દામનગર ના પુત્રી રત્ન મધુબેન રજનીભાઈ સવાણી ના સૌજન્ય થી શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ નું દીપપ્રાગટ્ય કિશોરભાઈ ગણાત્રા વિનુભાઈ ગણાત્રા પરિવાર તેમજ પવન જેમ્સ ના મોભી પ્રેમજીભાઈ ગોવિદભાઈ નારોલા ના વરદહસ્તે કરી સેવા યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો નેત્રયજ્ઞ માં દર્દી નારાયણો માટે અલ્પહાર ની […]Continue Reading


















Recent Comments