Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આયોજીત ટીંબીગામ તથા આજુબાજુનાં ગામોનાં જરૂરીયાતમંદ લોકો માટે પૃથ્વી ઉપરનું અમૃત એવા છાશ કેન્દ્ર માટે છેલ્લા આઠ વર્ષથી અનુદાન આપનાર સુરત સ્થિત ઉદારદિલ દાતાશ્રી ડુંગરશીભાઇ સવાણી (હળીયાદ), શ્રી અંકિતભાઈ (ઝીઝાવદ૨) શ્રી વિજયભાઈ (અનીડા) અને શ્રી ઠાકરશીભાઈ (હળીયાદ) નાં સંપુર્ણ આર્થિક સહયોગથી આ વર્ષે પણ તા.૦૩/૦૫/૨૩ થી Continue Reading
અમરેલી
સાવરકુંડલા સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજી ની કૃપાથી સમર કેમ્પનું ભવ્ય આયોજન થયેલ. જેમાં આઠ થી બાર વર્ષના 57 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને ઊર્જા બહાર આવે એવા પ્રયત્નો કરવામાં આવેલ. વિવિધ કલાઓ, મૂલ્યલક્ષી વાતો તેમજ ધ્યાન વિશે બાળકોને શિક્ષિત કર્યા હતા. સમર કેમ્પના અંતિમ […]Continue Reading
અમરેલી
27 એપ્રિલ 2023 રોજ ડીસા મુકામે ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું આયોજન કેરલા સ્કૂલ એકડેમી અને ટીમ મંથન સંસ્થા ગુજરાત દ્વારા સમગ્ર દેશના 120 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ તેમાં આપણા અમરેલી જિલ્લાના ચાર ઇનોવેટીવ શિક્ષકોની પસંદગી થયેલ જે શિલ્પાબેન દેસાઈ સાવરકુંડલા., મનિષાબેન ચૌહાણ પાણીયા પ્રા.શાળા, ધવલભાઈ જોશી ગોઢાવદર પ્રા.શાળા અને પરેશભાઈ ચાવડા મોટા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, બાબરા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૪ મે,૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૫  મે, ૨૦૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે […]Continue Reading
અમરેલી
રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા સૂચના છે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામુ, જે બિયારણ ખરીદ્યું હોય તેનું Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં આગામી તા.૦૭ મે, ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષાઓ ૪૮ પરીક્ષા કેન્દ્રો  પર લેવામાં આવશે.  વિદ્યાર્થીઓ, તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક કૃત્યો નહિ કરવા આદેશ ફરમાવતું Continue Reading
અમરેલી
શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલીના કર્મચારી સ્વ. આશિષભાઈ અશોકભાઈ બગડાનું ગત તા. ર૮/૦૪/ર૦ર૩ ના રોજ દુ:ખદ અવસાન થતાં, મંડળીના ચેરમેન અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના માર્ગદર્શન હેઠળ તા. ૦ર/૦પ/ર૦ર૩ ના રોજ મંડળી તરફથી તેમના પરીવારને રૂા. રપ હજારનો સહાય ચેક આપવામાં આવ્યો હતો. આ તકે મંડળીના ડિરેકટર શ્રી વિજયભાઈ કાછડીયા, મંત્રી શ્રી […]Continue Reading
અમરેલી
શ્રી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના આયોજિત સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તથા બ્રહ્મચોર્યાસી મા સંતો મહંતો અને અમરેલી જિલ્લાના બ્રહ્મ સમાજના તથા વિવિધ શહેરોના બ્રહ્મસમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો  આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ સેનાની ટીમ છેલ્લા ત્રણ માસથી રાતદિવસ મહેનત કરી રહીહતી . આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં કુલ અગિયાર Continue Reading
અમરેલી
લાઠી મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રી ને રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર લાઠીના જાગૃત નાગરિકોએ હાલ સુપ્રીમ કોર્ટમાં સમલિંગી લગ્ન પ્રથા ને માન્યતા આપવા અંગે થઇ રહેલી કાર્યવાહી સામે વિરોધ દર્શાવતું આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં સમલિંગ લગ્ન એ સનાતન સંસ્કૃતિ અને સભ્યતા સામે ઘાતક પુરવાર થશે. આવા લગ્નપ્રથા ને માન્યતા આપવી જોઈએ નહિ […]Continue Reading
અમરેલી
તારીખ ૨/૦૫/૨૦૨૩ ના રોજ બપોર ના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન કરી જણાવેલ કે *એક મહિલા અમરેલી ઠેબી ડેમમાં આપઘાત કરવા જઈ રહ્યા છે* જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે. જેથી આ માહિતી મળતા તુરંતજ *ટીમના કાઉન્સેલર પરમાર હીના જીઆરડી મનીષાબેન માધાડ તથા પાયલોટ જગદીશભાઈ મોરે**સ્થળે પહોંચી પીડિત મહિલા ને આત્મવિશ્વાસ માં લઇ સુરક્ષીત સ્થળે […]Continue Reading