Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા ના લુવારીયા થી અકાળા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ જળ સંગ્રહ ૭ કિમિ સુધી વિશાળ જળ ભરેલા સરોવરો દરેક જીવાત્મા માટે કલ્યાણકારી ધોળકિયા ફાઉન્ડેશન ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની દુરંદેશી એ જળ સંસાધન ક્ષેત્રે લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તારો નું આવતું ભવિષ્ય સુનિશ્ચિત વર્ષ ૨૦૨૩ માં લુવારિયા થી ૩ કિમિ આગળ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરના ખાનગી ક્ષેત્રના એકમ એઇમ લીમીટેડ બેંક માટે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ ધો.૧૦ અને ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકે છે. ભરતીમેળાનું આયોજન આગામી તા.૧૧ જુલાઈ, ૨૦૨૩ને મંગળવારના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નેસડી સાવરકુંડલા રોડ સાનિધ્ય સ્કૂલ પાસેથી પસાર થતા વળાંકના ઢાળને સરળ અને સુલભ બનાવવા માટે તત્કાલીન ધારાસભ્ય સ્વ. વી. વી. વઘાસીયા દ્વારા સરકારમાં રજૂઆત કરી અને ગૌશાળા ઢાળ અને આ નેસડી સાવરકુંડલા સાનિધ્ય સ્કૂલ એટલે કે નગરપાલિકાની પાણીની ટાંકા પાસેથી પસાર થતો એ ખૂબ ઉંચા ચડાણને લગભગ પંદરેક ફૂટ નીચો ઉતારવામાં આજથી ઘણા […]Continue Reading
અમરેલી
છઠ્ઠી જુલાઈ ૨૦૨૩ અને ગુરૂવાર આજરોજ કથાકાર શ્રી પ્રકાશ બાપુ સર્પદડીયા હસ્તે સરસ્વતી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળાની દીકરીઓને દર વર્ષે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે તે આજરોજ આ વર્ષે પણ પૂજ્ય બાપુ શ્રી તેમજ તેમના ટ્રસ્ટી ભરતભાઈ રાઠોડ દ્વારા બાલવાટિકા તેમજ ધોરણ એક થી આઠ ની તમામ […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતીContinue Reading
અમરેલી
આજરોજ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ના દ્વારા સંચાલિત 108 ઈમરજન્સી સેવા અને ખીલખીલાટ સેવાના ગુજરાતના રાજ્ય ના ઓપરેશન હેડ શ્રી સતીશ પટેલ સાહેબ દ્વારા આ સેવાને વધુ સુદ્રઢ બનાવવામાં હેતુથી આજરોજ અમરેલી જિલ્લાની ખાસ મુલાકાત કરવામાં આવી હતી, તેમજ અમરેલી જિલ્લા ની સમગ્ર ટીમ ને તેમના કર્યા વિશે વધુ મા […]Continue Reading
અમરેલી
નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટની વાસ્તવિકતા ખરેખર દયનીય છે.  છેલ્લા એક સૈકા જેવા સમયથી આ શાકમાર્કેટને કોઈ સ્વાસ્થ્યપ્રદ સ્થાનની તલાશ છે.. કાશ સતાધીશોનાં ધ્યાન પર આ વાત આવે તો સાવરકુંડલા શાકમાર્કેટનો ઉધ્ધાર થાય.. હા આ એ જ સ્થાન જે જ્યાં ચોમાસાના વરસાદી માહોલ સિવાયના સમયમાં શાકમાર્કેટ બેસે છે. આમ તો આને નાવલી નો પટ્ટ જ […]Continue Reading
અમરેલી
શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કારકિર્દી વિષયક માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો જેમાં શ્રી વિશાલભાઈ ગોહિલ તથા શ્રી અરમાનભાઈ ધંધુકિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછા સમયમાં વધુ સારી તૈયારી કઈ રીતે કરી શકાય તે વિષયનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. Continue Reading
અમરેલી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. માતૃભૂમિ કાજે અનેક વીર વીરાંગના, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું સમગ્ર જીવનનું બલિદાન રાષ્ટ્રને આઝાદ કરવામાં આપ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન એ ગૌરવની ક્ષણો છે. ભારત આજે આઝાદીના ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ Continue Reading
અમરેલી
દામનગર માં પ્રજાના વોટ થી જીતીને સત્તા ભોગવતા લોકોની કાઈ જવાબદારી નહિ…ડહોળા પાણીના વિતરણથી આરોગ્ય સાથે ચેડા..!!?    દામનગર નગરપાલિકાની ગત ચૂંટણીમાં ૨૪ સીટમાંથી ૨૨ સીટ ભા. જ. પ.ને મળતા દામનગરનાં મતદારોએ ડંકો વાગ્યો હતો. પછી તો પાછું જોયા વગર વિકાસની હરણફાળ ( સમસ્યા ઓ વધી કે..!!?) પ્રગતિ કરી છે એમાં દામનગરની જનતાને સંતોષ છે…!! […]Continue Reading