Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે આજરોજ તા.૩-૭-૨૦૨૩ને સોમવારે એન.એસ.એસ. દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન તથા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ Continue Reading
અમરેલી
જુનાસાવર ગામે તા-૧/૭/૨૦૨૩ ના આવેલ પૂરના કારણે થયેલ નુકશાન અંગે  ભાજપ અગ્રણી કમલેશભાઈ કાનાણી દ્વારા ગાંધીનગર રુબરુ  માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીને મળી લેખિત રજુઆત કરી તાત્કાલિક સવેઁ કરી Continue Reading
અમરેલી
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી ઢોર ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે. જ્યાં અત્યારે 52 મનોરોગી બહેનો ભક્તિ બાપુ ની નિશ્રામાં દવા દુવા ને હવાના માધ્યમથી સારવાર લઈ રહી છે. અત્યાર સુધીમાં 115 મનોરોગીઓ સાજા થઈ સમાજમાં પુનઃસ્થાપિત થયા છે. વિનામૂલ્ય અને કોઈ પણ પ્રકારનો ફાળો કર્યા વગર ચાલતી આ ભક્તિ બાપુ દ્વારા […]Continue Reading
અમરેલી
સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા  ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.  આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા વરાયેલ પદાધિકારીઓનો શપથ ગ્રહણસમારોહ તા. ૦૨-૦૭-૨૦૨૩ ને રવિવારના રોજ લેઉવા પટેલ સમાજ વાડી ગજેરાપરા ખાતે યોજાયેલ હતો. ધ્વજ વંદનાલાયન અશ્વિનભાઈ ડોડીયા અને સ્વાગત ઉદ્દબોધન લાયન ભુપતભાઇ ભુવા દ્વારા થયા બાદ ખેસ તેમજ મોમેન્ટો આપીમાનવંતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે લાયન Continue Reading
અમરેલી
મહારક્તદાન કેમ્પ, પુસ્તક વિમોચન કાર્યક્રમ અને સમુહ ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો..સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન Continue Reading
અમરેલી
દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષક સનીલભાઈ વાડોદરિયાની બદલી થતાં વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો રાભડા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી સનિલભાઈ વાડોદરિયા ની વિદાય લીલીયા તાલુકાના નાના કણકોટ ખાતે થતા શાળામાં તેમનો વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.    શાળા પરિવારે તેમની આગળની કારકિર્દી માટે ખૂબ શુભકામના પાઠવેલ હતી અને ચાંદીનો સિક્કો,ચાંદીની Continue Reading
અમરેલી
અમરેલી બગસરા માં પત્રકાર એકતા પરિષદ દ્વારા બાળકો ને દરેક સ્કૂલ માં જય ને નાના બાળકો ને ગુંદી ગઠીયા અને મોટા ધોરણ માં ભણતા બાળકોને ને ચોકલેટ વિતરણ કરી એક અનોખી રીતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતીContinue Reading
અમરેલી
પોતાના જન્મ દિવસ નિમિત્તે આ રોડ બાબતે સત્વરે સરકારમાંથી મંજુર કરાવી અને આ રોડ નું કામ સત્વરે શરૂ કરવા માટે નાયબ મુખ્ય દંડક અને કર્તવ્યમ ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રજુઆત કરતા આ રોડ ને મંજૂરી આપવામાં આવેલ. અમરેલી- લાલાવદર – લીલીયા – કાક્રચ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો […]Continue Reading
અમરેલી
દામનગર થી રાભડા ભટવડર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના રૂરલ માર્ગ માં પણ ભુવા પડ્યા ભૂગર્ભ ગટર હોય કે માર્ગ બનાવવા માં પોલાણ હોય તો શહેરો ના આંતરિક માર્ગો માં ભુવા પડ્યા નું તો અનેક વાર સાંભળ્યું છે પણ ગામડા માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ માં પણ મોટા ભુવા પડ્યા દામનગર થી […]Continue Reading