સાવરકુંડલા જેસરરોડ ખાતે આવેલ શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે. પરસોત્તમ માસ દરમિયાન વિવિધ પ્રકારના અને અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે નવ પ્રકારના કઠોળ ખંડ પુરીને એમાંથી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરી અને સૌ વૈષ્ણવોએ તુલસીજી સમર્પિત વિષ્ણુભગવાનને ચડાવ્યા અને ફૂલ ગુલાબના હિંડોળા દર્શન યોજાયા અને સાંજે પ્રભુના વિવાહ ખેલ ઉત્સવનું ધામ ધૂમ પૂર્વક […]Continue Reading














Recent Comments