Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ધારી પંથકમા સતત પડેલા વરસાદના કારણે ધારી શહેરમાથી પાસ થતો નેશનલ હાઈવેનો રોડ તેમજ ગ્રામ્ય પંથકના સ્ટેટ અને જીલ્લા પંચાયત વિભાગના તુટી ગયેલા – ધોવાણ થયેલા રોડ-રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરવા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ લેખીતમા તંત્રને રજુઆત કરેલી છે. ધારી પંથકના તુટી ગયેલા રોડ ઉપર ખાડા પડી ગયેલા છે, રસ્તાઓનું ધોવાણ […]Continue Reading
અમરેલી
આજરોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા,ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ,અમરેલી ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગેના એક સેમીનારનું સાવરકુંડલા શહેરની કાણકિયા કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ. કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા સાહેબે ભારતમાં રેલ્વે ડિપાર્ટમેન્ટ અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે કાર્યરત છે?અને સામાન્ય નાગરિકો માટે તેમની કેટલી મહત્વની ભૂમિકા છે? તે અંગે પ્રાસ્તાવિક વાત કરેલ. ડિપાર્ટમેન્ટ Continue Reading
અમરેલી
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ,અમરેલી ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગેના એક સેમીનારનું કાણકિયા કોલેજ – સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવેલ.કોલેજના પ્રિન્સીપાલ ડો.એસ.સી.રવિયા એ ભારતમાં રેલ્વે ડિપાર્ટમેન્ટ અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ  રીતે કાર્યરત છે? અને સામાન્ય નાગરિકો માટે તેમની કેટલી મહત્વની ભૂમિકા છે? તે અંગે પ્રાસ્તાવિક વાત Continue Reading
અમરેલી
ઈશ્વરિયામાં ઈશ્વરપુર શાળા દ્વારા સિંહ દિવસ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૮-૨૦૨૩ વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામે થઈ છે. ઈશ્વરપુર વિસ્તારમાં પ્રાથમિક શાળા દ્વારા અહીંના ડુંગર વિસ્તારમાં બાળકોએ સિંહ દિવસ ઉજવ્યો. આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.Continue Reading
અમરેલી
લેઉઆ પટેલ સમાજની મહાન પરંપરાની ઐત્તિહાસિક ધરોહર અમરેલી છે. અમરેલીમાં પટેલ સમાજના પરિવારો વિવિધ સામાજિક પ્રસંગો ઓછા ખર્ચે માણી શકે એ માટે ભવ્યાતિભવ્ય અને અત્યાધુનિક વાડીના નિર્માણ માટેની ઓયાજન બેઠક સમાજના મોભીઓ અને શ્રી દિલીપભાઈ સંઘાણીના વડપણ હેઠળ યોજવામાં આવી. અમરેલી શહેરના કેરિયા રોડ સ્થિત પટેલ કન્યા છાત્રાલયમાં યોજાયેલ આયોજન બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં […]Continue Reading
અમરેલી
સમગ્ર કાર્યક્રમમાં આપણાં ગીર ગૌરવ સમા સિંહ વિશે શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ વ્યાસે અને ઉપાચાર્ય શ્રી કૌશિકભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને સવિસ્તર સમજ આપી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી હરીપ્રસાદદાસજી સ્વામી તથા સંસ્થાના વડા શ્રી ભગવતપ્રસાદદાસજી તથા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ કનકોટિયા સાહેબે વિશ્ર્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવી.  સાવરકુંડલા જેસર રોડ ગુરુકુળમાં  વિશ્વ સિંહ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશીના જન્મદિવસ અને વોર્ડનંબર ૬ ખાતે નવી નકોર સ્ટ્રીટ લાઈટોથી આખો ગુરુકુળથી લઈને કોલેજ સુધીનો માર્ગ રોશનીથી જળહળતો થઈ જતા આ વિસ્તારના સ્થાનીક ભાજપના અગ્રણીઓ દ્વારા પાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી શુભેચ્છાઓ આપવા એકત્રિત થયેલા હતા ને સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નં. ૬ ના ગુરુકુળ – કોલેજ રોડ […]Continue Reading
અમરેલી
એક તરફ ગુજરાતની શાન ગણાતા સિંહોના ટ્રેન અકસ્માતે અમરેલી જિલ્લામાં થઇ રહ્યા છે દર્દ ભર્યા મોત સિંહોના ટ્રેઈન અકસ્માતની ઘટનાઓથી ૩  સિંહો મોતને ભેટ્યા છે જ્યારે વાહન અક્સ્માત સહિતની લગભગ સિંહના મોતની ૩૦ ઘટનાઓથી સિંહ પ્રેમીઓમાં ભારે હતાશા જોવા મળી છે ને સિંહો બચાવવા વનવિભાગ અને સરકાર વધુ જાગૃત થાય તેવો સિંહ પ્રેમી સોહિલ શેખ, પ્રિયંક […]Continue Reading
અમરેલી
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩, શનિવાર સાંજે ૬.૦૦  કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ચુનીલાલ મડિયાની ૧૦૧મી જન્મજયંતી પ્રસંગે ‘મડિયારાજા’ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મડિયાનાં ત્રણ પુસ્તકોનું વિમોચન થશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.    સુખ્યાત શિક્ષણવિદ પ્રો. એસ. એસ. સોઢા સંપાદિત ‘મડિયાનું સમગ્ર નાટ્ય સાહિત્ય ભાગ ૧ અને Continue Reading
અમરેલી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલી તાલુકાના સાજીયાવદર ગામની પ્રાથમિક શાળા ખાતે “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ સંપન્ન થયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક Continue Reading