Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ પ્રભારીની નિમણૂક અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ  ઇતેશભાઈ  મહેતા દ્વારા જિલ્લાના પ્રખંડ અને શહેરોની પ્રભારી (વાલી) તરીકે નિમણૂક કરીને સંગઠનને ગતિશીલ બનાવવા માટે અમરેલી શહેર પ્રભારી અશ્વિન ત્રિવેદી, અમરેલી ગ્રામ્ય વિજયભાઈ દેસાઈ ,વડીયા પ્રોફેસર પંકજભાઈ ત્રિવેદી,  લાઠી મૌલિકભાઈ તેરીયા, દામનગર ભાવેશભાઈ ભુવા, લીલીયા દિલીપસિંહ Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા ના ધારી તાલુકા પાસે આવેલ વીરપુર ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી, જેમાં કુલ 15 થી 20 જેટલા વ્યક્તિઓ હતા જે હીરાવા ગામે સગાઈ ના પ્રસંગે ગયા હતા ત્યાં થી પાછા આકોડા ગામ જઈ રહ્યા હતા તે દરમિયાન ધારી ખાંભા રોડ પર આવેલ વીરપુર ગામ પાસે અચાનક બોલેરો ગાડી પલ્ટી […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકા માં ગૌચરની જમીન સર્વે નંબર. ૩૩૪ પૈકી ૫ ની જમીનમાંથી ગેરકાયદેરસ ખનન કરાતું હોવા ની આધાર પુરાવા સાથે ની  તા.૧૫/૫/૨૦૨૩ ની લેખિત રજુઆત છતાં જે.સી.બી. ટ્રેકટરોને જવા દેવામાં આવ્યા તેની સામે પગલા ભરવા અન્યથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની સુખડીયા ની ચેતવણી અમરેલી જિલ્લા કલેકટર શ્રી  ને સંબોધી ને તા.૧૫/૦૫/૨૦૨૩  રૂબરૂ મળી […]Continue Reading
અમરેલી
મંદિરના મહંત શ્રી નટવરગીરી બાપુ તેમજ શ્રી રામેશ્ર્વર યુવક મંડળ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ ૧૩ના રોજ બપોરે ૨-૩૦  થી ૫૩૦ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે દેહ શુધ્ધિ પ્રાયશ્ર્ચીત (હેમાદ્રી), ગણેશ પૂજન, સ્થાપિત દેવતા પૂજન, કુટીર હોમ, અગ્નિ પૂજન, ગ્રહ હોમ નગરયાત્રા, જલ યાત્રા, સાયં પૂજન, જલાધિવાસ રાત્રે ૯ થી ૧૧ સત્સંગ સંગીત […]Continue Reading
અમરેલી
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અમરેલી દ્વારા ગૌરવશાળી ગુજરાતી તરીકે ગુજરાત સ્થાપના દિવસના અનેરા અવસરે જિલ્લા કલેકટર શ્રી અજય દહીયા સાહેબને ગૌરવશાળી ગુજરાતી તરીકે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રે પોતાનું અનેરું યોગદાન આપતા હોય તેવા વિવિધ સંસ્થાઓના સંચાલકો તરીકે સેવાકીય કાર્યો કરતા હોય કે પછી સમાજને માર્ગદર્શીત કરતા […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ વેલસ્પન ઈન્ડિયા પ્રા. લી. અંજાર, કચ્છ માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ અને ધો.૧૨ની લાયકાત ધરનાર રોજગાર ઇચ્છુક હોય તે આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નગરપાલિકા ના પૂર્વ કર્મચારી દંપતી પૂર્વ નગર સેવિકા એ હોદ્દા પદ નો દૂરઉપીયોગ કરી પુરબીયા શેરી માં જાહેર રસ્તા ની જમીન ઉપર ગેરકાયદેસર મકાન બનાવી લેતા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ લેન્ડ ગ્રેબિગ હેઠળ ગત તા.૨૧/૦૭/૨૨ ના રોજ ઓન લાઈન અરજ નં ૪૧૩૦૩૨૨૦૦૦૬૪૬૪ થી ફરિયાદ કરાય હતી જેના સંદર્ભ […]Continue Reading
અમરેલી
બપોરના સમયે નાવલી નદીમાં નુતન લોજ પાસે ગટર ઉભરાતાં આજુબાજુના દુકાનમાલીકોએ તેમજ  લોજવાળા સહિતના તમામે આ ગટર સફાઈ કરાવી આપવા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીને ફોન કરીને જાણ કરેલ કે આ ગટર ઉભરાઈ છે અને આ બપોરના કાળઝાળ તડકાને લીધે ખૂબ  દુર્ગંધ આવે છે તો આપ આપના દ્વારા આ કામ કરાવી આપવા ફોન કરેલ હતો …અને […]Continue Reading
અમરેલી
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તથા  ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા  શહેર ભાજપ દ્વારા રજૂઆત કરતા નગરપાલિકા ના પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશીને તાત્કાલિક સૂચના આપી બે દિવસમાં આનું કામનું નિરાકરણ કારણ આવેલ હાલ કામ શરૂ છે છેલ્લા ૧૦ વર્ષથી  આ વિસ્તારના વેપારીનો ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો હતો અને સાવર વિભાગને જોડતો મુખ્ય રોડ છે જ્યારે ચોમાસું […]Continue Reading
અમરેલી
બ્રહ્મલીન સંત શ્રી ધનાબાપુ ગુરૂ ગોવિંદબાપુ (સાવરકુંડલા) ના તેરસી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન મહંત શ્રી રામદાસબાપુએ દૂર દૂરથી આવેલા શિષ્ય સમુદાયને આવકારેલ. આ તકે સંત સભાનું આયોજન પણ  કરવામાં આવ્યું હતું. જેમાં ધનાબાપુની જીવન ઝરમર વિશે સંતોએ શ્રોતાઓને સત્સંગમાં જણાવેલ. ગિરનારી ભક્તો જુનાગઢથી આવ્યાં હતાં. સંત સભાના અધ્યક્ષ સ્થાને શ્રી મસ્તરામબાપુ (ઘીની Continue Reading