Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શિવાજી નગર મુકામે સનરાઈઝ સ્કૂલ ખાતે સાવરકુંડલા પત્રકાર સંઘની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં નીચે પ્રમાણે હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. નજીકનાં ભવિષ્યમાં પત્રકાર સંઘ દ્વારા આ વિસ્તારમાં જુદી જુદી સેવાકીય પ્રવૃતિ કરતા સમાજસેવકોને જાહેરમાં સન્માનવાનો એક કાર્યક્રમ આ પત્રકાર સંઘનાં નેતૃત્વ નીચે યોજવામાં આવશે. અધ્યક્ષ – પ્રતાપભાઇ ખુમાણ (પ્રિન્ટ મીડિયા), Continue Reading
અમરેલી
 અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલ તમામ સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટસ તથા મકાન,ઇમારતમાં રહેતા કે તેનો ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, પોતાના મકાનનો ભયજનક/જર્જરિત ભાગ તાકીદે તત્કાલ ઉતારી લઈને બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધીન કરવાની રહેશે. આમ Continue Reading
અમરેલી
જિલ્લાના ધો.૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સંસ્થાની તાલીમથી વાકેફ થાય તેમજ ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન મળી રહે અને ઉમેદવારોના ઉજ્જ્વળ કારકિર્દીના ઘડતર માટે જરુરી તથા કૌશલ્ય વિકાસના હેતુસર તા.૨૩/૦૫/૨૦૨૩ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધી સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૩:૦૦ કલાક સુધી આઇ.ટી.આઇ અમરેલી ખાતે અનુક્રમે ૩ તબક્કામાં તથા અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરશ્રી અમૃતભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નરશ્રી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ એ ભારતીય સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદો છે જે દેશના નાગરિકોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો Continue Reading
અમરેલી
દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. બિરેનભાઈ દિનેશચંદ્ર દોશી ની ચોવીસ મી પુણ્યતિથિ નિમિત્તે કુદરતી ઉપચાર કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં અસાધ્ય રોગો જેવા કે સાંધાના દુખાવા, સાયટીકા, માઈગ્રેન, ઘૂંટણના દુખાવા, પેરાલીસીસ, ફેક્ચર પછી ની કસરત, તેમજ શરીરના કોઈપણ દુખાવા ની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, જેમાં એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિ દ્વારા સારવાર Continue Reading
અમરેલી
રંગ ભલે અગન જ્વાળા જેવો લાલ પરંતુ દઝાડતી ગરમીમાં પણ જોનારાની આંખોને હેમાળાની ટાઢક આપતો, ધૂળિયો મારગ હોય કે ડામરની ચમચમતી સડક કે પછી હોય જંગલ જુદો જ તરી આવે તો સમજવું કે એ ગુલમહોર છે. જે ઠારે ઉના ઉના વાયરાના નહોર એ ગુલમહોર.       એવું કહી શકીએ કે, રસ્તાઓની અને બાગ-બગીચાઓની ગરિમામાં ગુલમહોર ઉમેરો કરે છે. ગુલમહોરના […]Continue Reading
અમરેલી
શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ને શનિવારના રોજ સાવરકુંડલા ખાતે સ્વ. બિરેનભાઈ દિનેશચંદ્ર દોશીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે કુદરતી ઉપચાર કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં અસાધ્ય રોગો જેવા કે સાંધાના દુખાવા, સાયટીકા, માઈગ્રેન, ઘૂંટણના દુખાવા, પેરાલિસીસ, ફેક્ચર પછીની કસરત, તેમજ શરીરના કોઈપણ દુખાવાની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના થોરડી ગામે સરકારશ્રીની આવાસ યોજના હેઠળ બનેલ આવાસનુ લોકાર્પણ તેમજ મકાન વિહોણાલોકોને અમરેલીનાં ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે પ્લોટ ની સનદો અર્પણ કરાઈ આ તકે અમરડેરી ના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા તેમજ જીલ્લા પંચાયત ના દંડક પ્રતિનિધિ પ્રવીણભાઈ માંગરોલીયા તેમજ તાલુકા ભાજપ ના પ્રમુખઘનશ્યામભાઈ ત્રાપશીયા તથા તાલુકા પંચાયત ના સદસ્ય કાળુભાઇ રામાણી Continue Reading
અમરેલી
પદાધિકારીઓને અભિનંદન પાઠવત થવક સાંસ્કૃતિક બોર્ડ ગુજરાત યુવા સંવાદના રાજય વ્યાપી કાર્યક્રમના ભાગ લેવા અંતર્ગત યુવાનોની નોંધણીમા અમરેલી-ગીર સોમનાથ જીલ્લાએ મોખરાનું સ્થાન મેળવીને સમગ્ર રાજયમા આ જીલ્લાએ ૨૦૦૦૦ હજાર થી પણ વધુ યુવાનોનું સ્ટેશન સફળતાપૂર્વક કરીને સમગ્ર રાજયમા અલ્લીના કો વગાડી દીધો છે. ઝોન સંઘોજ નેહલ (ગ)રામાણી, અમરેલી જીલ્લા ગ્રંથોજક ધાર્મિક રામાણી, ગીર સોમનાથ Continue Reading
અમરેલી
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું ગઈકાલે રોડ અકસ્માતમાં નિધન થયું હતું.સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું ગઈકાલે રોડ અકસ્માતમાં નિધન થયું હતું. શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ વી વી વઘાસીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ Continue Reading