Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે ભરવાડ સમાજના યુવાન નિલેશભાઈ ગમારા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પ્રયત્ને સફળ કરી અને પોતાના વતન પરત ફરી ગામ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માનિત કરવામાં આવ્યા લોકો દ્વારા ડીજે સાથે આખા ગામમાં ભવ્ય ત્રિરંગા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સમાજના તમામ અગ્રણીઓ દ્વારા આહીર સમાજની વાડીમાં ભવ્ય સન્માન સમારોહ ગોઠવવામાં આવેલ હતો […]Continue Reading
અમરેલી
શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભગવાન શંકરની આરાધના કરે છે. જેનો અનેરો મહિમા છે.આ મહિનામાં શિવ ભક્તો પોતાના પ્રિય ભોલેનાથની વિભિન્ન પ્રકારની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશીર્વાદ-કૃપા મેળવવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે.  પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો દ્વારા સાવરકુંડલા થી  સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ.આ Continue Reading
અમરેલી
 નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તારીખ ૨૩/૮/૨૦૨૩ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા વન-ડે કેમ્પ અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સ્વયંસેવિકાઓએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ,મેદાન, લાયબ્રેરી,પ્રાર્થના હોલ વગેરેની સઘન સફાઈ કરી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી પ્રો.ડી. એલ.ચાવડા સાહેબ પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતા જોશી Continue Reading
અમરેલી
રક્ષાબંધનનું પર્વ હવે નજીક આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં રાખડીઓનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. રાખડીના ભાવ પણ  ગયા વર્ષ પ્રમાણે રહ્યા. ૧૦  રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીની રાખડીઓની બહેનો ભાઈની સુરક્ષા માટે ખરીદી  રહ્યા છે. રાખડી અર્થાત રક્ષા કવચ એ તો પ્રાચીન કાળથી ચાલી આવેલ પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો તહેવાર કહેવાય. રક્ષાબંધનના તહેવારને હવે […]Continue Reading
અમરેલી
 છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી માત્ર સમાજ કલ્યાણર્થે અને લોકોમાં શિવભક્તિ વધે એ શુભાશય સાથે આ પવિત્ર દિવસોમા પુનિત કાર્ય કરે છે. છે ભોળાનાથની શાન પણ અનેરી,ચપટી ભભૂતમાં  કૃપા વરસે  કુબેર તણી , ભક્તિ શિવશક્તિ તણી અને એમાં શ્રાવણ માસની વેળા પવિત્ર ગણી.  – – “પાંધી સર” આમ તો આ શ્રાવણ માસ એટલે શિવશક્તિની આરાધનાનો પવિત્ર માસ ભગવાન ભોળાનાથની […]Continue Reading
અમરેલી
લોકસાહિત્ય સેતુ.અમરેલીનીતા.૨૦/૮/૨૩ રવિવારની બેઠકમાં.ઉત્પલ દવે”આકાશ” ની લખેલ ૬૦ જેટલી ગઝલનાં સંગ્રહનું તેમની સ્મૃતિમાં દવે પરિવાર દ્વારા આજરોજ બાલભવનમાં.કલાકારો,લેખકો તથા સાહિત્યકાર રસિક ભાઈબહેનોને હાજરીમાં વિમોચન કરાયું.શ્રી અરવિંદભાઈ દવેએ કવિનો પરિચય,કૃતિની માહિતી અને “આકાશ સેવા સેતુ “ની પ્રવૃતિ અંગે માહિતી આપી..તેમના પુત્ર સ્વ. ઉત્પલભાઈ ની Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી (ભૂતપૂર્વ શિક્ષક, ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ મુકુંદભાઇ નાગ્રેચા, મેનેજીંગ ટ્રસ્ટી  જયંતીભાઈ વાટલીયા તથા ટ્રસ્ટીઓ કનુભાઈ ગેડિયા, વિનુભાઈ રાવળ, જનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ…  કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી ને સંસ્થાના Continue Reading
અમરેલી
  સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023 ને અનુલક્ષીને ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો Continue Reading
અમરેલી
તા.૧૮/૮/૨૦૨૩ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણુક પામેલ આચાર્યશ્રી આશિષભાઈ એમ જોષી ( ભૂતપૂર્વ શિક્ષક ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકુંદકાકા નાગ્રેચા , મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા ટ્રસ્ટીશ્રીઓ શ્રીકનુભાઈ ગેડિયા શ્રીવિનુભાઈ રાવળ શ્રીજનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ.. સંસ્થાના Continue Reading