Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મહિલાનું તેના જ પતિ દ્વારા છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. જાે કે, ચોંકાવનારી વાત એ છે કે, પતિએ ઘરકંકાસના કારણે તેમની પત્નીની હત્યા પોતે પણ આપઘાત કરી લીધો હતો. આરોપી પતિ પત્નીની હત્યા કરી અમરેલીથી જસદણ વિસ્તારમાં જતો રહ્યો […]Continue Reading
અમરેલી
વારંવાર ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખાસકરીને ઉનાળાના સમય દરમિયાન વેચાતાં માટીના માટલાના વેચાણમાં પણ મંદીનો માહોલ.. આમ તો ખાસકરીને આ કુલીંગ સિસ્ટમ વાળા ફ્રીજના યુગમાં હવે માટીના માટલાં વેચાણનો ઉપયોગ ઘટતો જાય છે એવી સ્થિતિમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં હજુ પણ એવો વર્ગ છે જે માટીના ગોળા (માટલાં)નો ઉપયોગ પીવાનું પાણી ભરવા માટે કરતાં જોવા મળે છે. […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા,ખાતે તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ગુરુ ૧૦૮ મંહતશ્રી બિહારીસાહેબના આશીર્વાદથી ગૌ-સેવાની શરૂઆત કરવામાં આવી હતી.સદગુરુ કબીરસાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા સંચાલિત સદગુરુ મંહતથી બિહારીસાહેબની ચતુર્થી તિથિ પ્રસંગે સંતશ્રી વાલરામ મહરાજની પાવન સ્મૃતિમાં શ્રી સતનામ ઓધવ ગૌશાળા બનાવવામાં આવી હતી. કબીરટેકરી ગૌ-સેવાનો પ્રારંભ કરવાનો હેતુ જે અશક્ત, બિમાર અને રોગથી Continue Reading
અમરેલી
રાજુલા ના ભેરાઇ રોડ સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિર ના પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૪ લોકોએ રક્તદાન કર્યું હતું. આ તકે રાજુલા ના વિવિધ સમાજ ના આગેવાનો, વેપારીઓ, રાજકીય મહાનુભાવો સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિતિ રહ્યા હતા, ઉલ્લેખનીય છે કે આ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પણ […]Continue Reading
અમરેલી
દામનગર સહિયારી ભેંસ ને જીવડા પડે તે કહેવત ને સાર્થક કરતું અમરેલી અને ભાવનગર જિલ્લા પંચાયત નું માર્ગ મકાન નું તંત્ર સરકર એક બાજુ છેવાડા ના માનવી સુધી પહોંચાડવા યોગ્ય લાભો માટે પ્રયત્ન શીલ છે અને ભાંગતા જતા ગામડા ઓમાં પ્રાણ પુરવા ખૂબ મોટી બજેટ જોગવાઈ ઓ રૂરલ રસ્તા ઓ માટે કરાય છે રૂરલ રસ્તા […]Continue Reading
અમરેલી
દામનગર ગુજરાત રાજ્ય માં આજે અસંખ્ય પરીક્ષા કેન્દ્રો ઉપર અનેક જિલ્લા ઓમાં થી અરસપરસ જિલ્લા ઓમાં તલાટી ની પરીક્ષા માટે આવતા ઉમેદવારો માટે સરાહનીય કામગીરી કરતા વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને જ્ઞાતિ સંગઠનો ઉદારતા થી રહેવા જમવા ની વ્યવસ્થા કરી સુંદર મદદ ની ભાવના થી અનેકો શહેરી વિસ્તારો માં પરિક્ષાર્થી ઓ માટે વ્યવસ્થા કરી તો […]Continue Reading
અમરેલી
બ્રહ્મસમાજના સાંપ્રત ચિંતન સાથે સંગઠન હેતુ ગઢડા તાલુકા બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, અમરેલીના શ્રી કિશોરભાઈ ભટ્ટ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિકળિયા ગામે શ્રી વાસુદેવભાઈ પંડિતના સંકલન સાથે બેઠક મળી ગઈ. સમસ્ત બ્રહ્મ સમાજના આયોજન સાથે આ બેઠકમાં ઢસાના શ્રી કમલેશભાઈ ભટ્ટ, સણોસરાના શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિત સમાજના સભ્યો દ્વારા રચનાત્મક ચર્ચા વિચારણા થઈ હતી.Continue Reading
અમરેલી
તારીખ ૭ મે ૨૦૨૩ ના રોજ યોજાળનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષાને અનુલક્ષીને સાવરકુંડલા કેન્દ્ર પર આવેલ સમસ્ત માલધારી સમાજના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેવા તથા જમવાની વ્યવસ્થા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવયુવાન માલધારી સેલના પ્રમુખશ્રી મયુરભાઈ રબારી તેમની ટીમ સાવરકુંડલા શહેર માલધારી સેલ પ્રમુખશ્રી બીજલભાઇ ભરવાડ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે રહેવા જમવા અને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં તલાટી મંત્રીની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું હોય ત્યારે સાવરકુંડલા શહેરમા પરીક્ષા કેન્દ્ર પરથી વર્ગ ખંડમાં જવાની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જડબેસલાક સલામતી વ્યવસ્થા વચ્ચે પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. અમરેલી જિલ્લાના ૪૮ કેન્દ્રો પરથી ૫૫૦ જેટલા વર્ગ ખંડોમાં ૧૩ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ થયા હતા ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ તલાટી મંત્રીની Continue Reading
અમરેલી
રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ,રાજકોટ ના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી શ્રી રણછોડદાસજીબાપા ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર વિક્રમજનક 500 (પાંચસો) બાળ મોતિયાના દર્દીઓના મફત ઓપરેશનનો સુપર મેગા નેત્રયજ્ઞ  50,000 (પચાસ હજાર) રૂપિયાવાળું બાળમોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવશે, વહેલા તે પહેલા ધોરણે નામ નોંધવા નમ્ર વિનંતી. શ્રી સદગુરુ Continue Reading