Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ તા.૦૧/૦૭/૨૦૨૩ થી તા.૦૫/૦૭/૨૦૨૩ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ આગાહીને ધ્યાને લઈ  જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓની જરુરિયાત ઉભી થાય તેવી સંભાવના છે. આગામી જાહેર રજાના દિવસોમાં પણ પૂર્વ પરવાનગી વિના હેડ કવાર્ટર છોડવું નહિ અને […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાંતલી નદી પરના મુંજીયાસર સિંચાઈ યોજનામાં પાણીની આવક શરુ છે. તા.૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ સવારે ૯.૪૫ વાગ્યે ડિઝાઇન સ્ટોરેજ કરતા ૧૦૦ % પૂર્ણ સપાટીએ ભરાયો છે. જળાશયમાં પાણીની આવક શરુ છે તેથી જળાશય ગમે તે સમયે ઓવર ફલો થઈ શકે છે, આથી હાઇ એલર્ટ આપવામાં આવે છે. મુંજીયાસર ઓવરફ્લો થતાં બગસરા તાલુકાના જામકા, સનાળીયા, બગસરા, જેઠીયાવદર, શીલાણા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી અસંખ્ય મનોદિવ્યાગો ને કુદરત સહજ જીવન તરફ દોરી જતા શાંતિ ના દૂત માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં  માનવ મંદિર પરિસર માં ઉજવાશે વ્યાસપૂર્ણિમા અંધકાર માંથી પ્રકાશ પુંજ તરફ દોરી જતા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુ પૂજન અર્ચન દર્શન ને મહાપ્રસાદ […]Continue Reading
અમરેલી
દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન ભજન ભોજન સાથે મહાયજ્ઞ ૧૬ વર્ષ ઉભા રહી કઠોર તપ કરનાર પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશેContinue Reading
અમરેલી
દામનગર શહેર પોલીસ માં ફરજ બજાવતા પી આર દેશાણી પરશુરામબાપુ સેવા નિવૃત થતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં વિદાયમાન સમારોહ યોજાયો હતો પી આર દેશાણી ના વિદાનમાન સમારોહ માં શ્રી કુંભનાથ મહાદેવ મહંત સીતારામ આશ્રમ મહંત હાવતડ આશ્રમ મહંત સહિત સ્થાનિક પી એસ આઈ બી પી પરમાર દામનગર સમગ્ર પોલીસ પરિવાર સ્ટાફ હોમગાર્ડ યુનિટ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પંચાયત મનોજભાઈ બગડા વયમર્યાદાથી નિવૃત થતા તેમને નિવૃત્તિ વિદાયમાન સમારોહ તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલમાં યોજાયો હતો આતકે તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર સાહેબ દ્વારા વયમર્યાદાથી નિવૃત થતા વિસ્તરણ અધિકારી પંચાયત મનોજભાઈને શ્રીફળ અને સાકરનો પડો આપી વિદાયમાન આપવામ આવ્યું હતું તથા ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા અને ઓઢભાઈ ભુંકણ Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રીએભૂપેન્દ્રભાઇ પટેલ લોકસભા ૧૪ વિસ્તારની જનસભાનેસંબોધતાકહ્યુહતુ કે, સેવા, સુશાસનઅને ગરીબ કલ્યાણનાસંકલ્પ સાથે કેન્દ્ર અને રાજયસરકાર કાર્ય કરે છે. પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીએગરીબોની સેવા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને નાગરિકો માટે કાર્યો કર્યા છે. ભારતવસુધૈવકુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.  દેશ અને રાજયમાં પ્રાકૃતિક Continue Reading
અમરેલી
ધારી તાલુકાના રાજસ્થળી ખાતે આવેલ સુપ્રસિધ્ધ દર્શનીય અને પ્રકૃતિના ખોળે આવેલ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે પ.પૂ.મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી ગુરૂશ્રી હરિગીરી બાપુના સાનિધ્યમાં આગામી તારીખ.-03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આતકે લ મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજીના સેવક અને શિષ્ય સમુદાય આશ્રમ ખાતે ઉપસ્થિત રહી પૂજન, અર્ચન, સત્સંગ, Continue Reading
અમરેલી
સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે આગામી તારીખ.- 03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે ટીંબી ખાતે વિનામમૂલ્યે ચાલતી અને દરરોજ એકહજાર કરતા વધુ દર્દીઓ લાભ લેતા નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે સાવરકુંડલા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે જેમાં સમગ્ર ભારતભર Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા ભલે A ગ્રેડ ની નગરપાલિકા ઓ માં સ્થાન પામી હોય પરંતુ અમરેલી ના લોકો ની આવક મર્યાદા નો ખ્યાલ આ તોતિંગ વેરા વધારો કરીયો ત્યારે અમરેલી શહેર ના લોકો ની આવક અંગે અભ્યાસ  કરીયા વગર અમરેલી ભાજપ શાસિત નગર પાલિકાના ના શાસકો એ મન ઘડત નિર્ણય કરી અમરેલી શહેર ની પછાત પણું ભોગવતી […]Continue Reading