Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલી શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં ગામના વતની અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ગીરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી બાળકોને ફુલસ્કેપ નોટબૂકોનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી ગીરીશભાઇ છેલ્લા ૧૧  વર્ષથી શાળામા નોટબુકો આપીને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું એક ઉમદા કાર્ય કરે છે. આ સિવાય શાળાના બાળકોને અવાર-નવાર ઇનામ Continue Reading
અમરેલી
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી ને વખતોવખત અનુદાન આપનાર એવા આનંદ કુંજ આશ્રમ શિહોર માં દિવ્ય સાધનામય જીવન સાથે પવિત્ર ગૃહસ્થ જીવન જીવીને ધ્યાન, સાધના સાથે પરોપકાર અને જનહિતમાં પવિત્ર કાર્યોની શાશ્વત સંપતિનું ખુબજ ઉપાર્જન કરેલ છે. તેવા ૫૨મ્ વંદનિય મહાપુરૂષ પૂ. સંત ધરમદાસબાપા એ ગત તા.૧૩.૭.૨૦૨૩ નાં રોજ પોતાનાં નશ્વર દેહને ત્યજીને પરમધામ પ્રતિ મહાપ્રયાણ […]Continue Reading
અમરેલી
             સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક વિદ્યા મંદિર તથા નિવાસ અંધ વિદ્યાલય થોરડી દ્વારા હૃદય રોગ જાગૃતિ શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો હતો હૃદય રોગ શિબિરમાં ડોકટરો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં 55 દર્દીઓએ લાભ લીધો હતો મેડીકલ કેમ્પમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ના નિષ્ણાત ડોકટરોએ […]Continue Reading
અમરેલી
અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થામાં રઘુવંશીઓનો દબદબો.. સાવરકુંડલાના રાજુભાઈ શીંગાળા, ધારીના મુકેશભાઈ રૂપારેલીયા તથા ચલાલાનાં પ્રકાશભાઈ કારીયાની  માનભર્યા હોદાએ વરણી થતાં અમરેલી જિલ્લાના રઘુવંશી સમાજમાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળે છે. આમ પણ રઘુવંશી સમાજના લોહીમાં જ વ્યવસાય હોય છે અને મોટેભાગે જ્યાં જ્યાં નજર પડે રઘુવંશીઓ તમામ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા Continue Reading
અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાકાર્યના લાભાર્થે અમેરીકા માં બાલ્ટીમોર માં ગુજરાતી સમાજનાં પ્રમુખશ્રી- રાજ પટેલ, ખજાનચીશ્રી- જયેશ જાની તથા તેમની આખી ટીમ ની જહેમતથી હાસ્યકા૨શ્રી ડો. જગદિશ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમ સફળ રહયાં હતા. જેમાં કુલ ડોલ૨ ૧૨,૦૦૦/- અંદાજીત રૂા. ૧૦ લાખ નું અનુદાન Continue Reading
અમરેલી
અમરેલી ના મોટી કુંકાવાવ શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નાથજી ની હવેલી મોટી કુકાવાવ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અમરેલી જિલ્લા નાં મોટી કુકાવાવ ખાતે શ્રી વૈષ્ણવ આચાયઁ પુ. પા.૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ ની  આજ્ઞા થી શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન ચાલી રહ્યું હોય તો […]Continue Reading
અમરેલી
અમરેલી માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ અમરેલી દ્વારા  શ્રીમતિ દિપીકાબેન અશોકભાઈ પરમાર (આસ્થા હોસ્પિટલ, અમરેલી)ના સહયોગથી બન્ને પગે અપંગ હોય એવાં જરૂરિયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાઇસિકલ આપવામાં આવેલ. સંવેદન ગૃપના સંયોજક વિપુલ ભટ્ટીએ સાઈકલના દાતાશ્રી દીપુબેનને દિવ્યાંગો પ્રત્યે સંવેદના સહ નિસ્વાર્થ માનવસેવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતાં.Continue Reading
અમરેલી
સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ અને  વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા સ્વ. ચંપાબેન અને દેવશીભાઇ સિધપરા ની સ્મૃતિ માં ૯૫ માં નેત્રયજ્ઞ નું આયોજન ,કનુભાઈ, જયસુખભાઇ અને ચંન્દકાંત. સિધપરા ના સહયોગ થી શંભુભાઈ રિબડીયા  ની અધ્યક્ષતા માં યોજાશે જેનું ઉધઘટન તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ  ભીખાભાઈ કથીરીયા ના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે દિવેશભાઈ વેકરીયા  […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તારીખ ૨૧ /૭ ના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપી કારમાં પરત સાવરકુંડલા આવી રહ્યા હતા ત્યારે બગોદરા અને બાવળા વચ્ચે આગળ જઈ રહેલ ટેન્કર સાથે કારનો ગંભીર અકસ્માત થતા કારમાં આગળની સીટમાં બેઠેલા જયસુખભાઈ નાકરાણીને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક રાજુલા પાલીકાના સ્ટાફ દ્વારા અમદાવાદ ખાતે સારવારમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે વિવિધ પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરતા શ્રાઈક નેચર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૩/ ૭/૨૩ ને રવિવારના રોજ  ખાદીકાર્યાલય વિસ્તારનાં ડો.આંબેડકર નગરનાં લોકો પોતાનાં ઘરે વિવિઘ પ્રકારનાં વૃક્ષ વાવી અને પ્રકૃતિનું જતન કરી શકે તેવા હેતુથી વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં રોપાઓનું સામાજીક વનીકરણ રેન્જ સાવરકુંડલાનાં સહકારથી Continue Reading