Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ નું દીપપ્રાગટ્ય કિશોરભાઈ ગણાત્રા વિનુભાઈ ગણાત્રા પરિવાર તેમજ પવન જેમ્સ ના મોભી પ્રેમજીભાઈ ગોવિદભાઈ નારોલા ના વરદહસ્તે કરી સેવા યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો નેત્રયજ્ઞ માં દર્દી નારાયણો માટે અલ્પહાર ની […]Continue Reading
અમરેલી
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર એમ જોશી અને ડો એ કે સિંગ ની સૂચના થી આજ રોજ તા.૩૧ મે નાં રોજ લાઠી તાલુકા માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ત્રિદિવસીય ઊજવણી ના ભાગ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. જેમાં લાઠી શહેર ના મુખ્ય માર્ગો પર આર બી એસ કે સ્ટાફ, […]Continue Reading
અમરેલી
અમદાવાદ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તેમંગળવારે  બપોરે પછી ૩-૩૦ થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજનનું તેમજ નવા વર્ષ શાળા પ્રવેશોત્સવ પ્રારંભે Continue Reading
અમરેલી
અમરેલી ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો આર એમ જોશી અને આર સી એચ ઓ ડૉ સાલવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ માસિકસ્રાવ સ્વચ્છતા દિવસ નું ઊજવણી કરવા માં આવી. જેમાં કિશોરીઓ ને માસિકસ્રાવ ના દિવસો દરમિયાન રાખવામાં આવતી કાળજી, વધુ માસિકસ્રાવ ને લીધે થતા લોહીની […]Continue Reading
અમરેલી
અમરેલી મુકામે અવધ રિસોર્ટનાં ખૂબજ રમણીય વાતાવરણમાં સમગ્ર અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીને યોગ્ય રાહ બતાવવા, રાજુલા, સાવરકુંડલા, અમરેલીની KDET કાઠી દરબાર એજ્યુકેશન ટીમ દ્વારા ગાંધીનગર ટીમના માર્ગદર્શન નીચે આ શૈક્ષણિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ લાભ Continue Reading
અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ઢસા ના પ્રસિદ્ધ સનાતન ધૂન મંડળ દ્વારા સાડા ત્રણ લાખ નું દાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં લાભાર્થે ઢસાગામે શ્રી બાલુભાઈ વલ્લભભાઈ રાજપરા પ૨ીવા૨ આયોજીત “શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ” પ્રસંગે ‘સનાતન ધૂન મંડળ” – ઢસાગામ નાં ૨ત્નકલાકાર તેમજ કૃષિકાર યુવાનો દ્વારા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પણ લગભગ સાંજે સાડા પાંચના સુમારે અચાનક પવનનો વંટોળ એવો ઉઠ્યો કે જાણે મીની વાવાઝોડું.. ઘૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો રસ્તા પર પસાર થતાં રાહદારીઓ પરેશાન જોવા મળ્યાં. જો કે વરસાદ નહીં વરસતા થોડે અંશે રાહત ગણાય.. પવનની ગતિ અંદાજિત પીસ્તાલીસ કિલોમીટર હશે એવું પૂર્વાનુમાન છે. જો કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો […]Continue Reading
અમરેલી
દામનગર ના હજીરાધાર સહિત ના ગ્રામ્ય ના ખેડૂતો ના ખેતરો માંથી પાણી પુરવઠા ની લાઈન નાખવા માટે કામ કરતી એજન્સી દ્વારા નુકશાન  દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો ની ખેતી ની જમીન માં ગળવામાં આવેલ ગટર પુરી સમાર કામ ની ખેડૂતો ની માંગ દામનગર શહેર થી ગારીયાધાર પાલીતાણા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર […]Continue Reading
અમરેલી
આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, ન.પા. ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, કેશુભાઈ વાઘેલા, મયુરભાઈ રબારી, સંદીપભાઈ ભટ્ટ, અનીરુદ્ધસિંહ રાઠોડ, લલિતભાઈ મારૂ, ગૌતમભાઈ સાવજ, પ્રણવભાઈ વસાણી, નિરજભાઈ ત્રિવેદી તેમજ ન.પા. સભ્ય મેહુલભાઇ ત્રિવેદી, કિશોરભાઈ બુહા, લાલભાઈ ગોહિલ, કરશનભાઈ આલ, હરિભાઈ ભરવાડ, Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બે વર્ષ પહેલાં પાલિકા ની સામાન્ય ચૂંટણી માં આપેલ એકપણ વચનપૂર્તિ કરાય નથી મોટા ભાગ ના વચનો હવા થઈ ગયા શહેર માં ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ કરાય છે ? શહેર ના દરેક વિસ્તારો વેજનાથનગર ઘનશ્યામનગર શિવનગર પરમાણદ સોસાયટી ઉંડપા પુરબીયા શેરી પોપટપરા ધાંચીવાડ શાકમાર્કેટ પાછળ કોળીવાડ ઢીકૂડી સીતારામનગર ૧૧૧ પ્લોટ […]Continue Reading