Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
  સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીજી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક ઉર્જા વચ્ચે લૂલ્લી, લંગડી અપંગ ગાયોની સારસંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી શહેરમાં ગૌમાતા માટે અલગ અલગ જગ્યાએ રજકો પણ નાખીને ભૂખી ગાયમાતાની જઠરાગ્નિ ઠારવાનો નમ્ર પ્રયાસ કરે છે આમ ગણીએ તો ગાય એ […]Continue Reading
અમરેલી
ગોપાલ ગ્રામ ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યા શાળા ખાતે અહીંનાં રાજરાણી ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈની જન્મ જયંતિ પ્રસંગે તેમની રજવાડી તસવીરનું અનાવરણ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ ના પ્રમુખ શંભુભાઈ ખીમાભાઈ વાડદોરિયા ના હસ્તે કરવામાં આવ્યું. ઢસા (હાલનું ગોપાલગ્રામ) ના પ્રજાવત્સલ ત્યાગી રાજવી પૂ. દરબાર રાજવી ના ખભે ખભો મિલાવીને જન કલ્યાણ ના કાર્યો કરનાર સેવામૂર્તિ, સ્વતંત્રતા Continue Reading
અમરેલી
ધારી તાલુકા ના ધારી નવિ વસાહત ખાતે નવ નિર્માણ થયેલ પોલીસ સ્ટેશન તા ૧૬/૦૮/૨૦૨૩ ના રોજ કાર્યરત થતાં ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ એ ધારી પીઆઇ શ્રી જે જે ચૌધરી સાહેબ તેમજ પીએસઆઇ શ્રી મારુ સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બન્ને અધિકારીશ્રી ઓનુ ફુલહારથી સ્વાગત સન્માન કરવામાં આવેલ* પરેશભાઈ પટણી પ્રમુખ […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરમા ટ્રાફીક નિયમો ભંગ કરનાર સામે નેત્રમ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાથી વોચ રખાય છે. આવા વાહન ચાલકોને ઇ-મેમો પાઠવી દંડ કરાય છે. ત્રણ વર્ષમા ૧૬૦૫ વાહન ચાલકો ઇ-મેમો ન ભરતા હોવાનું જણાતા મેસેજ અને નોટીસો પાઠવેલ છે. તા.૯ સપ્ટેમ્બરના રોજ લોક અદાલતમા બાકી રહેતા મેમો ભરી જવા તાકીદ કરાઇ છે. અમરેલી જીલ્લાના શહેરમા ૩૨ […]Continue Reading
અમરેલી
દામનગર ની દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા ની રોકડીયા હનુમાનજી મંદિર ખાતે તા.૧૮/૦૮/૨૩ ની રાત્રે મીટીંગ મળશે આગામી તા.૨૮/૦૮/૩૩ ના બીજા સોમવાર ના રોજ શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ જતી દિવ્ય પાલખી યાત્રા ના ભવ્ય આયોજન અંગે સમસ્ત કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ની શ્રી રોકડીયા […]Continue Reading
અમરેલી
ધારી તાલુકાના ગોપાલગ્રામની ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યા શાળા ખાતે અહીંનાં રાજરાણી ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈની જન્મ જયંતિ પ્રસંગે તેમની રજવાડી તસવીરનું અનાવરણ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ ખીમાભાઈ વાડદોરિયાના હસ્તે કરવામાં આવ્યું. ઢસા હાલનું ગોપાલગ્રામના પ્રજાવત્સલ ત્યાગી રાજવી પૂ. દરબાર સાહેબના ખભેખભો મિલાવીને જન કલ્યાણના કાર્યો કરનાર સેવામૂર્તિ, Continue Reading
અમરેલી
અમરેલી ખાતે ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ માં એક શહીદ પોલીસ પરિવાર,ચાર સ્વાતંત્ર્ય સેનાની,૪૮ નિવૃત્ત આર્મીમેન, ૪૨ નિવૃત્ત પોલીસ જવાનો નું અને તેમના પરિવારો નું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.અમરેલી તા.૧૭ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાને એક સરકારી યુનિવર્સિટી ફાળવવા માટે  એન. એસ. યુ. આઇ. દ્વારા માંગણી કરતાં વિદ્યાર્થીઓની સહી ઝુંબેશ કાર્યક્રમ નો સાવરકુંડલા નાં આંગણેથી શુભારંભ કરવામાં આવ્યો.શિક્ષણ એ જ સાચી સાધના છે. સુલભ રીતે અને સસ્તું શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થી જગત માટે આજના વૈશ્વિક જગતમાં ખૂબ જરૂરી છે. ખાનગીકરણના યુગમાં જો શ્રેષ્ઠ કક્ષાની સરકારી યુનિવર્સીટી લાભ મળે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓની સંખ્યામા ઉતરોતર વધારો થતા નવા વર્ગખંડ બનાવવાની જરૂરીયાત ઉભી થયેલ, પરંતુ શાળા પાસે પુરતી જગ્યા ન હોવાથી વધારાની જગ્યા ખરીદવા માટે ગ્રામજનો દ્વારા લોકફાળો કરી રકમ એકત્ર કરવામા આવી. ગાધકડા ગ્રામજનો તથા ગાધકડા પટેલ મીત્ર મંડળ – સુરત દ્વારા રૂ. ૭૬૫૦૦૦ અંકે સાત લાખ પાસઠ હજાર જેટલી રકમ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા સાવરકુંડલા ગુરુકુળ દ્વારા ૧૫-૮-૨૦૨૩ સ્વાતંત્ર દિનની ધમાકેદાર ઉજવણી ગુરુકુળના કેમ્પસમાં રાખવામાં આવેલ સવારના આઠ કલાકે સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામિનાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં બિજ મંત્રના આચાર્યપદે રહેલા શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી તથા તમામ ભૂદેવો દ્વારા ધ્વજ વંદન બાદ વિશ્વ કલ્યાણ અર્થે શાંતિ મંત્ર બોલાવી વાતાવરણને પવિત્ર અને દિવ્ય Continue Reading