Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસથી એક પખવાડિયા સુધી અધિક અને શ્રાવણ માસ નિમિતે રાષ્ટ્રધ્વજ અને તિરંગા લગાડી ભગવાન સ્વામિનારાયણ અને ઘનશ્યામ મહારાજજીના હિંડોળા દર્શન યોજાયા હતા સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના હરિસ્વરૂપ સ્વામી દ્વારા આરાષ્ટ્રપ્રેમના અદભુત હિંડોળા દર્શનથી સર્વો હરિભક્તો ભગવાન અને દેશની આન બાન શાન એવા ત્રિરંગાને Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે આનંદેશ્વર મહાદેના સાનિધ્યમાં આશ્રમ સત્સંગ મંડળ દ્વારા સદ્દગુરુ સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના આર્શીવાદથી મોટો મંડપ નાખી તેમાં દર્શનીય અને મહાકાય વિશાળ હિમાલય પર્વતના દર્શન તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન ભોળાનાથના બાર જ્યોતિલીંગ દર્શન અને પરમ પૂજ્ય સદગુરૂ સ્વામીશ્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023ને અનુલક્ષીને ધોરણ 1થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આતમામ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બળદો ગૌવંશ ને લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થા માં મુક સેવક પાયા ના પથ્થર સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ નું દેહાંવસાન થતાં સમગ્ર સંસ્થા ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી હજારો અબોલ જીવો સાથે આત્મીય ભાવે સતત સેવારત સ્વ કલ્યાણભાઈ મુલાણી નું અવસાન થતાં સમગ્ર સંસ્થા […]Continue Reading
અમરેલી
અમરેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી જેનીબેન ઠુમરે આજે અમરેલી એકતા ભવન ખાતે કોંગ્રેસે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ અધ્યાર્યું ટીકુંભાઈ વરૂ સાથે વિસ્તૃત પરામર્શ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી ઓની મુલાકાત લીધી હતીContinue Reading
અમરેલી
હે ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજનાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોસ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બળદો ગૌવંશ ને લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થા માં મુક સેવક પાયા ના પથ્થર સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ નું દેહાંવસાન થતાં સમગ્ર સંસ્થા ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી હજારો અબોલ જીવો સાથે આત્મીય ભાવે સતત સેવારત સ્વ કલ્યાણભાઈ મુલાણી નું અવસાન થતાં સમગ્ર સંસ્થા […]Continue Reading
અમરેલી
 અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના સિનિયર સીટીઝન ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયા ની ખેતીની જમીન જીરા ગામ કે જે ખારોપાટ વિસ્તારમાં આવે છે. અહીંના ખેડૂતો વર્ષમાં માત્ર એકજ વાર વરસાદના આધાર પર ખેતી કરી શકે છે. તથા તળમાં એટલે કે કુવા કે દારમાં પણ અત્યંત ખારાશ વાળું ખારૂ પાણી આવે છે. જેના હિસાબે ખેતીના પાકો લઈ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આશ્રમ સત્સંગ મંડળ દ્વારા સદ્દગુરુ સ્વામી ભોળાનંદ સરસ્વતીજી મહારાજ ના આર્શીવાદ થી મોટો મંડપ નાખી તેમાં દર્શનીય અને મહાકાય વિશાળ હિમાલય પર્વતના દર્શન તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન ભોળાનાથના બાર જ્યોતિર્લિંગ દર્શન અને પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી Continue Reading
અમરેલી
સાવરકુંડલા કાનજીબાપુ ઉપવન વાડી ખાતે આગામી તારીખ.- 10/09 ને રવિવારના રોજ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અને યુવક મંડળ દ્વારા સમાજ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઈનામ વિતરણ, શેક્ષણિક કીટ વિતરણ તેમજ શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવશે. આ સાથે ભવ્ય અને રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તથા સમાજ ની દિકરીઓને કન્યા પુરસ્કાર અર્પણ કરવામાં […]Continue Reading