Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
તારીખ ૨/૦૫/૨૦૨૩ ના રોજ બપોર ના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન કરી જણાવેલ કે *એક મહિલા અમરેલી ઠેબી ડેમમાં આપઘાત કરવા જઈ રહ્યા છે* જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે. જેથી આ માહિતી મળતા તુરંતજ *ટીમના કાઉન્સેલર પરમાર હીના જીઆરડી મનીષાબેન માધાડ તથા પાયલોટ જગદીશભાઈ મોરે**સ્થળે પહોંચી પીડિત મહિલા ને આત્મવિશ્વાસ માં લઇ સુરક્ષીત સ્થળે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિસ્તારના ગ્રામ્ય કક્ષાના ખેડૂતોને હાલમાં પાક ધિરાણ બાબતમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે બાબત પર ધારાસભ્યશ્રીના પ્રવાસ દરમિયાન ખેડૂતો દ્વારા આવેલ રજૂઆતને આધારે ધારાસભ્યશ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરેલ છે.કે જ્યારે ખેડૂતોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં આવેલ હોય છે.તે સમયે Continue Reading
અમરેલી
રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ બેચલર ઓફ સાયન્સ (બી.એસ.સી.) નો અભ્યાસક્રમ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓ માટે રાજ્ય સરકારના શિક્ષણ  અને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ બગસરા ખાતે બી.એસ.સી પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરુ છે. આ કોલેજ ખાતે Continue Reading
અમરેલી
જેસીંગપરા અમરેલીનાં ખેડૂત શ્રી બટુકભાઈ બોરડની જમીન વાવતા પરિવારનાં સદસ્યશ્રી શિલ્પાબેનને વરૂડી ખાતેની વાડીમાં ઝેરી સાપે ડંખ મારતા ગંભીર પરિસ્થિતમાં શાંતાબા જનરલ હોસ્પીટલ અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે તે બેભાન અવસ્થામાં હતા. તેમને સારવાર દરમિયાન ૩ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. એમ.ડી. ફીઝીશીયન ડૉ. પ્રદિપ બારૈયા, અનેસ્થેટીક ડો. જગદીશ મેર અને નર્સીંગ સ્ટાફની Continue Reading
અમરેલી
 દામનગર ના પાડરશીંગા ગામે નૂતન રામદેવજી પંચાયત ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દેશ દેશાવર થી ૩૦૦ થી વધુ વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં ધર્મસભા યોજાય હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને દર્શન પૂજન અર્ચન નો લાભ મેળવ્યો ૫૧ કુંડી મહાયજ્ઞ માં શાસ્ત્રી કિશોરદાદા જોશી યજ્ઞાચાર્ય ના વૈદિક મંત્રોચાર થી યજ્ઞશાળા ગુંજી ઉઠી પંદર હજાર થી વધુ શ્રધ્ધાળુ […]Continue Reading
અમરેલી
જેના પર જયશ્યામની કૃપા સતત વરસે છે ઉપરાંત અનેક સેવા પ્રવૃતિ ઓ સાથે વણાયેલા તુલશીશ્યામ સંસ્થાના પ્રમુખ અને માજી ધારાસભ્ય સ્વ.શ્રી પ્રતાપભાઈ વરૂ પરિવાર તરફથી અમરેલી જીલ્લા ની ગૌરવંતી સેવાભાવી સસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલીત સારહી તપોવનઆશ્રમ ના સેવાકાર્ય મા રૂા.પ૧૦૦૦ હજારનું દાન અર્પણ કરીને શ્યામસેવા અર્પણ કરી છે. ઈફકો–ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, […]Continue Reading
અમરેલી
આજરોજ ગુજરાત હાયર સેકન્ડરી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ બારમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે જ્યારે અનઉતિર્ણ તમામ વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર ફરી ખુબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે પૂરા જોશથી આજથી જ મહેનત […]Continue Reading
અમરેલી
આજ તારીખ ૨.૫.૨૦૨૩ ને મંગળવારે સવારે,, કુંડલા સ્મશાનમાં કમોસમી વરસાદથી કચરો સૂકા પાંદડા વીગેરે ખરી પડવાથી સ્મશાનમાં ઠેર ઠેર કચરો  ઉડીને વરસાદના પાણીમાં ગંદકીના કારણે અગવડતા ઊભી થઈ હતી ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ રૂટીનક્રમ  પ્રમાણે સ્થળ ઉપર હાજર રહીને સ્મશાનમાં કામ કરતાં દીપકભાઈને સાથે રાખીને માત્ર ત્રણ કલાકમા આખું સ્મશાન સાફ સફાઈ કરાવતાં નગરપાલિકાના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા પંથકમાં મેરીયાણા ખડસલી ભંમર ગાધકડા લીખાળા જેવા આસપાસના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે પાક તૈયાર થતાંની સાથે જ કમોસમી વરસાદી માહોલને કારણે આ તમામ પાકને નિષ્ફળ કરી દીધો છે સતત ત્રણ ત્રણ કલાક પડેલા વરસાદને કારણે બાજરી તલ જેવા પાકો નિષ્ફળ ગયા છે  તેવા સમયે મેરીયાણાના ગામના સરપંચ […]Continue Reading
અમરેલી
અમરેલી મુકામે V TV ન્યુઝ ચેનલ દ્વારા સેવાના મહારથીઓનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનું ગૌરવ વંતુ અને સેવામાં હમેશા અગ્રેસર હોય તેવું નામ એટલે સુરેશ પાનસુરીયા આવા સેવાના મહાનથીઓનું કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાના કપરા સમયમાં સાવરકુંડલા Continue Reading