Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામના વતની અને માત્ર સાત ચોપડી નો અભ્યાસ કરી અને સુરતની અંદરલોકોને કંઈક સારુ આપવાની ઉમદા ભાવના સાથે સંજયભાઈ એ શ્રી ઘનશ્યામ લાઈવ કેકની સુરતમાં શરૂઆત કરી.સંજયભાઈની અથાક મેહનત અને પરિશ્રમ અને શ્રેષ્ઠ ક્વોલેટીથી  તેમણે ગ્રાહકોના દિલ જીતી લીધા.સંજયભાઈ એક વખત પૂજ્ય મોરારીબાપુ ની કથામાં ગયેલા અને બાપુના મોઢે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નગરપાલિકા માં આગામી ૧૫/૦૯/૨૩ ના રોજ પ્રમુખ પદ ની અઢી વર્ષ માટે  ચૂંટણી દામનગર પાલિકા શાસકો ની અણઆવડત કે બેદરકારી ? દામનગર શહેર માં  છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમય થી અસંખ્ય ગરીબ લાભાર્થી ઓ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લબડી રહ્યા છે પ્રથમ ફેજ ની ડીપીઆર મંજુર થઈ  NCP ના શાસન માં  […]Continue Reading
અમરેલી
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 9 માં વેબીનારનું આયોજન.ઓડીસા સરકારનાં એફ.એ.આર.ડી વિભાગનાં ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડૉ બલરામ સાહુ માર્ગદર્શન આપશેવિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને Continue Reading
અમરેલી
અમરેલી જંતુનાશક દવા, દુધ તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા પૂર્વ ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી મુખ્ય મંત્રી સમક્ષ માંગ કરી  ખાદ્યપદાર્થ ફુટ, દુધ, તમાકું માં ભારે મોટી ભેળસેળ ચાલી રહી છે તેનાં કારણે ગુજરાત રાજયમાં કેન્સરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતા જાય છે, તાજેતરમાં અનેક યુવાનો હાર્ટ એટેકથી જાન ગુમાવવાનાં દિન-પ્રતિદિન સમાચારો વધતા જાય છે. ખેડુતનો […]Continue Reading
અમરેલી
લાઠી ના મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી લાઠી તાલુકા ના મતીરાળા આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ કૃષ્ણગઢ ખાતે તમામ ઘરો માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના જંતુ નાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ હતો. જેમાં તમામ ઘરો માં સર્વે કરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ રોકવા અને તેના નાશ માટે આલ્ફાસાયપરમેથ્રીરીન […]Continue Reading
અમરેલી
સમય સમયની વાત છે. જે સાયકલ લઇને શાળાએ જતાં એ સમય પણ આ ક્ષણોની સાક્ષી પૂરે છે. સુખદુઃખના સમયે વગર પેટ્રોલે આ દ્વિચક્રી વાહન ચાલતું.. હા, થોડાં પેડલ લગાવો એટલે બેડો પાર.. આજે  ભંગાર જેવી હાલત જોઈને થાય છે કે સમય અને સંજોગો મુજબ વ્યક્તિએ પણ પોતાની વિચારધારાને માંજવી પડે છે નહિતર કટાઈ ગયેલી આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય હોય તો શહેરનાં શૌચાલયો પણ સુવિધાયુકત સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ. અહીં આવતાં પ્રવાસીઓ પણ બોલી ઉઠવા જોઈએ કે ચાલો શૌચાલય સંગે એક સેલ્ફી લઈ લઈએ. સાવરકુંડલા શહેરમાં જૂના બસસ્ટેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં જાહેર યુરિનલ એક જ ખાના વાળી હોય અહીં અવારનવાર લોકોને ઘણીવખત લઘુશંકા કરવા માટે લાઈનમાં પણ  ઉભા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છેલ્લા તોકતે વાવાઝોડા દરમિયાન છત ઉઠી ગયેલ. હજુ સુધી તોકતે વાવાઝોડાને પણ બે વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં એ છત ગઈ તે ગઈ.. હાલ તો  લોકો વરસાદ હોય ટાઢ હોય કે કાળો તડકો હોય એ ખુલ્લી છત નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવતાં જોવા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કક્ષાની પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોનીની નિમણુક કરવામાં આવી છે. પીસી – પી એન ડી ટી એક્ટ – ૧૯૯૪ ની જોગવાઇ અનુસાર જિલ્લા કક્ષાની એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવે છે જેમાં આ કમિટીની રચના થયે થી આ કમિટીના અધ્યક્ષ તરીકે ડો. જી.જે.ગજેરા સાહેબ સેવા આપતા […]Continue Reading
અમરેલી
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, આપણા ભારત દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વન નેશન વન ઇલેક્શન માટે, કમિટીની રચના કરવામાં આવશે. અને માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં, એક કમિટી રચવામાં આવશે, વન નેશન વન ઇલેક્શનના આ વિચારને દેશના વિકાસ માટે ખુબજ જરૂરી છે ત્યારે આ ઐતિહાસિક નિર્ણયને આવકારતા અમરેલી […]Continue Reading