Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘની ઉપસ્થિતિમાં વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ લેવા અંગેના આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.  કલેકટરશ્રીએ વાવાઝોડાની સંભંવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા અને આગોતરી તૈયારીઓ વિશેની વિગતો પ્રાંત અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. Continue Reading
અમરેલી
લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.૧૪ જૂન ના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું છે. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા અને લોહ તત્વ ની ઉણપ ને લીધે થતા ઘણા ગંભીર રોગો માં દર્દીઓ ને વારંવાર લોહી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે અશોકભાઈ ખુમાણના દરબારગઢ ખાતે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને વાજતે ગાજતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ – 2023 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી તાલુકા પ્રાથમિક નંબર – ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રાંત સાહેબ ની અધ્યક્ષતા મા યોજયો હતો પ્રાંત અધિકારી સહિત સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા સદસ્ય નિકુલભાઈ રાવળ કસમભાઈ મહેતર મોઇજભાઈ ભારમલ સહિત ની ઉપસ્થિતિ માં કોમ્પ્યુટર લેબ નુ  ઉદઘાટન કરવામાં આવ્યું બાલ વાટિકા માં ૪૧ […]Continue Reading
અમરેલી
 દેવીબેન પટ્ટણીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. તેમને બાળપણથી જ માતા-પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું. દેવીબેનના પિતા પ્રભુલાલ પટ્ટણી સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા હતા જેથી ઘરનું વાતાવરણને રાષ્ટ્રીય રંગે રંગાયું હતું. તેણીએ પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાંથી પૂર્ણ કર્યું હતું.  ઈ.સ. ૧૯૩૦માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં જોડાયા હતા. સત્યાગ્રહ શરૂ થયો ત્યારે Continue Reading
અમરેલી
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ઉજળા પરિણામો મળી રહ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન ગુજરાતમાં બાળકોના નામાંકનનો દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો છે તે એક રાજ્ય સરકારની સિદ્ધિ છે. કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓના અમલીકરણથી ધો. ૧ થી ધો.૮ની બાળાઓનો ડ્રોપઆઉટ દર ૨૨.૮ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો છે. આજે શિક્ષા […]Continue Reading
અમરેલી
આ પ્રસંગે જ્ઞાતિ ઉત્કર્ષ માટે સેવા કરતાં અનેક રઘુવંશી સમાજના અગ્રણીઓનું પણ મોમેન્ટો અર્પણ કરીને જાહેર સન્માન કરવામાં આવ્યું ..જ્ઞાતિ સંગઠન માટે સૌને સાથે રાખીને એક નવી દ્રષ્ટિ અને દિશાનો એક નવો અધ્યાય આ સંસ્થાના પ્રમુખ શ્રી અષ્ટકાંતભાઈ સૂચકના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હવે એક નવી રૂપરેખા સાથે મંગલાચરણ. ગતરોજ અહીં સાવરકુંડલાનાં મહુવા રોડ પર આવેલ શ્રી […]Continue Reading
અમરેલી
 ધારી તાલુકાના કથીરવદર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ આંગણવાડી, બાલ વાટિકા અને ધો.૧ માં શાળા પ્રવેશ મેળવ્યો હતો.Continue Reading
અમરેલી
સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા દરવર્ષની જેમઆ વર્ષે પણ દશનામ ગોસ્વામી સમાજનો શૈક્ષણિક ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સારા માર્ક્સ સાથે પરીક્ષામાં પાસ થયેલ તેજસ્વી તરલાઓને સ્કૂલ બેગ, ફૂલસ્કેપ ચોપડા સહિત શાળાકીય કીટ સંતો મહંતો, સમાજના અગ્રણીઓ અને મહિલાઓના હસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિતરણ કરવામાં આવી હતી આતકે મહામંડલેશ્વર મહેન્દ્વાનંદગીરી બાપુ Continue Reading
અમરેલી
કલાઈમેન્ટ ચેન્જ થવા પાછળ સંપૂર્ણ પણે જવાબદાર માનવ જાત હજી પણ સુધરતી નથી.વારંવાર આવતી કુદરતી આફતો છતાં સાવરકુંડલા શિવાજી નગર સનરાઈઝ સ્કૂલ પાસે આવેલ ગેડીયા વિશાલ દિનેશભાઈ ની માલિકીની ફેકટરી પો. એસ.એલ.ટ્રેડર્સમાં રહેલ વર્ષો જુનું અડીખમ વૃક્ષ એ પણ હિંદુ ધર્મમાં જે અતિ પવિત્ર ગણાય છે તેને કોઈપણ પ્રકારની જાહેર સેફ્ટી રાખ્યા વગર, કારખાનાના કારીગરોએ […]Continue Reading