Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પટેલ વાડી ખાતે સંત નિરંકારી મંડળ આયોજિત સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દામનગર મુકામે સદગુરુ માતા સુદીક્ષાજી મહારસજ ની પ્રેરણા એ  અધ્યાત્મિક ભવ્ય સત્સંગ અને રક્તદાન કેમ્પ યોજાશે સદગુરુ હરદેવજી મહારાજ પ્રેરિત વેરાવળ ઝોન ના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક સત્સંગ મહાત્મા શ્રી જશુભાઈ પટેલ પ્રચારક સુરત ઝોન ની ઉપસ્થિતિ માં તા.૨૪/૦૪/૨૩ ને સોમવાર […]Continue Reading
અમરેલી
 આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા કોરોના વોરીયર્સ શહિદ રામજીભાઈ ઉકાભાઈ મહિડા ( મલ્ટી પર્પઝ  હેલ્થ સુપરવાઇઝર પ્રા.આ.કેન્દ્ર મોટા ઝીંઝુડા) બીજી વાર્ષિક પુણ્યતિથિએ તથાગત ગૌતમ બુદ્ધ અને બોધ્ધિ સત્વ બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની વિચારધારાથી “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સાવરકુંડલા (રાજરત્ન પુસ્તકાલય) દ્વારા વિરાંજલી, શ્રધ્ધાંજલી, પુષ્પાંજલિ, બુદ્ધ વંદનાનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખડસલી વીજપડી, મેરીયાણા, ભંમર, હાડીડા, નવાગામ ચીખલી,  ઘાંડલાના બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભગવાન પરશુરામની પૂજા આરતી તેમજ સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ સમારંભના ભોજન સમારંભ ના દાતા નિતેશકુમાર ધીરજલાલ દેસાઈ તેમજ દેસાઈ પરિવાર વીજપડી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું.Continue Reading
અમરેલી
**જાફરાબાદ તાલુકાના ભાજપ ના પદ અધિકારી ઓ દ્વારા વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં જાફરાબાદ તાલુકાના ટીંબી પીછડી એભલવડ નવી જીકાદ્વી વારા સ્વરૂપ શિયાળબેટ છેલણા લોર રોહિસા બાળાની વાવ નાના-મોટા સાકરીયા અને મીઠાપુર ધેસપુર સોખડા સહિતના ગામોને આયોજન ની બેઠક માં એક પણ રૂપિયો ન ફાળવી ને અન્યાય કરવામાં આવેલ છે* *ટીકુભાઈ વરૂ* *જ્યારે કોંગ્રેસના પદ અધિકારી ચૂંટાયેલા […]Continue Reading
અમરેલી
દામનગર થી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ધારાસભ્ય તળાવીયા સમક્ષ માંગ કરાય અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ હસ્તક ના આ માર્ગ ઉપર દામનગર થી બહાર નિકળતાજ ઠાંસા તરફ જતા બેઠા કોઝવે ઉપર વરસાદી ચાલતા પાણી માં અવર જવર બંધ રહેતી હોય ત્રણ જિલ્લા ના અસંખ્ય ગ્રામ્ય ને […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શહેરી ગરીબ પરિવારો ને પ્રધાન મંત્રી આવાસ યોજના ફેજ ત્રણ માં ધણા સમય થી અરજ અહેવાલ અને પેન્ડિગ દરખાસ્તો માં ભારે તુમાર થયો હોય પ્રધાન મંત્રી આવાસ યોજના થી વંચિત પરિવારો એ નામદાર ગુજરાત સરકાર જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી શ્રી સ્થાનિક ધારાસભ્ય તળાવીયા સહિત ને પત્ર પાઠવી પ્રધાન મંત્રી આવાસ યોજના ફેજ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં  આવેલ શ્રી કુંભનાથ તળાવ તેમજ જય ભુરખિયા સરોવર નં -૧ અને જય ભુરખિયા સરોવર નં ૨ સહિત નાના મોટા ચેકડેમ ની જળ સંગ્રહ શક્તિ વધારવા સામાજિક સંસ્થાન ધોળકિયા ફાઉન્ડેશન ને યાચીકા પત્ર પાઠવી નટવરલાલ ભાતિયા એ રજુઆત કરી છે ધોળકિયા ફાઉન્ડેશન અને સરકાર ના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ દામનગર શહેર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સૌથી વધુ વિકસિત ઢસા રોડ ને પહોળો કરી ગૌરવ પથ કે વિકાસ પથ સમાંતર બનાવો ભુરખિયા રોડ ચોકડી થી ચારેય દિશા તરફ ના ત્રણ માર્ગો પહોળા માટે ઢસા રોડ એક સાંકડો છે ઘનશ્યાનગર સ્વામી નારાયણ મંદિર થી શ્રી લટુરિયા હનુમાનજી મંદિર સુધી આ રસ્તો ગૌરવ પથ કે વિકાસ પથ બનાવી ડબલ રોડ […]Continue Reading
અમરેલી
પ્રદેશ યુવા મોરચા મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા ની વિશેષ ઉપસ્થિતી તેમજ જિલ્લા યુવા મોરચા ના અધ્યક્ષ ચેતનભાઈ શિયાળ ના માર્ગદર્શન હેઠળ માં અમરેલી શહેર ખાતે યોજાઈ હતી.. આ તકે પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, પ્રદેશ મંત્રી તેમજ પ્રભારી શ્રી જયભાઈ શાહ, જિલ્લા યુવા […]Continue Reading