આમ તો લોકતંત્રમાં લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ દ્વારા લોકમાંગનો પ્રતિધ્વનિ પ્રદર્શિત થતો હોય છે. પરંતુ હવે લોકો પણ રાજકીય નેતાઓનાં કથન કવન અને અમલીકરણની ભાવનાથી થાકી ગયા હોય સ્વયંભૂ લોકજુવાળ જાગૃત થયો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. અમરેલી બ્રોડગેજ આંદોલન સ્વયંભૂ લોકમાંગનો પ્રારંભ થતાં એક વાત પણ લગભગ દિવા જેવી સ્પષ્ટ લાગે છે અમરેલી જિલ્લાની […]Continue Reading




















Recent Comments