સાવરકુંડલા શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસથી એક પખવાડિયા સુધી અધિક અને શ્રાવણ માસ નિમિતે રાષ્ટ્રધ્વજ અને તિરંગા લગાડી ભગવાન સ્વામિનારાયણ અને ઘનશ્યામ મહારાજજીના હિંડોળા દર્શન યોજાયા હતા સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના હરિસ્વરૂપ સ્વામી દ્વારા આરાષ્ટ્રપ્રેમના અદભુત હિંડોળા દર્શનથી સર્વો હરિભક્તો ભગવાન અને દેશની આન બાન શાન એવા ત્રિરંગાને Continue Reading

















Recent Comments