આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી શીતળા માતાજીના મંદિરે મહિલાઓ પોતાના સંતાનોના સુસ્વાસ્થ્ય માટે માતાજીનું પૂજન અર્ચન કરતાં જોવા મળેલ છે. આમ તો નાગપંચમીથી શરૂ થતાં આ ઉત્સવ પર્વ રાંઘણ છઠ, સાતમ, જન્માષ્ટમી તથા પારણા નોમ સુધીની પવિત્ર ઉત્સવોની શૃંખલા છે. આજે સાતમના દિવસે સામાન્યતઃ ચૂલો પેટાવવામાં આવતો નથી. મોટાભાગના લોકો આજે […]Continue Reading




















Recent Comments