Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે આધાર કાર્ડ સુધારા વધારા ની કીટ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લાઠી તાલુકાના શાખપુર અમરેલી જિલ્લાનું સેવાડા નું ગામ આવેલું છે ત્યારે આધાર કાર્ડ માં નામ સુધારા જન્મ તારીખ સુધારવા અને એડ્રેસ સુધારવાની કામગીરી કરવા માટે દામનગર ગારીયાધાર અને લાઠી કેન્દ્રો ઉપર જવું પડે છે ત્યારે ત્યાં જઈને લોકો પહોંચે ત્યારે તમારે […]Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ સ્વ બાલાભાઈ કરશનભાઇ ના પુત્રરત્ન જ્યંતીભાઈ & દિનેશભાઇ યોજાયેલ નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવા યજ્ઞ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા માં ચાલતી ગેરીરીતી ખોટા બિલ બનાવી કાયમી નાણાંકીય ઉચાપતો સરકારી મિલ્કત ને કોઈ જાત ની મંજૂરી વગર જાતે દૂર કરી ગામડા ઓમાં જતી લાઈનો માંથી હીતસબંધ ધરાવતા ઓને ૨૪ કલાક પાણી નો વેપાર  અન્ય શહેરો માં રહેતા કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા બિઝનેસ માં રચ્યા પચ્યા રહેતા […]Continue Reading
અમરેલી
લાઠી સરમાળીયા દાદા બ્રહ્મસમાજ વાડી ખાતે  આજરોજ.તા.૩૦/૦૮/૨૩ ને બુધવારે.શ્રાવણી બળેવ.ના પાવન પર્વ નિમિત્તે..લાઠી મુકામે.સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલાવવાનું ધામઘુમ પૂર્વક..શુભ આયોજન થયું..આ પ્રસંગે..ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ ના વિદ્વાન યજ્ઞાચાર્ય શુકલજી શાસ્ત્રી પૂજ્ય અરુણદાદા શુકલ..તેમજ શાસ્ત્રીજી મનીષભાઈ શુકલ  ની નિશ્રા વૈદિક મંત્રોચાર ની ધ્વનિ સાથે નૂતન જનોઈ વિધી Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સરકારી કે ખાનગી જમીન ઉપર ગે.કા દબાણ કરી સરકાર નેજ પ્રતિવાદી બનાવી દબાણ જાળવી રાખવા ની પદ્ધતિ લેન્ડ ગ્રેબીગ કાયદો કેટલો કારગત ? છેલ્લા ઘણા સમય થી જોરશોર થી પ્રચાર પ્રચાર કરી ગુજરાત સરકારે લેન્ડ ગ્રીબિન એક્ટ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો બનાવ્યો પણ કાયદો […]Continue Reading
અમરેલી
આ ટ્રેન દર સોમવારે સવારે ૦૪:૧૫ કલાકે વેરાવળ થી ઉપડી મગળવારે બપોરે ૦૨:૩૫ કલાકે બનારસ પહોચશે અને બુધવારે સવારે ૦૭:૩૦ કલાકે બનારસથી ઉપડી ગુરૂવારે સાજે ૦૬:૪૫ કલાકે વેરાવળ તરફ પહોચશે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસાંથી ભારત સરકારના રેલ્વે મત્રાલય તરફથી વેરાવળ થી બનારસ સુપરફાસ્ટ ટ્રેનને આગામી તા. ૧૧મી સપ્ટેમ્બરથી સચાલિત કરવાની મજુરી પ્રદાન થયેલ […]Continue Reading
અમરેલી
દામનગર ના શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં રક્ષાબંધન પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ રાખડી બનાવી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.શાળા પરીવારના માર્ગદર્શન  અને આગવા આયોજન  મુજબ  દબદબાભેર ઉજવણી કરાઈ.સૌને મિઠાઈ આપી તહેવારની મજા માણી હતી.Continue Reading
અમરેલી
દામનગર ના શ્રી છભાડિયા પ્રા. શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનના વચ્ચે એકબીજા ને રક્ષાસૂત્ર બાંધી ઉજવાયો પવિત્ર બંધન નો તહેવાર રક્ષાબંધનની મુખ્ય શિક્ષક ગૌરાંગભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા  શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો બાળકો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.Continue Reading
અમરેલી
જૂનાગઢ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા વંથલી રોડ મેંદરડા મુકામે કાયૅકતછે આમાં એકવીસ જેટલા બાળકો આસયથાન લયરહેલ છે તેમાં અમુક બાળકો મમ્મી પપ્પા વીનાના છે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો વચ્ચે જઈ ને આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો ની બેન બની ને  જૂનાગઢ જીલ્લા પ્રમુખ મહીલા મોરચાના શિલ્પાબેન ટાંક દ્વારા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા મા છેલ્લા નવ વર્ષ થી મહિલા ની સુરક્ષા માટે ફરજ બજાવતા અભયમ ટીમ ના એક મુસ્લિમ બેન તેના ૧૦૮  સેવા સંલગ્ન હિન્દુ ભાઈ ને રાખડી બાંધી પોતાની નોકરી ની ફરજ સાથે એક ભાઈ બેન નો પવિત્ર સબંધ નિભાવી કોમી એકતા નો હદયસ્પર્શી સદેશ આપતું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે Continue Reading