Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી રાજ્યકક્ષાની ઉપર ગુજરાત કરાટે સ્પર્ધામાં સરસ્વતી વિદ્યામંદિર SSVM ના વિદ્યાર્થી વિજેતા થયા. ભાવનગર મુકામે યોજાયેલ ઓપન ગુજરાત વડકોઈ કરાટે ચેમ્પિયનશિપમાં કુમિત્તે (ફાઈટ) ઇવેન્ટમાં નિર્ભયા એકાદમી મારફતે તાલીમ પામેલ સરસ્વતી વિદ્યામંદિર અમરેલીના વિદ્યાર્થી દોમડીયા તરંગ ઉંમર વર્ષ 14 થી 15 જૂથમાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. જ્યારે આ જ જૂથની બહેનોની સ્પર્ધામાં Continue Reading
અમરેલી
સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. પવન સાથે વરસેલા વરસાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ખેતરોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ભાવનગરના મહુવા, પાલીતાણા, ગારીયાધાર, જેસર સહિતના તાલુકા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન થવાની ચિંતા છે. ભાવનગર અને અમરેલી […]Continue Reading
અમરેલી
રાજકોટ ગોપાલભાઈ બાલધા એ સમગ્ર નોકરી દરમ્યાન લોકહદય માં અમીટ છાપ છોડી તેની સેવા નિવૃત્તિ પ્રસંગે ને યાદગાર બનાવવા મિત્ર વર્તુળ એ ઉર્જા તળાવ માટે ગીરગંગા પરિવાર ને જળ મંદિર નિર્માણ નું કામ સોંપાયું  દરેક ધર્મ શાસ્ત્ર પુરાણો માં જળ સંસાધન ની પ્રવૃત્તિ ને મંદિર બાંધવા સમાંતર ગણાવી છે  ત્યારે એક સેવા નિવૃત કર્મચારી ગોપાલભાઈ […]Continue Reading
અમરેલી
અમરેલી ખાતે ગુજરાત સરકાર ના મંત્રી પરશોતમભાઈ સોલંકી એ અમરેલી તાલુકા સંકલન બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી મુકામે ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોત્તમભાઈ સોલંકી એ અમરેલી ખાતે તાલુકા સંકલન ની બેઠકમાં હાજર રહીયા હતા અને કોળી સમાજના આગેવાનો સાથે પણ સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી અને સમાજના જુદા જુદા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાર્વત્રિક વિકાસના દ્વાર ખુલ્યા હોય, એ રીતે જિલ્લાને એક પછી એક પ્રજાલક્ષી સુવિધાઓની ભેટ મળવાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના માંગવાપાળ ગામે અંદાજે ૮,૦૯૪ ચો. મી. જમીનમાં જિલ્લાના નાગરિકો, યુવાનો તથા બાળકો માટે અદ્યતન સુવિધાથી સજ્જ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણકાર્ય સમયસર પૂર્ણ થાય એ માટેની સઘળી કામગીરી સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના મીતીયાળા ગામે આવેલ મચ્છુ માતાજીના નૂતન મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થતિ રહી હતી. અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડીયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. મીતીયાળા ગામ ખાતે  સમસ્ત ભરવાડ સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમા એવા […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાના જુની જીકાદ્રી ગામે જેતુભાઈ વાળા ના આમંત્રણ ને માન આપીને ભાનુભૂષણ મહંત શ્રી શાંતિદાસબાપુ (નવા સૂરજ દેવળ) તેમજ જસદણ દરબાર શ્રી સત્યજીતકુમાર ખાચરસાહેબ તેમજ તેમના પુત્ર રાજકુમાર શિવરાજકુમાર ખાચર પધાર્યા હતા તે પ્રસંગે બાબરિયાવડના આગેવાન અને તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી શ્રી ગૌતમભાઈ વરૂ તથા મહેશભાઈ કોટીલા તેમજ વસંતદાદા ત્રિવેદી અને કાઠી સમાજના અગ્રણી મનુભાઈ […]Continue Reading
અમરેલી
મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે રજૂ કરવામાં આવેલા અંદાજે રુ. ૧,૪૯૨ લાખના ૬૦૩ જેટલા વિકાસ Continue Reading
અમરેલી
દામનગર પટેલ વાડી ખાતે ષડદર્શનચાર્ય વિદ્વાન ભાગવતચાર્ય દિપકભાઈ મહેતા નું અઢારે આલમ દ્વારા સત્કાર ગાંધર્વ પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા શ્રવણ માં આવતા શ્રધ્ધાળુ ભાવિકો ને ભાવાત્મક દ્રષ્ટાંતો સાથે માર્મિક ટકોર કરતા વિદ્વાન વક્તા શ્રી દીપકભાઈ મહેતા નું સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણી જવેરભાઈ નારોલા હરજીભાઈ નારોલા અમરશીભાઈ સહિત સમસ્ત લેઉવા પેટલ સમજે તેમજ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના રહેણાંક વિસ્તારો માંથી નોનવેજ સ્ટોલ ની ફરિયાદ બાદ અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી નો નપલ વશી/૧૨૬/૨૩ થી તા.૧૭/૦૪/૨૩ ના રોજ દામનગર ચીફ ઓફીસરશ્રી ને નોનવેજ સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા સૂચના  ઠાંસા રોડ પ્લોટ વિસ્તારના રહીશો, દામનગર, તા.લાઠી, જિ અમરેલીએ તા.૦૩/૦૪/૨૦૨૩ ની સ્થાનિક રહીશો ની અરજી થી જણાવેલ વિગતે દામનગરના ઠાંસા રોડ મફત […]Continue Reading