Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર ના પાડરશીંગા ખાતે ચતૃષ્ટ દિવસીય નૂતન રામદેવજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અનેક વિધ સેવા અભિયાનો પેકી મંગળવારે યોજાનાર મહારક્તદાન કેમ્પ માં સુરત સ્થિત સામાજિક સેવા સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ ના આર્થિક સહયોગ થી  નકળંગધામ આશ્રમ ગામ પાડરશીંગા દ્વારા આયોજીત શ્રી રામદેવજી મહારાજના નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ […]Continue Reading
અમરેલી
કોઈ કેમ કહે કે આ ઉનાળો છે? કમોસમી માવઠાંનો માર કેમ સહન કરવો હે જગતના તાત..? આ કમોસમી વરસાદ એટલે કે માવઠાંને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. આમ તો કમોસમી વરસાદ એકાદ  કે અડધો કલાક જ આવે પરંતુ ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દે છે.!! આમ કહીએ તો માવઠું એટલે ખેતી ક્ષેત્રે મહામુસીબત..  સાવરકુંડલા શહેરમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ ભાઈની ઈલેક્ટ્રિકલ્સ અપ્લાયન્સ ઈન્ડિયા પ્રા. લી. અમદાવાદ  માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૨ તેમજ આઈ.ટી.આઇ (૨ વર્ષ) ટ્રેડ પાસની તકનિકી લાયકાત અથવા ડિપ્લોમા હોલ્ડરની આવશ્યકતા છે. યાઝાકી […]Continue Reading
અમરેલી
કર્ણાટક વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા કમર કસી રહ્યા હોય ત્યારે કર્ણાટક વિધાનસભા બેઠકમાં અમરેલી જિલ્લાના મતદાતા ઓને ઘરે ઘરે જઈને અંતરના ઉમળકાથી મળેલા આવકારથી અભિભૂત થઈને ભાજપનો જલવંત વિજય થાય તેવા સમીકરણો મતદાતા ના આવકાર થી જોવા મલી રહ્યો હોય ત્યારે અમરેલી, રાજુલા અને લીલીયા ના […]Continue Reading
અમરેલી
દામનગર બહારપરા થી શ્રધ્ધાળુ ભાવિક ધીરુભાઈ પુનાભાઈ નારોલા પરિવાર માં નિવાસ સ્થાન થી  પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી  પાડરશીંગા નકળંગધામ જશે શ્રી  રામદેવજી મહારાજ ની મૂર્તિ ધજા દેખી ઘણી સાંભરે  દેવળ દિઠે દુઃખ જાય દર્શન કરતા રામપીર ના પંડ ના પાપ ધોવાય દામનગર ના પાડરશીંગા ગામે નકળંગ ધામ ખાતે નૂતન રામદેવજી […]Continue Reading
અમરેલી
અમરેલી હિન્દુ ઓના આરાધ્ય દેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર થતાં વિધર્મી આક્રાંતાઓ સામે શૌર્ય દાખવનાર લાઠીના રાજકુંવર ધર્મ રક્ષક વીર હમીરસિંહજી ગોહિલને તેમનાં બલિદાન દિને ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ અમરેલી ના કાર્યકર શ્રી ઓ Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે થી ગારીયાધાર રોડ અતિ બિસ્માત હાલતમાં અમરેલી જિલ્લાનું છેવાડું શાખપુર ગામે થી ગારીયાધાર તાલુકાના જોડતો રોડ અતિ બિસ્માર અને કન્ડમ હાલતમાં થયેલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી આ રોડ ઉપર ભારે વાહનોની અવરજવર રહેતી હોય અને ઊંટ ઉપર બેઠા હોય તેવો અહેસાસ થઈ રહ્યો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની પાલિકા ના એક રૂમ નાયબ મામલતદાર કચેરી ને તાલુકા મામલતદાર ની સ્વાતંત્ર કચેરી આપો ધારાસભ્ય તળાવીયા સમક્ષ સ્થાનિક કક્ષા એ માંગ કરી દામનગર શહેરી વિસ્તાર સહિત ઠાંસા રાભડા ભટવદર ધામેલ ભાલવાવ હજીરાધાર પાડરશીંગા હાવતડ ઈગોરાળા છભાડીયા ધ્રુફણીયા દહીંથરા નવાગામ આંબરડી કાચરડી મૂળિયાપાટ સુવાગઢ ભુરખિયા મેથળી સહિત ના દામનગર નીચે આવતા ગ્રામ્ય વિસ્તાર […]Continue Reading
અમરેલી
લાઠી ભગવાન સોમનાથ  મહાદેવના ના રક્ષણ માટે  બલિદાન આપનાર લાઠી ના કુંવર વીરહમિર ર્સિહજી ગોહિલ ના બલિદાન દિવસ વિર હમીરસિહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા  પૂજન, આરતી અને પુષ્પાંજલિ  કિર્તી કોટેક્ષ ખાતે આયોજન કરવામાં આવેલ ,શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગરુ, રજનીકાંતભાઈ  મહેતા,તેમજ શુભમ જોશી મંત્રો અને  સખી નું ગાન કરેલ .સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ,ઉપપ્રમુખ મનુંબાપુ […]Continue Reading
અમરેલી
છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદી માહોલ અને ભારે પવન તથા વીજળી અને ગડગડાટ સાથે કમોસમી વરસાદે સાકરપરા ગાયની સીમમાં ખેતરમાં વીજળી પડતાં  માલઢોર ચરાવતાં  માલધારી પર વીજળી ખાબકતાં મોત થયું. વીજળીના કારણે થયેલાં મોતના સમાચાર મળતાં મૃતકના પરિવારજનોમાં ગમગીન અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમર વર્ષ ૭૦ ની વય ધરાવતા વૃધ્ધ […]Continue Reading