Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
રક્ષાબંધનનું પર્વ હવે નજીક આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં રાખડીઓનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. રાખડીના ભાવ પણ  ગયા વર્ષ પ્રમાણે રહ્યા. ૧૦  રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીની રાખડીઓની બહેનો ભાઈની સુરક્ષા માટે ખરીદી  રહ્યા છે. રાખડી અર્થાત રક્ષા કવચ એ તો પ્રાચીન કાળથી ચાલી આવેલ પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો તહેવાર કહેવાય. રક્ષાબંધનના તહેવારને હવે […]Continue Reading
અમરેલી
 છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી માત્ર સમાજ કલ્યાણર્થે અને લોકોમાં શિવભક્તિ વધે એ શુભાશય સાથે આ પવિત્ર દિવસોમા પુનિત કાર્ય કરે છે. છે ભોળાનાથની શાન પણ અનેરી,ચપટી ભભૂતમાં  કૃપા વરસે  કુબેર તણી , ભક્તિ શિવશક્તિ તણી અને એમાં શ્રાવણ માસની વેળા પવિત્ર ગણી.  – – “પાંધી સર” આમ તો આ શ્રાવણ માસ એટલે શિવશક્તિની આરાધનાનો પવિત્ર માસ ભગવાન ભોળાનાથની […]Continue Reading
અમરેલી
લોકસાહિત્ય સેતુ.અમરેલીનીતા.૨૦/૮/૨૩ રવિવારની બેઠકમાં.ઉત્પલ દવે”આકાશ” ની લખેલ ૬૦ જેટલી ગઝલનાં સંગ્રહનું તેમની સ્મૃતિમાં દવે પરિવાર દ્વારા આજરોજ બાલભવનમાં.કલાકારો,લેખકો તથા સાહિત્યકાર રસિક ભાઈબહેનોને હાજરીમાં વિમોચન કરાયું.શ્રી અરવિંદભાઈ દવેએ કવિનો પરિચય,કૃતિની માહિતી અને “આકાશ સેવા સેતુ “ની પ્રવૃતિ અંગે માહિતી આપી..તેમના પુત્ર સ્વ. ઉત્પલભાઈ ની Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી (ભૂતપૂર્વ શિક્ષક, ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ મુકુંદભાઇ નાગ્રેચા, મેનેજીંગ ટ્રસ્ટી  જયંતીભાઈ વાટલીયા તથા ટ્રસ્ટીઓ કનુભાઈ ગેડિયા, વિનુભાઈ રાવળ, જનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ…  કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી ને સંસ્થાના Continue Reading
અમરેલી
  સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023 ને અનુલક્ષીને ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો Continue Reading
અમરેલી
તા.૧૮/૮/૨૦૨૩ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણુક પામેલ આચાર્યશ્રી આશિષભાઈ એમ જોષી ( ભૂતપૂર્વ શિક્ષક ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકુંદકાકા નાગ્રેચા , મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા ટ્રસ્ટીશ્રીઓ શ્રીકનુભાઈ ગેડિયા શ્રીવિનુભાઈ રાવળ શ્રીજનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ.. સંસ્થાના Continue Reading
અમરેલી
 શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ અને તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અનુક્રમે બાળમેળો ,અને જીવન કૌશલ્ય મેળો સરકારશ્રીના પરિપત્ર મુજબ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવેલ જેમાં બાળમેળાની અંદર રંગકામ, માટીકામ, કાગળની હોડી અને કાગળના રમકડા બનાવવા, ગણિત પજલસ, એક પાત્રીય અભિનય ,બાળ વાર્તા, બાળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે ગતરોજ તારીખ ૨૧-૮-૨૦૨૩ ને સોમવાર શ્રાવણ શુદ પ ના નિત્યલીલા પૂજ્યપાદ શ્રી વીઠલેશરાયજી મહારાજ શ્રી નો ૧૦૬  મો પ્રાગટ્ય ઉત્સવ શ્રી પુરુષોતમલાલજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં અતિ ધામધુમથી સંપન્ન થયો હતો  જેમાં સવારથી ગામના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાથી   વૈષ્ણવોની આવવામાં લાઇનોની કતાર લાગી હતી પુરતા પોલીસ બંદોબસ્તથી સૌ વૈષ્ણવો પોતાના વાહનો પાકઁ કરીને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસથી એક પખવાડિયા સુધી અધિક અને શ્રાવણ માસ નિમિતે રાષ્ટ્રધ્વજ અને તિરંગા લગાડી ભગવાન સ્વામિનારાયણ અને ઘનશ્યામ મહારાજજીના હિંડોળા દર્શન યોજાયા હતા સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના હરિસ્વરૂપ સ્વામી દ્વારા આરાષ્ટ્રપ્રેમના અદભુત હિંડોળા દર્શનથી સર્વો હરિભક્તો ભગવાન અને દેશની આન બાન શાન એવા ત્રિરંગાને Continue Reading