દામનગર શહેર માં ભવ્ય બીજોત્સવ ઉજવાયો શહેર ના બહારપરા વિસ્તાર માં શ્રધ્ધાળુ ભાવિક સ્વ પુનભાઈ કરશનભાઇ પરિવાર ના પુત્ર રત્ન ધીરુભાઈ નારોલા ના ઘેર થી ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો રામદેવજી ના નેજા સાથે પ્રસ્થાન થયેલ શોભાયાત્રા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દહીંથરા શ્રી અલખઘણી ગૌશાળા પહોંચી રામદેવજી મહારાજ નો નેજો ચડાવ્યો અષાડી […]Continue Reading













Recent Comments