સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીજી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક ઉર્જા વચ્ચે લૂલ્લી, લંગડી અપંગ ગાયોની સારસંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી શહેરમાં ગૌમાતા માટે અલગ અલગ જગ્યાએ રજકો પણ નાખીને ભૂખી ગાયમાતાની જઠરાગ્નિ ઠારવાનો નમ્ર પ્રયાસ કરે છે આમ ગણીએ તો ગાય એ […]Continue Reading

















Recent Comments