સાવરકુંડલા શહેર હવે વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ વિકસિત થઈ રહ્યું હોય ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જો દૂર છેવાડાના વિસ્તારો સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો લોકોને આવાગમન માટે ઘણી ઓછી તકલીફ પડે. નિયમિત અંતરે અને સમયસર જો સિટી બસના રૂટ શરૂ કરવામાં આવે તો શહેરમાં પોલ્યુશન ક્ષેત્રે પણ નોંધપાત્ર અંકુશ લાવી શકાય ખરો. […]Continue Reading

















Recent Comments