શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહભેર ઉજવણી ૧૯૪૭ રાત્રીના ૧૨ વાગ્યે જે ધ્વજ ભૂમિ ઉપર સ્વાતંત્ર્ય વંદના થઇ હતી તે ભૂમિ ઉપર સતત ૭૭ મા વર્ષે તિરંગાને ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને બેન્ડ સલામી સાથે તિરંગાને સલામી આપી હતી. સંસ્થાના શુભેચ્છક શ્રી પ્રદિપસિંહ ગોહિલના વરદ હસ્તે ધ્વજરોહણ તથા સંસ્થામં ચાલતા કેર ટેકર અભ્યાસક્રમનું ઉદ્ઘાટન કરવામાં […]Continue Reading










Recent Comments