સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણના શ્રમજીવી નગર વિસ્તારમાં મેઈન રોડે ઝાડી – ઝાંખરા અને નડતર દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કરાવતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને કમલેશભાઇ રાનેરા આ ઉપરાંત જેસર રોડ ઉપર પટેલ સોસાયટી પાસે વરસાદી પાણીનો નિકાલ કરાવવા માંટે નદી નાળા પુલીયાની સાફસફાઈ કરાવી પડતર કચરો અને માટી ટ્રેકટર દ્વારા ભરાવી ચોમાસાનું […]Continue Reading
અમરેલી જિલ્લા માં અંદાજીત ૭૪ કરોડ આસપાસ ના ખર્ચે અસંખ્ય ગ્રામ્ય માં પાણી પહોચાડવા ની દેવળીયા શેત્રુંજી પાણી પુરવઠા જુથ હેડ વર્કસ અંતર્ગત ૯ જેટલા આ તાલુકા ના.ગામોની પાણી સપ્લાય યોજના હેઠળ પીવાના પાણીના પાઈપ લાઈન ના જથ્થા ની ગુણવત્તા બાબતે ની સુખડીયા ની રજુઆત થી ગુજરાત રાજ્ય વિધાનસભા ના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા એ શેત્રુંજી […]Continue Reading
કોંગ્રેસ પક્ષ ના રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા ના પડઘા કર્ણાટક માં વિજય પ્રાપ્ત કરતા જૂઆ મળ્યા ત્યારે કોંગ્રેસ માં નવા પ્રાણ પુરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા કરાયું છે ત્યારે કોંગ્રેસ પક્ષ ની યુવા પાંખ યુવક કોંગ્રેસ દ્વારા બેહતર ભારત બુનિયાદી કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે બેંગ્લોર સ્થિત થવા જઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા માંથી […]Continue Reading
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ નાં ભારતીય ગૌ વંશ રક્ષણ અને સંવર્ધન પરિષદ ના ક્ષેત્રિય અધ્યક્ષ લાભુ દાદા રાજગોર ગાય ને બચાવવા આધુનિક વિજ્ઞાન નો આધાર લઈ ગૌ બચાવો અભિયાન ના સંધરભે સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ તેવો એ અમરેલી, ચિતલ, બાબરા અને લાઠી ની ગૌ શાળા અને ગૌ પ્રેમી અને ગૌ રક્ષકો ને સાથે વાર્તાલાપ માં […]Continue Reading
અમરેલી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ૯૫-અમરેલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંચાલિત વડિયા કુંકાવાવ તાલુકાના ખાખરીયા હેડ વકર્સ ખાતે નિર્માણ પામી રહેલ આર.સી.સી સંપ્પ/ પંપ હાઉસની ઓચિંતી મુલાકાત લીધી હતી.. આ તકે આપણા ધારાસભ્ય શ્રીકૌશિકભાઈ દ્વારા ડેપ્યુટી ઇજનેર અને કોન્ટ્રાકટરને ગુણવતા સભર સંપ અને પમ્પ હાઉસનું નિર્માણ થાય Continue Reading
વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાઈ થયેલ પટેલ સમાજના લોકો દ્વારા અગીયારમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને હનુમાન ખીજડીયા ના વતની અને હાલ સુરત ખાતે સ્થાઈ થયેલ પટેલ સમાજના લોકો ની ઉપસ્થિતિ વચ્ચે જોરદાર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો […]Continue Reading
દામનગર પોલીસ દ્વારા રૂરલ માં પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં અવરનેસ કાર્યક્રમ લાઠી તાલુકાના શાખપુર ગામે દામનગર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ શ્રી બી.પી પરમાર સાહેબ અને હેડ કોસ્ટેબલ ધાંધલા પ્રકાશભાઈ અને અજીત દાન ગઢવી દ્વારા શાખપુર ગામે તારીખ ૧૪/૦૭/૨૩ ના રોજ રાત્રે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતોની અને લોકોની […]Continue Reading
Recent Comments