Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ખેડા ના કઠલાલ ના છીપડી ખાતે  “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત અભિયાન અંતર્ગત તા.૬-૫-૨૦૨૩ શનિવારે સવારે ૯-૩૦થી ૧-૦૦ દરમ્યાન ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા છીપડી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી સ્વ હસ્તે પ્રતિષ્ઠિત ગાયત્રી શક્તિપીઠ છીપડી દ્વારા આયોજિત Continue Reading
અમરેલી
દામનગર વિસ્તારો ના ગામડા ઓમાં રજળી પડતા લોકો મુસાફરો ને આકર્ષવા અનેક સૂત્રો માત્ર કાગળ ઉપર જ એસ ટી પરિવહન ટ્રાફિક નહિ મળવા ના બહાનાં હેઠળ ગમે ત્યારે આડેધડ રૂટ બંધ કરતા ડિવિઝન કન્ટ્રોલર સામે સવાલ એસ ટી કમાણી નું સાધન કે પરિવહન સેવા ? હાથ ઊંચો કરો અને મુસાફરી કરો  મુસાફરો સાથે અતિથિ દેવો […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ ની સુચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) જે.પી.ભંડારી તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.કડછા નાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪x૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.             Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા કે જેઓ  જન સેવામાં હંમેશા અગ્રેસર હોય છે. તેમના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ લાભાન્વિત થયા છે અને હંમેશા હસતા મુખે જાય છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની […]Continue Reading
અમરેલી
અમરેલી ખાતે શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ પ્રેરિત સૌરાષ્ટ્ર પ્રદેશ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત રવિવારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં શ્રી શ્રી અંન્તવિભૂષિત આચાર્યો શ્રી  મહા મંડલેશ્વર શ્રી ઓ જંગમી તીર્થંકરો વિશ્વ વંદનીય સંતો ની પાવન નિશ્રા માં નવ દંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો મંગલમ” ના આશિષ પાઠવવા નામી અનામી તપોમૂર્તિ […]Continue Reading
અમરેલી
જન સેવામાં અને લોક સેવામાં અગ્રેસર એવા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ આજે પણ હસતા મુખે જાય છે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દરેક યોજનાઓ […]Continue Reading
અમરેલી
 શ્રી વિનોદભાઈ  વિંઝુડાને તેમના નિવાસસ્થાન પર માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ  સાવરકુંડલા દ્વારા પ્રમુખ અને ટ્રસ્ટીશ્રીઓએ વિનોદભાઈ વિંઝુડા વયમર્યાદાને કારણે સેવા નિવૃત્ત થતાં તેમને શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી વિનોદભાઈ  વિંઝુડા પોતે  શ્રી એસ .એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડા માં મ.શિ તરીકે ફરજ બજાવતાં હતાં વય મર્યાદાને કારણે Continue Reading
અમરેલી
ધર્મશાલા બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ, જૈન ધર્મના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આચાર્ય લોકેશજીની આગેવાની હેઠળ, વિવિધ ધર્મોના ધર્મગુરુઓ ધર્મશાળામાં મુખ્યાલય ખાતે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ નેતા દલાઈ લામાજીને મળ્યા હતા અને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દલાઈ લામાજીને શાલ, માળા અને ચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે દલાઈ લામાજીએ Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર તરફથી તા.૦૫/૦૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ ક િરત પેકેજમાં અમરેલી જોવાના ખાતરો અને લીલીયા તેમજ બાવનગર જીલ્લાના જેસર તાલુકાનો સમાવેશ કરવા માટે અમરેલીના રાસદ શ્રી નારણભાઈ કાછડીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રમાઈ પટેલ અને પિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરેલ છે. સાસદશ્રીએ રજુઆતમાં જણાવ્યા મુજબ રાજયમા ચણ ૫ માર્ચ ૨૩ માસમાં તા. ૦૪૦૩૦૨૭ થી […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા હાલ અમરેલી જીલ્લાને થયેલ કમોસમી વરસાદ (માવઠા)થી થયેલ નુકશાનીના વળતરના રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવેલ છે. સમગ્ર અમરેલી જીલ્લામાં આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં આપની સરકાર દ્વારા અમરેલીના ૯ તાલુકાઓને રાહત પેકેજથી જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી. કુકાવાવ, બગસરા, લાઠી, ઘારી, સાવરકુંડલા ,ખાંભા, અને રાજુલા, જાફરાબાદ ત્યારે  લીલીયા તાલુકો […]Continue Reading