Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર પરિસર માં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ હિંડોળા દર્શન અને નવમી ની રાત્રી એ સત્યનારાયણ મહાપૂજા નો કાર્યક્રમ યોજાયો હતો અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો એ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને નવમી ની રાત્રી એ સત્યનારાયણ મહા પૂજા યોજાય હતી Continue Reading
અમરેલી
દામનગર શહેર ના પોપટપરા ના યુવાનો ના સુરત સ્થિત અક્ષર ગ્રુપ આયોજિત દામનગર શહેર માં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું અદકેરું આયોજન  ભવ્ય રાસોત્સવ સાથે રથયાત્રા યોજાય ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની અદભુત ઉજવણી  માં હજારો શ્રધ્ધાળુ ભાવિકો માં અદમ્ય ઉત્સાહ સાથે દર્શનીય નજારા રચતી ભગવાન શ્રી કૃષ્ણ ની ભવ્ય રથયાત્રા શહેર ના મુખ્ય રાજ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રામજી મંદિર ખાતે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવાયો હિંડોળા દર્શન સાથે શ્રધ્ધાળુ ભાવિકો એ લલ્લા ને પારણે જુલાવી નંદ ઘેર આનંદ ભર્યો ના નાદ સાથે ભવ્ય સુશોભન સાથે રામજી મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ નો ભવ્ય અને દિવ્ય જન્મોતાવ ઉજવાયો હતોContinue Reading
અમરેલી
 જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટંટનું પ્રદર્શન કરવામાં આવે છે તેમજ વર્ષ ૨૦૨૩નો બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેમાં આ વખતે ધોરણ ૧૨  સાયન્સનો વિદ્યાર્થી મહેતા નીલ કેન્દ્ર ફર્સ્ટ આવતા આ વર્ષનો એવોર્ડ એને આપવામાં આવ્યો. શાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર દ્વારા નીલ મહેતાનું એવોર્ડ સાલ અને પુષ્પગુચ્છ થી સન્માનિત […]Continue Reading
અમરેલી
શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત ૯૫  માં જન્માષ્ટમી વાર્ષિક ઉત્સવ દર વર્ષની જેમ આઝાદી વખતની પરંપરાથી ઉજવાયો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપરાંત કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓ સભ્યો અને  મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવલ તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી સંદીપકુમાર Continue Reading
અમરેલી
પાણી પણ તપીને બાષ્પ બને એટલે ઊર્ધ્વીકરણ પ્રાપ્ત કરે. વાણી પણ સૌમ્ય બને એટલે લોક હ્રદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરે.ઊંચાઈ પ્રાપ્ત કરવાની એક અદ્ભુત રીત ! અર્થાત્ ” ગોવિંદા”.ઉપલબ્ધિ હમેંશ ઊંચાઈ પર જ પ્રકૃતિ ગોઠવે છે.હવે કોઈ પણ કૃત્રિમ સાધનો ( સીડી,પગથિયાં,…) વગર જ માત્ર માનવી પોતાની મર્યાદિત ઊંચાઈથી ” ઉપર ઊઠી” ઉપલબ્ધિ કેમ પ્રાપ્ત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડા લીખાળા મેરીયાણા ખડસલી છાપરી ડેડકડી જેવા અનેકવિધ ગામોમાં વરસાદ વેચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે જેમાં મગફળી કપાસ તલ જેવા પાકો જ્યારે મગફળીમાં સુયા બેસવા ટાણે વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળેલ છે જ્યારે કપાસ પણ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન થતા કપાસની હાઈટ એક ફૂટ થી દોઢ ફૂટ જેવી […]Continue Reading
અમરેલી
હે મેઘરાજા હવે કૃપા કરો.. આજરોજ સાવરકુંડલા શહેરમાં લગભગ સાડા આઠ આસપાસ ઝરમરિયા વરસાદી છાંટણાં થયાં. બીજા  શબ્દોમાં કહીએ તો વરસાદી વાતાવરણ જેવો ડોળ થયો. થોડો ઝરમરિયો પણ થયો. પરંતુ જેવો જોઈએ તેવો વરસાદ હજુ નથી વરસ્યો. છેલ્લા એક માસથી સૂકી ભઠ  ધરતીની પ્યાસ ઝરમરિયાથી ન બુઝાઈ.. સાવરકુંડલા શહેરમાં આજે સવારે થોડીવાર પવન સાથે વાદળો  ધસી […]Continue Reading
અમરેલી
આમ તો ભગવાન શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન સંપૂર્ણ સંઘર્ષથી જ ભરપૂર હતું. કેદખાનામાં  જન્મ થયો. સગા માતાપિતાને ત્યજીને એ મેઘલી રાતે પિતા વાસુદેવ સ્યંમ એ ધસમસતા પાણીના પ્રવાહ  વચ્ચેથી પસાર થઈને ગોકૂળ નંદરાયને ઘેર પોતાના વ્હાલસોયા કાળજાના ટુકડાને નંદને સોંપે છે આમ  ત્યારથી શરૂ થયેલો કાનૂડાના સંઘર્ષ પરિત્રાણામ સાધુનાય..વિનાશાય દુષ્કૃતામ.. સજ્જનોની રક્ષા અને દુર્જનોનાં નાશ […]Continue Reading
અમરેલી
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી”  સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરજન્માષ્ટમી મહોત્સવની હિન્દૂ યુવા સંગઠન દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલામાં ૧૦૮  કાનુડા સાથે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી. સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દૂ યુવા સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ઉત્સાહ ભેર Continue Reading