Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
કોલેજમાં સભાખંડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) આયોજિત તથાઅમરેલી જિલ્લા વિસ્તારક અજયભાઈ જીંજાળાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રહિતમાં છાત્રોની ભૂમિકા વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ,ત્યારબાદ કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ અને દેશસેવા તથા રાષ્ટ્રહિત જ Continue Reading
અમરેલી
આ અવસરે અમર ડેરી ના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ શોઢા, અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રી તુષારભાઈ જોષી, અમરેલી જીલ્લા સહકારી સંઘ ના ડાયરેકટર શ્રી આરુણાબેન પટેલ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતાContinue Reading
અમરેલી
લીલીયા તાલુકાના પુંજાપાદર ગામના મજૂરી કામ કરતા ભુપતભાઈ બાવચંદભાઈ વેકરીયા આજ રોજ મજૂરી કામ કરી ઘરે પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં ઝેરી સાપ કરડતાં, તેમના સગા મગનભાઈ એ 108 ઇમરજન્સી ને મદદ માટે કૉલ કરેલ. અમરેલી 108 એમ્બ્યુલન્સ પુંજાપાદર ગામ જવા રવાના થઈ હતી. ઇએમટી સાગર મકવાણા તથા પાઈલોટ આરિફભાઈ શેખ જરૂરી મેડિકલ સાધનો […]Continue Reading
અમરેલી
-જે કોઈ ન કરે એ સાવરકુંડલાના પત્રકારો કરે. અઘરામાં અઘરા પડકારો જીલીને લોકતંત્રને સ્વસ્થ, તંદુરસ્ત અને ધબકતું રાખવા અહર્નિશ કોશિશ કરે છે. લોકપ્રશ્નનોને કલમમાં કંડારીને જવાબદાર તંત્રનો કાન પણ આમળે ખરાં.  ગુજરાતના ટોલટેક્ષમાંથી પત્રકારોને મુક્તિ આપવા સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ ઈકબાલ ગોરીએ મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે  સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ ઈકબાલ ગોરીએ ગુજરાત Continue Reading
અમરેલી
સુરત ખાતે બગસરા તાલુકા ના સમઢીયાળા ગામ નું સ્નેહમિલન બન્યું સેવા સાથે સમજણ નું મિલન.. સુરત ના વરાછા યોગી ચોક ખાતે બગસરા તાલુકાના સમઢીયાળા ગામ દ્રારા આયોજીત સ્નેહમિલન બધા જ સ્નેહ મિલન થી કંઈ અલગ રીતે જ યોજાયો હતો.  સમસ્ત સમઢીયાળા ગામ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ગામના લોકો દ્વારા સમાજ માં જાગૃતિ લાવવા આરોગ્ય તેમજ ફેશન […]Continue Reading
અમરેલી
પરમ પૂજ્ય મોરારીબાપુ ના રૂડા આશીર્વાદ થી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુની 108મી નિયમિત બેઠક બાલભવનના વિશાળપ્રાર્થના હોલમા યોજાયેલ. પ્રારંભમા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સર્વ આદરણીય સદસ્યશ્રીઓ ભાઈઓબહેનોનુ શાબ્દિક સ્વાગત કરી આજની બેઠકનો વિગતે પરિચય આપ્યો.આજની બેઠકમાં સર્વશ્રી રમેશભાઈ જાદવ, કેવિનભાઈ રોકડ, સંજયભાઈ, મંગળાબેન ચાવડા જેવા કલાકારોએ પોતપોતાનીઆગવી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧૦૮ મો, નેત્ર નિદાન કેમ્પ તથા હોમિયોપેથિક ડોક્ટર પ્રકાશ સાહેબ તથા સુદર્શન નેત્રાલય અમરેલી તથા લાયન્સ ક્લબ અમરેલીના સહયોગથી યોજાયો હતો આ કેમ્પ વીજપડી આહીર સમાજની વાડીમાં દાતાશ્રી જગદીશભાઈ કે ગુજર તેમજ મનસુખભાઈ કે ગુર્જર પી.આઈ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો જાહેર કરવામાં આવ્યો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પ્રકૃતિ અને પર્યાવરણ સંદર્ભે એક નવી દિશા પ્રદાન કરનાર જીવદયા અને પર્યાવરણ ક્ષેત્રે આગવું નામ ધરાવતાં. હનુમાનના હુલામણા નામથી પ્રચલિત સતીષભાઈ પાંડેનો આજે જન્મ દિવસ હોય સાવરકુંડલાના અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે સતીષભાઈ પોતે મિતભાષી અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી તેમનો એક વિશાળ ચાહક વર્ગ પણ ધરાવે છે. Continue Reading
અમરેલી
ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આપી લીલીઝંડી…શહેરમાં ઘણા સમયથી ધારાસભ્યને  હતી લોક ફરિયાદ…કસવાળાએ ચૂંટણીમાં આપેલા વચનનો કર્યો અમલ શહેરના અમરેલી રોડ મહુવારોડ જેસરરોડ સહિતના ઘણા નિર્દેશિત વિસ્તારોમાં લાગુ કરાયો અશાંત ધારો…Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણના શ્રમજીવી નગર વિસ્તારમાં  મેઈન રોડે ઝાડી – ઝાંખરા અને નડતર દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કરાવતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને કમલેશભાઇ રાનેરા આ ઉપરાંત જેસર રોડ ઉપર પટેલ સોસાયટી પાસે  વરસાદી પાણીનો નિકાલ કરાવવા માંટે નદી નાળા પુલીયાની સાફસફાઈ કરાવી પડતર કચરો અને માટી ટ્રેકટર દ્વારા ભરાવી ચોમાસાનું […]Continue Reading