અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્રારા જીલ્લાના લોકોને રેલ્વેની સુવિધાનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે, ત્યારે સાંસદશ્રીના પ્રયાસથી અમરેલી જીલ્લાના સુરત અને મુંબઈ સુધી મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ એક સુવિધાને મંજુરી મળવા પામેલ છે. સાંસદશ્રી દ્રારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન […]Continue Reading


















Recent Comments