ગતરોજ રક્ષાબંધન જેવો ભાઈબહેનના અણીશુદ્ધ પ્રેમના પ્રતિક સમો તહેવાર ઉજવવામાં આવ્યો. આમ તો રક્ષાબંધન પર્વને શ્રાવણી પૂનમ કે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા મળે છે. આમ તો ચંદ્ર પણ હવે ભારતીય વિચારધારામાં કંઇ દૂર નથી. આપણું ચંદ્રયાન – ૩ એ ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ચંદ્રના […]Continue Reading


















Recent Comments