઠવી સમસ્યા નિવારવા બુલંદ માંગ કરીછભાડીયા ખેતીવાડી ફીડર માં કાયમી લોવોલ્ટ મોંઘા વીજ ઉપકરણ બળી મોટું નુકશાન સહન કરતા ખેડૂતો એ લોવોલ્ટ  પ્રશ્ને યોગ્ય ઉકેલ ની બુલંદ માંગ કરીદામનગર PGVCL કચેરી ખાતે મેમદા ગામ ના ખેડૂતો ની સામુહિક […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા  શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોર ના ૩-૦૦ કલાકે  પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૦૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં પહોંચીદામનગર શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે પાલખી યાત્રા પુષ્ટ્રિય માર્ગીય મદનમોહનલાલજી ની હવેલી મોટા પીર ની દરગાહ લાડનશા પીર ઝાપા […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના દેસાઈ પરિવારના જાગૃત યુવાનો ની સમજણથી આંખોનું ચક્ષુદાન અને પાર્થિવ શરીર દેહદાન ની અનોખી પહેલ”સુરત ની ભૂમિ દાનવીર કર્ણ ની ભૂમિ ગણાય છે”. અહિયાં જીવતે જીવ તો ઘણાં બધાં પ્રકારના દાન દેવામાં આવતા હોય છે. પરિવાર ના સદસ્યના મૃત્યું બાદ દુઃખદ ઘટના માં પણ દાન આપવાનો દેસાઈ પરિવારના યુવાનો અને મોભીઓનો નિણર્ય દેશ […]Continue Reading
અમરેલી
મુ. લલ્લુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા  વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ – સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે  તારીખ. ૨૮-૦૮-૨૦૨૩,સોમવારના રોજ તેમના જીવન-કથન સાહિત્ય પર આધારિત મેઘાણી કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી ખાતે કમાણી સાયન્સ કોલેજ તથા પ્રતાપરાય આર્ટસ કોલેજ માં અમરેલી જિલ્લાને નવી સરકારી યુનિવર્સિટીની માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા સહી ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું .જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ સહી કરીને જિલ્લામાં નવી સરકારી યુનિવર્સિટીની માંગને સમર્થન આપ્યું.અમરેલી આસપાસના તમામ જિલ્લાઓને સરકારી યુનિવર્સિટીઓ ફાળવવામાં આવેલ હોય તો Continue Reading