Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. […]Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તથા બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે  તા.૧૫-૦૮-૨૦૨૩ ના રોજ  બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૭માં સ્વતંત્રતા પર્વની ગર્વભેર ઉજવણી  કરવામાં આવેલ હતી. આઝાદીના અમૃત મહોત્સવને લઈને સ્વતંત્રતા પર્વ અને દેશભક્તિનો માહોલ બેવડાયો છે. શરૂઆતમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. લાયન્સ ક્લબ ઓફ અમરેલી Continue Reading
અમરેલી
લલ્લુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજદ્વારા  ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ‘મેરી મિટ્ટી- મેરા દેશ’ અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા, દેશભક્તિ ગીતપર નૃત્ય તથા દેશભક્તિ સ્પીચ ના ભવ્ય કાર્યક્રમનું  આયોજન કરવામાં આવેલ.દેશભક્તિ અને રાષ્ટ્રહિત ના આ કાર્યક્રમ ની શરૂઆત સમૂહ પ્રાર્થના થી કરવામાં આવેલ.ત્યારબાદ Continue Reading
અમરેલી
લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના અને ગર્વની લાગણી જગાડવા માટે જ્યારે  સમગ્ર ભારતની અંદર તા. ૯ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ ‘મેરી મીટ્ટી મેરા દેશ’ અભિયાન ચાલી રહેલ છે તે અંતર્ગત અમરેલી-સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, ઉપાધ્યક્ષ Continue Reading
અમરેલી
પુણ્યશ્લોક મુ.લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “મેરી મિટ્ટી- મેરા દેશ” અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા, દેશભક્તિ ગીત પર નૃત્યો તથા દેશભક્તિ સ્પીચના ભવ્ય કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવેલ. દેશભક્તિ અને રાષ્ટ્રહિતના આ કાર્યક્રમની શરૂઆત Continue Reading
અમરેલી
રેલવે માર્ગ પર આવું થાય તો રેલ વહેવાર અટકી જાય. જ્યારે જાહેર સડક માર્ગે લોકો ખાડાથી પરેશાન ન હોય એવું બને થોડું. કોઈ પણ જાહેર માર્ગ પર ખાડો પડે તો તેના તારણો અને કારણો પર ગંભીર ચિંતન કરી એક અનોખી માર્ગ વ્યવસ્થા નિર્માણ કરવા જોઈએ..  એક ખાડો પડ્યો એમાં  શું? એ વાત હરગીઝ ચલાવી ન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ મહાપ્રભુજી બેઠકજી ખાતે ભવ્ય મનોરથ યોજાયેલ. આ સંદર્ભે ગતરોજ અતિ ભવ્ય વિવાહખેલ મનોરથ શ્રી માધવાણી પરિવાર લીખાળાવાળા દ્વારા કરવામાં આવેલ હતો તથા શ્રી વિઠલેશ પાઠશાળા દ્વારા આ તકે અતિ સુંદર એક વૈષ્ણવ સંપ્રદાય ને અનુરૂપ કાર્યક્રમોના આયોજન થયેલ છે જેમાં પાઠશાળામાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો આપી વૈષ્ણવોના હદયમા જાણે સાક્ષાત પ્રભુ બીરાજી […]Continue Reading
અમરેલી
લીલીયા મામલતદાર કચેરીમાં મતદાર ઈન્ચાર્જ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કર્તવ્ય નિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિત્વની છાપ ધરાવતા તથા મૂળ લીલીયા તાલુકાના ક્રાંકચ વતની અને હાલ લીલીયા ખાતે રહેતા આશિષગીરી ગોસાઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદાર નું પ્રમોશન આપવામાં આવતા લીલીયા તાલુકા વાસીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી આશિષગીરી રેવન્યુ તલાટી તરીકે વર્ષ 2010માં નોકરી […]Continue Reading
અમરેલી
રાજસ્થળી ગામના  દર્દી  પિનલબેન મનુભાઈ કારેલીયા ઊ.વ.૨૦  જેઓને તારીખ ૨૯/૦૭/૨૦૨૩ વહેલી સવારે સર્પદંશ (કાળોતરોનાગ) કરડતા  બેભાન  અવસ્થામાં આશરે સવારે ૦૭:૪૫ વગ્યે  શાંતાબા જનરલ  હોસ્પિટલ  અમરેલી ખાતે ઈમરજન્સી વિભાગમાં  સારવાર અર્થે લાવવામાં આવેલ.  દર્દી ને સર્પદંશ ના ઝેરની  અસર ખુબજ બધારે હોવાથી તરતજ ઓન ડ્યુટી મેડીકલ ઓફિસરે Continue Reading
અમરેલી
મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત માનનિય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉજવાઇ રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંડા ગામે સરપંચ  વાલાભાઇ સાટીયાના વડપણ હેઠળ રાજકીય આગેવાન  પુનાભાઇ ગજેરા, તલાટી મંત્રી , આંગણવાડી કાર્યકરો, હેલ્થ વર્કરો, ગામજનો તેમજ  પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડાના શાળાના આચાર્ય  સંજયભાઇ ચૌહાણ, ઓ.એસ. ભાવેશભાઇ સોનપાલ,  પીયુષભાઇ વ્યાસ, તેમજ ડી.પી.સર અને શાળાના Continue Reading