Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠબાવાશ્રી)નો ૧૦૬મો પ્રાગટય દિન ઉત્સવમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સાવરકુંડલાના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, સાવરકુંડલા ટાઉન પી. આઈ. શ્રી સોની સાહેબ, તથા સમગ્ર સ્ટાફ અને નાયબ મામલતદાર એન. ડી જોશી, શ્રી રજનીભાઈ મહેતા, અને Continue Reading
અમરેલી
આજ રોજ તારીખ ૨૪/૮/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. […]Continue Reading
અમરેલી
તારીખ 24/08/2023 ને ગુરુવારે સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ  સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ […]Continue Reading
અમરેલી
ગુન્હાની વિગતઃ- (૧) અનવરભાઇ ગુલાબભાઇ સેતા, ઉ.વ.૩૨, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ પોતાનાં રહેણાક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન ગઇ તા.૦૮/૦૮/૨૦૨૩ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો અનવરભાઇના મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, ઘરના કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ગારીયાધાર પરમ પ્રજા પિતા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય ના પૂજ્ય ભૂમિકાદીદી ના હસ્તે પોલીસ સ્ટેશન નગરપાલિકા PGVCL સહિત ની કચેરી ઓમાં કર્મચારી ગણો ને રક્ષાસૂત્ર બાંધી હતી  ગારીયાધાર પરમ પ્રજા પિતાબ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય કેન્દ્ર ના ભૂમિકાદીદી સહિત ગારીયાધાર કેન્દ્ર ની ટીમ દ્વારા રક્ષાબંધન નું મહત્વ દર્શાવી સરકારી કચેરી ઓના કર્મચારી ઓને […]Continue Reading
અમરેલી
હોય માનવ મંદિરના સંત પૂ. ભક્તિરામબાપુ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને આ મીશનમાં સહયોગી વૈજ્ઞાનિકો સમેત સમગ્ર રાષ્ટ્રને પાઠવ્યા અભિનંદન.સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ચંદ્રયાન ત્રણની સફળતા માટે મારૂતિ યજ્ઞ કરાયો સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિરામ બાપુની નિશ્રામાં પર જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં એક નાનકડા સદ વિચાર ની કેટલી સકારાત્મક અસર થી આજે ૯૦૦૦ હજાર થી વધુ રોટલી ગાય કૂતરા ની નિયમિત નખાય રહી છે          “દાન એ જગત નો પ્રાકૃતિક ધર્મ છે” શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના બેનર હેઠળ એક નાનકડા સદવિચાર સાથે સામાજિક અગ્રણી ઓ દ્વારા વિચાર મુકાયો શહેર […]Continue Reading
અમરેલી
ભારતે બુધવારે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાનનું લેન્ડિંગ કર્યું, અંદર રોવર સાથેનું લેન્ડર સ્થાનિક સમય મુજબ૬ઃ૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર નીચે પહોંચ્યું. દક્ષિણ ભારતીય શહેર બેંગલુરૂ માં અવકાશયાનનું લેન્ડિંગ  નિહાળતા અવકાશ વૈજ્ઞાનિકોમાં હર્ષ અને તાળીઓનો ગડગડાટ થયો.લગભગ ચાર વર્ષ પહેલાંના નિષ્ફળ પ્રયાસ પછી, ભારતે અલ્પ-સંશોધિત દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક ટચ ડાઉન Continue Reading
અમરેલી
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિ બાપુ ની નિશ્રામાં 52 જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને વળેલો આ માનવ મંદિર આશ્રમે આજે ભક્તિ બાપુ ના અધ્યક્ષ પદે માનવ મંદિર પરિવાર દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો ચંદ્રયાન ત્રણને […]Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક પર્વો ઉજવાય છે. એમાં પણ શ્રાવણ માસ એટલે તો જાણે વાર તહેવારનો જ મહિનો.આજરોજ શીતળા સાતમનું પર્વ હોય મહિલાઓ ટાઢું ખાઈને શીતળા માતાજીનું વ્રત કરે છે. સવારમાં જ નાહી ધોઈને નવા વસ્ત્રો પહેરીને મનમાં પવિત્ર ભાવ સાથે પૂજન અર્ચન માટે શીતળા માતાના મંદિર જતાં જોવા મળે છે. માતાજીને […]Continue Reading