Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી (ભૂતપૂર્વ શિક્ષક, ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ મુકુંદભાઇ નાગ્રેચા, મેનેજીંગ ટ્રસ્ટી  જયંતીભાઈ વાટલીયા તથા ટ્રસ્ટીઓ કનુભાઈ ગેડિયા, વિનુભાઈ રાવળ, જનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ…  કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી ને સંસ્થાના Continue Reading
અમરેલી
  સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023 ને અનુલક્ષીને ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો Continue Reading
અમરેલી
તા.૧૮/૮/૨૦૨૩ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણુક પામેલ આચાર્યશ્રી આશિષભાઈ એમ જોષી ( ભૂતપૂર્વ શિક્ષક ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકુંદકાકા નાગ્રેચા , મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા ટ્રસ્ટીશ્રીઓ શ્રીકનુભાઈ ગેડિયા શ્રીવિનુભાઈ રાવળ શ્રીજનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ.. સંસ્થાના Continue Reading
અમરેલી
 શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ અને તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અનુક્રમે બાળમેળો ,અને જીવન કૌશલ્ય મેળો સરકારશ્રીના પરિપત્ર મુજબ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવેલ જેમાં બાળમેળાની અંદર રંગકામ, માટીકામ, કાગળની હોડી અને કાગળના રમકડા બનાવવા, ગણિત પજલસ, એક પાત્રીય અભિનય ,બાળ વાર્તા, બાળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે ગતરોજ તારીખ ૨૧-૮-૨૦૨૩ ને સોમવાર શ્રાવણ શુદ પ ના નિત્યલીલા પૂજ્યપાદ શ્રી વીઠલેશરાયજી મહારાજ શ્રી નો ૧૦૬  મો પ્રાગટ્ય ઉત્સવ શ્રી પુરુષોતમલાલજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં અતિ ધામધુમથી સંપન્ન થયો હતો  જેમાં સવારથી ગામના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાથી   વૈષ્ણવોની આવવામાં લાઇનોની કતાર લાગી હતી પુરતા પોલીસ બંદોબસ્તથી સૌ વૈષ્ણવો પોતાના વાહનો પાકઁ કરીને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસથી એક પખવાડિયા સુધી અધિક અને શ્રાવણ માસ નિમિતે રાષ્ટ્રધ્વજ અને તિરંગા લગાડી ભગવાન સ્વામિનારાયણ અને ઘનશ્યામ મહારાજજીના હિંડોળા દર્શન યોજાયા હતા સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના હરિસ્વરૂપ સ્વામી દ્વારા આરાષ્ટ્રપ્રેમના અદભુત હિંડોળા દર્શનથી સર્વો હરિભક્તો ભગવાન અને દેશની આન બાન શાન એવા ત્રિરંગાને Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે આનંદેશ્વર મહાદેના સાનિધ્યમાં આશ્રમ સત્સંગ મંડળ દ્વારા સદ્દગુરુ સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના આર્શીવાદથી મોટો મંડપ નાખી તેમાં દર્શનીય અને મહાકાય વિશાળ હિમાલય પર્વતના દર્શન તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન ભોળાનાથના બાર જ્યોતિલીંગ દર્શન અને પરમ પૂજ્ય સદગુરૂ સ્વામીશ્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023ને અનુલક્ષીને ધોરણ 1થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આતમામ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બળદો ગૌવંશ ને લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થા માં મુક સેવક પાયા ના પથ્થર સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ નું દેહાંવસાન થતાં સમગ્ર સંસ્થા ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી હજારો અબોલ જીવો સાથે આત્મીય ભાવે સતત સેવારત સ્વ કલ્યાણભાઈ મુલાણી નું અવસાન થતાં સમગ્ર સંસ્થા […]Continue Reading