અમરેલીના કવિ રમેશ પારેખ માર્ગ પર જીલ્લા પંચાયત પાસે એક અનોખી સેવાની લારી છે, સરકારી કચેરીઓ નજીક તૈયાર પડીકા વેચી પેટિયુ રળતા વિકલાંગ નામે મુન્નાભાઈ રાઠોડ આ રેકડીમાં રોકડી થોડી અને સેવા વધુ કરે છે. જીલ્લાભરના દિવ્યાંગો માટે વિકલાંગતાનો દાખલો, ફ્રી એસ.ટી.પાસ, મેડિકલ હેલ્પ, ટ્રાઇસિકલ, રોજગારી માટે લોન, સાધન-સહાય સહિત વિવિધ યોજનાઓના લાભ અપાવવાના ફોર્મ […]Continue Reading













Recent Comments