કાળચક્રનો માર ખાઈને તોકતે વાવાઝોડામાં સાવરકુંડલા એસ. ટી ડેપોના પ્રવેશ દ્વાર પર આવેલું નામનિર્દેશનવાળું બોર્ડ ધ્વસ્ત થયેલું હાલમાં એસ. ટી. દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલે છે. તો સાથે સાથે આ નામનિર્દેશનવાળું બોર્ડ પણ ફરી પ્રવેશદ્વાર પર લગાડવામાં આવે તો અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને શહેરીજનોને અહીં સાવરકુંડલા એસ. ટી. ડેપો આવેલો છે તેનો અહેસાસ થાય.. […]Continue Reading


















Recent Comments