Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર સ્વ હરજી માધવજી પત્રકાર ના પુત્ર અમુભાઈ ના પૌત્ર  ઇસ્માઇલી ખોજા બાળ રોજેદાર આલીયાન ચિરાગભાઈ મોટાણી જિંદગી માં સૌ પ્રથમ રોજુ રાખી બંદગી કરેલ છે.ઉમર વર્ષ આઠ પવિત્ર રમઝાન માસ નું છેલ્લું રોજુ તેમજ શુક્રવારી બીજ નું પ્રથમ વાર રોજનું રાખેલ હોવાથી સમાજ તેમજ પરીવાર જનો તેમજ મોસાળ વસીમ બરક્તભાઈ ચારણીયા એ બાળ રોજેદાર […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ સુખમા સન્સ એન્ડ એસોસિએટના કરાર પર હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર પ્રા.લી. વિઠ્લાપુર માટે ૧૮ થી ૨૬ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ તેમજ ધો.૧૨ તેમજ આઈ.ટી.આઇ ટ્રેડ પાસની તકનિકી લાયકાત તેમજ ફોર્ડ […]Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી, આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં વીસ વર્ષ (SWAGAT@20) પૂર્ણ થઇ રહ્યા છે. રાજય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના Continue Reading
અમરેલી
ભગવાન શ્રી પરશુરામદાદાના પૂજન બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે…. આ શોભાયાત્રા ૬૦,૦૦૦ વોલ્ટ ડીજે મિક્ષ્ચર સાથે નીકળશે… શોભાયાત્રા બાદ  મહાઆરતી નું આયોજન કરવામાં આવશે.પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન વિષ્ણુ નાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદા ના પ્રાગટ્ય મહોત્સવ ની આજરોજ તા. ૨૨/૪/૨૦૨૩ નાં રોજ ઉજવણી કરવામાં આવશે.જેમાં પરશુરામ Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબર એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૨૦/૦૪/૨૦૨૩ નાં બાતમી Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય લક્ષી નિશુલ્ક સેવાને ધ્યાને લઈને દાતાશ્રી વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથીરિયાએ રૂપિયા ૧૧૦૦૦૦૦ અગિયાર લાખ આ આરોગ્ય મંદિરને દાન પેટે અર્પણ કરતાં આરોગ્ય મંદિર વતી સંસ્થાના સ્થાનિક ટ્રસ્ટી ભરતભાઈ જોષીએ પટેલવાડી ખાતે યોજાયેલ ભાગવત કથા દરમિયાન પોતાના વક્તવ્યમાં જાહેર આભાર માન્યો. પ્રભુ અન્યને પણ આવી Continue Reading
અમરેલી
ભગવાન શ્રી પરશુરામદાદાનું પૂજન બાદ ભવ્યાથીભવ્ય શોભાયાત્રામાં ૬૦૦૦૦ વોલ્ટ ડીજે મિક્ષ્ચર સાથે શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ  મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની તા ૨૨/૪/૨૦૨૩નાં રોજ ભગવાન પરશુરામદાદાનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે પરશુરામ સેના ઉજવણી કરવા આતુર Continue Reading
અમરેલી
વિધાનસભા બઠળ આવતા ગારી, નગરયન દરા, નાની કુંડળ, કરીયાણ, ખમાળા, સખપુર, કલોરાણા અને કોટડાપીઠા તાલુકા પંચાયત સીટનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.જેમા સાસદશ્રી અને ધારાસભ્યશ્રીએ (૧) વલારડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા વારડી, ઈગોરાળા, યુવતી, ભીલા અને ભીલડી (૨) અમરાપરા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા અમરાપરા અને વાડળીયા (૩) દરેડ તાલુકા પંચાયત સીટ નંઠા આવના દરેડ, […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી થશે દર વર્ષ ની જેમ આગામી ૨૫ એપ્રિલને “વિશ્વ મેલેરીયા દિવસ” તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નકકી કરેલ છે. જેના ભાગ રૂપે લાઠી તાલુકામાં મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તે માટે ઘરની […]Continue Reading
અમરેલી
આગામી દિવસોમાં રમજાન ઈદ તથા પરશુરામ જયંતિના તહેવારની ઉજવણી થશે. આ ઉજવણી અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જે તા.૨૦ એપ્રિલ,૨૦૨૩થી તા.૦૪ મે, ૨૦૨૩ સુધી અમલી રહેશે. Continue Reading