Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
રાજ્ય સરકાર દ્વારા અમરેલી જીલ્લામાં નવા બનાવેલ અમૃત સરોવરને સુવિધાયુકતા બનાવવા માટે આયોજનના ભાગરૂપે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લાના અમૃત સરોવર માટે વીડિઓ કોન્ફોરન્સ યોજાય હતી. જેમાં આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટ ની ઉજવણીના ભાગ રૂપે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષય પર […]Continue Reading
અમરેલી
 અમરેલી ના લોકો ને ન્યાય માટે હવે માત્ર એક આશા નું કિરણ એ આ દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે લોકશાહી વેવસ્થા માં પ્રધાનમંત્રી એ દેશ ની પ્રજાનાના માય બાપ તરીખે ગણાય ત્યારે તેમની આ પીડિત પ્રજા ને ન્યાય અપાવવો તે એક ફરજ બની જાય છે  આજ મારા અમરેલી ના જે લોકો એ […]Continue Reading
અમરેલી
અમરેલીના સેવાભાવી યુવાન અને કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંક સાવરકુંડલા મનોરોગ્ય આશ્રમ માનવ મંદિરના ભક્તિ બાપુની સેવામાં હંમેશા સહયોગી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષથી તે પોતાનો જન્મદિવસ માનવ મંદિરે મનાવે છે સાવરકુંડલા માનવ મંદિરે નાસીરભાઈ અને મિત્ર મંડળે આવી બપોરનું ભોજન કરાવ્યું મનોરોગી બહેનોના અને ભક્તિબાપુ ના આશીર્વાદ લીધા અને ત્યારબાદ  આ મનોરોગી બહેનોને […]Continue Reading
અમરેલી
અમરેલીના સેવાભાવી યુવાન અને કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંક સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરના ભક્તિરામબાપુની સેવામાં હંમેશા સહયોગી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષથી તે પોતાનો જન્મદિવસ માનવ મંદિરે મનાવે છે સાવરકુંડલા માનવ મંદિરે નાસીરભાઈ અને મિત્ર મંડળે આવી બપોરનું ભોજન કરાવ્યું મનોરોગી બહેનોના અને ભક્તિરામબાપુના આશીર્વાદ  લીધા અને ત્યારબાદ  આ મનોરોગી બહેનોને સ્પેશિયલ Continue Reading
અમરેલી
આજરોજ તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજનું રત્ન જેણે સમાજને ભક્તિના કાજે શક્તિના રૂપે સંગઠિત કરી સમાજને એક નવી દિશા તરફ લઈ જનાર સમાજ શ્રેષ્ઠી શ્રી નરેશભાઈ પટેલનો ૫૮ મો જન્મ દિવસ હોય સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા આજરોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ  […]Continue Reading
અમરેલી
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૫માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તા.૧૦ ઓગસ્ટ સુધી www.navodaya.com પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. પ્રવેશ પરીક્ષા આગામી તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ને સવારે ૧૧.૩૦ કલાકે યોજાશે. ધો.૫માં સત્ર ૨૦૨૩-૨૪માં અભ્યાસ કરતા છાત્રો આવેદન કરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૨ થી ૩૦.૦૭.૨૦૧૪ Continue Reading
અમરેલી
અમરેલી શહેરની અંદર પીજીવીસીએલ કંપનીની લાઈટ જાય તો ફોલ્ટ લખાવવા માટે એક જ ઓફિસ આવેલી છે તેની અંદર લેન્ડલાઈન નંબર અને મોબાઈલ નંબર એક જ વ્યક્તિ રિસીવ કરે છે અમરેલીના 1.5 લાખ લોકો ફોલ્ટ માટે ફોન કરે તો 30 મિનિટે પણ ફોલ્ટ લખાવવાનું વારો આવતો નથી લોકો ફરિયાદ કરવા માટે સતત લાઈનમાં રહેવું પડે છે […]Continue Reading
અમરેલી
ધારી તાલુકાના ચલાલા ગામે પણ આંખનો કન્ઝકટિવાઈટીસ તરીકે ઓળખાતો લોકો તેને વ્યંગમાં અંખિયા મિલાકે રોગ પણ કહે છે તેણે ચલાલા ગામે પણ દેખા દીધાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના લઘુબંધુ મુકેશભાઈ પાંધીનો સમગ્ર પરિવાર આ અંખિયા મિલાકે રોગની ઝપેટમાં આવી ગયો છે. આમ ગણીએ તો આ કન્ઝકટિવાટીસ નામનો આંખનો રોગ ખૂબ ચેપી જણાય છે. આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડ ખોડીયાર ચોક પાસે ગટરના નાળામાં એક નંદી ફસાઈ ગયો હતો સ્થળ ઉપર ત્યાં જયેશભાઈ કાણકીયા હતા તેને તાત્કાલિક સૂઝબુઝથી અન્ય લોકોને સાથે રાખી રસ્સીથી એ નંદીને નાળામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો અને જાણે કે નંદીની આંખમાંથી આંસુને ધારા વહેવા લાગી અને કૃતજ્ઞતાના ભાવથી આભાર માનવા લાગ્યો આ કાર્યમાં પતંજલિ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયત કચેરીના અધુરા ગામ બાબતે ફરી વખત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા શાખપુર સરપંચ અનેક રજૂઆતોને અંતે જિલ્લા વિકાસ અધિકારીએ પણ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે તેને પણ આજે એક વર્ષ થવા આવ્યું અને ચાર વર્ષથી ચાલતા કામ કેમ પૂર્ણ કરવામાં આવતું નથી તાલુકા જિલ્લા સંકલન અને સાંસદ ધારાસભ્યશ્રીને પણ […]Continue Reading