Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
કાળચક્રનો માર ખાઈને તોકતે વાવાઝોડામાં સાવરકુંડલા એસ. ટી ડેપોના પ્રવેશ દ્વાર પર આવેલું નામનિર્દેશનવાળું બોર્ડ ધ્વસ્ત થયેલું હાલમાં એસ. ટી. દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલે છે. તો સાથે સાથે આ નામનિર્દેશનવાળું બોર્ડ પણ ફરી પ્રવેશદ્વાર પર લગાડવામાં આવે તો અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને શહેરીજનોને અહીં સાવરકુંડલા એસ. ટી. ડેપો આવેલો છે તેનો અહેસાસ થાય.. […]Continue Reading
અમરેલી
ચંદ્રયાન સફળ ઉતરાણની ખુશી વ્યક્ત  કરતા કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી શાખા”ચાંદામામાનુ આવ્યુ કહેણ, રાખડીબાંધો ધરતી બહેન”.      વિશ્વમા ભારતનુ ગૌરવ વધારનાર ઈસરોના સહુ વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપી ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશી વ્યક્ત કરવા ફટાકડા ફોડી મીઠાઈ વહેચી, સૂત્રોચ્ચાર કરી આનંદ  વ્યક્ત કર્યો. આ પ્રસંગે સંયોજકશ્રી કનુભાઈ કરકર, Continue Reading
અમરેલી
શિવકુજ આશ્રમ, અધેવાડામાં ઉજવાયો તુલસીદાસ જયંતી નો દિવ્ય મહોત્સવ.”હરીને તુલસી દલ, હરને બિલ્વ દલ અને હનુમાનજીને તુલસી રચિત માનસની ચોપાઈઓ પ્રિય છે. ” – પૂ. સીતારામ બાપુ.તુલસીદાસજીની 525 મી જયંતી ની ઉજવણી અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમે કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ સુંદરકાંડના પાઠ અને રામચરિત માનસની ચોપાઈના ગાન  અને પૂજ્ય સીતારામ બાપુએ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં એસ પી શ્રી અમરેલી  હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોક દરબાર વાર્ષિક ઇન્સ્પેકશન ૨૦૨૩ યોજાયું દામનગર શહેર પોલીસ પરિવાર નું લોકદરબર નું સુંદર આયોજન દામનગર પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસ પી હિમકરસિંહ દ્વારા પોલીસ પરેડ નું નિર્દેશન કરાયુંપોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે એસ પી સાહેબ ના વરદહસ્તે ચિત્રકૂટ વાટિકા તકતી અનાવરણ એવમ વૃક્ષારોપણ કરાયું હતું  […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા તરફથી આ જાહેર નોટીસ આપવામાં આવે છે કે હાલ માં શ્રાવણ માસ ચાલી રહેલ હોય તહેવારો ની સીઝન હોય શહેરમાં જાહેર જનતા ની ભીડ રહેતી હોવાનું જણાય છે તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક ની સમસ્યા રહેતી હોય રસ્તાઓ માં કોઈ પણ નાગરિક સમૂહ કે સાર્વજનિક તરફથી રસ્તા ઉપર કે રસ્તાની સાઈડો માં તથા પોતાની […]Continue Reading
અમરેલી
અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની રજુઆતથી આજ તા. ૨૪ ઓગસ્ટના રોજ ખેડુતોને પિયત માટે ધાતરવડી-૧ ડેમ માથી કેનાલ મારફતે પાણી છોડવામા આવ્યુ. ધાતરવડી-૧ ડેમના કમાન્ડ વિસ્તારમા આવતા ખેડુતો તરફથી ડેમ માથી ઓવરફલો થઈ વેડફાઈ જતા પાણીને કેનાલ મારફતે પિયત માટે છોડવામા આવે તેવી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજુઆત કરવામા આવેલ હતી. જેના અનુસધાને સાસદશ્રી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠબાવાશ્રી)નો ૧૦૬મો પ્રાગટય દિન ઉત્સવમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સાવરકુંડલાના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, સાવરકુંડલા ટાઉન પી. આઈ. શ્રી સોની સાહેબ, તથા સમગ્ર સ્ટાફ અને નાયબ મામલતદાર એન. ડી જોશી, શ્રી રજનીભાઈ મહેતા, અને Continue Reading
અમરેલી
આજ રોજ તારીખ ૨૪/૮/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. […]Continue Reading
અમરેલી
તારીખ 24/08/2023 ને ગુરુવારે સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ  સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ […]Continue Reading
અમરેલી
ગુન્હાની વિગતઃ- (૧) અનવરભાઇ ગુલાબભાઇ સેતા, ઉ.વ.૩૨, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ પોતાનાં રહેણાક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન ગઇ તા.૦૮/૦૮/૨૦૨૩ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો અનવરભાઇના મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, ઘરના કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના Continue Reading