પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળે અને કન્યા કેળવણીનું મહત્વ વધે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડે નહિ, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણનો આ મહાયજ્ઞ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી […]Continue Reading
















Recent Comments