Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી કલામ સાહેબને તેમની ઇચ્છા મુજબ શ્રદ્ધાંજલી અર્પણ કરતા કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ. મિત્રો ૨૭ મી જુલાઇ એટલે લોકોના રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ઓફ ઇન્ડિયા અને બાળકોના પ્રિય એવા ભારતરત્ન ડો. એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથી ૨૭ જુલાઈ ૨૦૧૫ ના દિવસે iim શિલોંગ માં વિદ્યાર્થીઓ ને સંબોધિત કરતી વખતે કલામ સાહેબને હૃદયરોગ નો હુમલો આવેલો અને તેઓએ આપણા […]Continue Reading
અમરેલી
સદભાવના વૃદ્ધાશ્રમને વધારે માવતરનો સમાવેશ થઇ શકે તે માટે મોટું બિલ્ડીંગ નિ:શુલ્ક અથવા ભાડે જોઈએ છે વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શબદ ગ્રુપ દ્વારા શરૂ થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતા અમરત પિયાલા  પુસ્તક વાંચન  અભિયાનની અવિરત યાત્રા શરૂ છે. આગામી સોળમી શૃંખલા પ્રસંગે સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાશે. “શબદ”ગૃપ દ્વારા શરૂ અભિયાન થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતાં “અમરત પિયાલા’ પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૧૫  Continue Reading
અમરેલી
અમરેલીએ 1912ના વર્ષથી છુકછુક ગાડી તો જોઈ પણ 2024ની ચુંટણી આવી તોય બ્રોડગેજ કેમ ના થઈ..? : અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા ભાજપની રાજ્ય સરકારને *25 વર્ષ*, સંસદસભ્યને *15 વર્ષ* કેન્દ્ર સરકારને *10 વર્ષ* પૂર્ણ થયા અને *હવે તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સળંગ શાસન* તોય જીલ્લાનુ વડુ મથક એવુ *આપડુ અમરેલી* જ બ્રોડગેજ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલી આંબરડી માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા નવા આચાર્યની નિમણૂક કરાઈ.. સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી આંબરડીનાં પત્રકાર સુભાષ સોલંકીએ પણ આ નિમણૂંકને આવકારી મુકેશભાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.  ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ખાલી પડેલ આચાર્યની જગ્યાઓ ભરવા મૌખિક/લેખિત  ઇન્ટરવ્યૂ Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે દીકરીઓને પોતાના સ્વ રક્ષણ અને હથિયારનો ડર દૂર કરવા પાંચ દિવસનો શિક્ષા વર્ગ અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાશે.દુર્ગાવાહિની દ્વારા યુવતિઓ પર અત્યાચાર અને જુલમો રોકવા તલવારબાજી, લાઠી પ્રહાર અને કરાટે શીખવાડવામાં આવશે.              વિશ્વ હિન્દુ પરિષદની એક પાંખ પ્રેરિત મહિલા સંચાલિત દુર્ગાવાહીની દ્વારા પાંચ દિવસ માટેનો દીકરીઓ Continue Reading
અમરેલી
ચલાલા લોહાણા મહાજનના માર્ગદર્શન મુજબ જલારામ યુવક મંડળ દ્વારા તારીખ ૩૦- ૭- ૨૩ અને રવિવારના રોજ ચલાલા લોહાણા મહાજન વાડીમાં રઘુવંશી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ૩૦ મો  તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો  આ સમારંભમાં સાવરકુંડલા લોહાણા મહાજનના આગેવાનો ,અમરેલી લોહાણા મહાજન આગેવાનો ,તેમજ જસદણથી  પધારેલ રાજકોટ  શ્રીમતી સોનલબેન વસાણી, રાજકોટથી Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના અંટાળેશ્વર મહાદેવ તથા રામજીમંદિર ટ્રસ્ટ પ્રેરિત શ્રી અંટાળેશ્વર માનવતાની જયોત મુખ્યદાતા શ્રી ઓના સહયોગ થી શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી ની તબીબી સેવા થી જયંતિભાઈ વીરજીભાઈ બાબરીયા (એકલારા) સહદાતાશ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા(અકાળા) ના આર્થિક સહયોગથી ફ્રી નેત્રયજ્ઞ આંખના તમામ રોગોનું નિદાન-સારવાર આંખના ઓપરેશન માટે માર્ગદર્શન આંખના Continue Reading
અમરેલી
દામનગર પટેલવાડી ખાતે સમસ્ત શહેર આયોજિત અધિક માસ નિમિતે શ્રી મદ્ર ભાગવત કથા માં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાય  વિદ્વાન ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્રભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે કથા દરમ્યાન આવતા દેવ ચરિત્ર ની આબેહૂબ વેશભૂષા સાથે ઉત્સવ પ્રિય બનતી શ્રી મદ્ર ભાગવત કથા માં પ્રકૃતિ પર્યાવરણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ પ્રીયાંશી પ્લે હાઉસ નર્સરી અને આર.કે.વિદ્યાલયના ધોરણ 2 ના વિદ્યાર્થીઓ બાળકો દ્વારા પોતાના હાથે જાતે માટીના શાકભાજી અને ફળો બનાવી તેમાં કલરો પુરવામાં આવ્યા હતા.ધોરણ 2 ના બાળકો દ્વારા કેળા, સફરજન, આલુ, દાડમ, નાસપતી, કેરી, ખારેક, ચીકુ વગેરે ફળો તેમજ રીંગણા, બટેટા, ગાજર, મૂળા, ભીંડો, ગુવાર, મરચા, લસણ, ડુંગળી, સરગવો, […]Continue Reading