Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નો સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ સ્પેશ્યલ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો બુથ નું ઉદ્ઘાટન પદાધિકારી ભરતભાઇ પાડા, ચેતનભાઈ મકવાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા દ્વારા કરાયું હતું. સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે શિશુઓ ને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલનારા આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં આજરોજ વિવિધ બુથો પર પોલીયો રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ. પ્રસ્તુત તસવીરમાં બાળકોને વિવિધ વિસ્તારોમાં પોલીયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવી રહ્યા છે. આંખની હોસ્પિટલ ખાતે બુથ નંબર ૧૭માં શ્રધ્ધાબેન, કાજલબેન પંડ્યા, જ્યોત્સનાબેન બોરીસાગર, આરતીબેન ત્રિવેદી વગેરે આ બુથ પર બાળકોને પોલીયો ના બે ટીપાં પીવરાવાની કામગીરીમાં વ્યસ્ત છે આ સંદર્ભે Continue Reading
અમરેલી
સરકારશ્રી તરફથી ચાલતા મીશન લાઈફ અંતર્ગત એક્શન પ્લાન ફોર ઈવેન્ટસ ટુ બી હેલ્ડ બીફોર 5 જુન અન્વયે રોજીંદા જીવનમાં નજીવા ફેરફારોને ઓળખવા તથા આપણા પર્યાવરણને અનુકૂળ થઈ એને બચાવવા જાહેર જનતાને સંદેશ આપવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પુર્વ વન વિભાગ – ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેરનાં જાહેર રસ્તાઓ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં વિવિધ જાહેર સંસ્થાઓ તરફથી સ્વર્ગસ્થ પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસિયા ની પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપતા, સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પત્રકાર સંઘ નાં અધ્યક્ષ પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યું હતુ. આપણા માનવ સમાજની કમનસીબી એ છે કે, જીવતે જીવ એમની ટીકા કરવામાં અને પછાડી દેવા માટે, કોઈ કસર છોડી ન હોય. પરંતુ તે વ્યક્તિના મૃત્યુ પછી […]Continue Reading
અમરેલી
આવતીકાલે રવિવારે સાવરકુંડલા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા એક પણ બાળક પોલિયોના ટીપાં પીવડાવ્યા વગરનો ન રહે એ થીમ આધારિત પોલિયો ડ્રોપ પિવડાવવાના અભિયાન – પોલીયો રસીકરણ અંતર્ગત આજે ડોર ટુ ડોર પોલિયોના ટીપાં પિવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. વળી આજે સવારે સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પૂર્વ વન વિભાગ – ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધન બાદ આજે ભારતીય જનતાપાર્ટી દ્વારા મૂઠી ઊંચેરા માનવી જગ છોડીને જાય કાગા એની કાણ ઘર ઘર મંડાઈ તેવા પક્ષને વરેલા ભાજપના ભેખધારી સૈનીક તરીકે કામગીરીઓ કરનારા વલ્લભભાઈ વઘાસિયાની પ્રાર્થના સભાનું આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ભાજપના વિવિધ મંડળો, Continue Reading
અમરેલી
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ  સફળ રીતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના આગોતરા આયોજનના ભાગરુપે અને લોકોમાં યોગ અંગેની જાગૃત્તિ આવે, યોગનું મહત્વ સમજાય,  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને તેના મહત્વની જાણકારી મળી Continue Reading
અમરેલી
તા. ૨૫ મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર થતાં ગુરુકુળની શાળાઓમાં ખુશીઓનો માહોલ સર્જાયો… ગુરુકુળની શાળાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક વિદ્યાલય સાયન્સ વિભાગનું ૯૪% પરિણામ આવેલ છે. જેમાં દેસાઈ ધ્રુવીબેન મયુરભાઈએ ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ મેળવી છે. Continue Reading
અમરેલી
અમરેલી, તા.૨૬ મે, ૨૦૨૩ (શુક્રવાર)  ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ  સફળ રીતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના આગોતરા આયોજનના ભાગરુપે અને લોકોમાં યોગ અંગેની જાગૃત્તિ આવે, યોગનું મહત્વ સમજાય,  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા વ્યાયામ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાના ઝોન સંયોજક નેહલભાઈ રામાણી (ગટુભાઈ), સાવરકુંડલા  રૂરલ Continue Reading