Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ની સિવલ હોસ્પિટલ ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર માં સતત ગેર હાજર રહી પગાર મેળવતા ફિજીયોથેરાપીસ્ટ તબીબ ની સામે સ્થાનિકો ની લેખિત ફરિયાદ બાદ પૂર્વ ધારાસભ્ય ઠુંમરે રાજ્ય ના આરોગ્ય મંત્રી એ અંગે વિગતે ફરિયાદ કરતા આરોગ્ય મંત્રી એ કમિશ્નરશ્રી (આરોગ્ય), કમિશ્નરશ્રી આરોગ્યની કચેરી ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.પત્ર પાઠવ્યો દામનગર શહેર ની […]Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ – અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ  ની અંદર ઓપીડી માં 65  દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ […]Continue Reading
અમરેલી
વૈદિક કાળની ભારતીય સંસ્કૃતિનાં પ્રણેતાઓમાંના એક મહર્ષિ પતંજલિએ નિર્દેશેલા તેજસ્વી આયામો જે સમસ્ત માનવજાતને તન-મનથી સશક્ત રહેવાના,સ્વસ્થ અને દ્રઢ મનોબળના ઘડતરમાં અગત્યનું યોગદાન બની રહ્યા છે,તે વિચારધારાને સમસ્ત વિશ્ર્વનાં ફલક સુધી પહોંચાડવાનું શ્રેય જેમના નામે નોંધાય ચુક્યું છે તેવા અર્વાચીન યોગ પુરુષ વંદનીય બાબા રામદેવજી અને એવા જ બાહોશ ભારતીય સંસ્કૃતિની ઓળખ સારાયે Continue Reading
અમરેલી
નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ ( ગોળ હોસ્પિટલ ) તથા રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા આયોજિત ” યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ ” થીમ પર આધારિત સાપ્તાહિક યોગાત્સવની ઉજવણી ગોળ હોસ્પિટલ, ચિતલ રોડ, અમરેલી ખાતે કરવામાં આવી હતી.જેમાં ઈન્ટરનેશનલ યોગ નિષ્ણાંત સાગર મહેતા, રીટાબેન કાનાબાર તથા ડો.નીતિન ત્રિવેદી દ્વારા યોગ સેશન લેવામાં આવતું હતું, આજે વિશ્વ […]Continue Reading
અમરેલી
શ્રીજી વિદ્યાર્થી ભુવન..અમરેલીમાં આજે તા:-2૦-06-2023 ના રોજ અષાઢી બીજ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી  કરવામાં આવેલ.          અષાઢી બીજ એટલે ખુબ જ  શુભ દિવસ આ દિવસે કોઈ પણ કાર્ય મુહર્ત જોયા વિના કરી શકાય…. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી નું પૂજન અને અર્ચન સાથે અષાઢી બીજનું ધાર્મિક મહત્વ સમજાવવામાં આવેલ તથા વિદ્યાર્થીઓને […]Continue Reading
અમરેલી
                અમરેલી વિધાનસભા વિસ્તારના  અમરેલી કુકાવાવ વડીયા શહેર વિસ્તાર સહિત બન્ને તાલુકાના મળીને કુલ ૧૨૬  ગામડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન,મદદ તેમજ હૂફ મળે અને ધારાસભ્ય સાથે સીધો સંપર્ક સાધી શકાય તે ઉદ્દેશ્યથી ‘કર્તવ્યમ’ કાર્યાલયને તેમની પુત્રીના હાથે Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ના અર્બન ડેવલોપમેન્ટ મિશન હેઠળ મોક્ષ મંદિર સ્મશાન માટે બાગ બગીચા સિવિલ વર્ક ચબૂતરો સોલાર પેનલ વિગેરે કામો માટે એક કરોડ સિત્તેર લાખ મંજુર દામનગર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ના અર્બન મિશન ડેવલપમેન્ટ હેઠળ કરાયેલ દરખાસ્ત ને મંજૂરી મળતા દામનગર શહેર ના મોક્ષ મંદિર સ્મશાન માં એક કરોડ સિત્તેર લાખ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ભવ્ય બીજોત્સવ ઉજવાયો શહેર ના બહારપરા વિસ્તાર માં શ્રધ્ધાળુ ભાવિક સ્વ પુનભાઈ કરશનભાઇ પરિવાર ના પુત્ર રત્ન ધીરુભાઈ નારોલા ના ઘેર થી ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો રામદેવજી ના નેજા સાથે પ્રસ્થાન થયેલ શોભાયાત્રા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ  દહીંથરા શ્રી અલખઘણી ગૌશાળા પહોંચી રામદેવજી મહારાજ નો નેજો ચડાવ્યો અષાડી […]Continue Reading
અમરેલી
વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે તા.૧૯ જુલાઈ ૨૦૨૩ સુધીમાં અરજી કરી શકાય છે. http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવી. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો સહિતના પુરાવાઓ સાથે રાખવા જરુરી છે. અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના સ્વરોજગારલક્ષી બાગાયતી Continue Reading
અમરેલી
રાજુલા તાલુકાની ઉચૈયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કુકની જગ્યા પર લાયકાત ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે. ઓછામાં ઓછી ૨૦ વર્ષની ઉંમર મર્યાદા અને વધુમાં વધુ ૫૫ વર્ષ છે. આ માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તા.૩૦ જુન,૨૦૨૩ બપોરના ૨ વાગ્યા સુધીમાં અરજીપત્રક મામલતદારશ્રી, રાજુલાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. સ્થાનિક રહેવાસી અને મહિલા […]Continue Reading