Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત છે તથા સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે. એબીવીપી  વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે છેલ્લા 75 વર્ષથી ચાલતું આવે છે. વિદ્યાર્થી પરિષદની પ્રણાલી મુજબ દર વર્ષે નવી કારોબારીનું નિર્માણ થતું હોય છે જે મુજબ વર્ષ ૨૦૨૩ ની સાવરકુંડલા નગરની કારોબારી સ્વામીનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે […]Continue Reading
અમરેલી
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી  દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં માર્ગદર્શન મુજબ  સાવરકુંડલા ભાજપ યુવા મોરચા દ્વારા સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યુ તેમાં મુખ્ય મહેમાન સ્વ.શ્રી લલ્લુબાપા શેઠના સુપુત્ર શ્રી Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ એચ.બી.વોરા સાહેબની આગેવાની હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પી.આઇ. એસ.એમ.સોની તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પી.આઇ. પી.એલ ચોધરી તેમજ વંડા પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ. વાય.પી.ગોહીલ તેમજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પી.એસ.આઇ. પી.એમ.સીસોદીયા તેમજ સા.કુ.રૂરલ પો.સ્ટે. પી.એસ.આઇ. આર.એલ.રાઠોડ નાઓ દ્રારા Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન મુજબ સાવરકુંડલા ભાજપ યુવા મોરચા દ્વારા સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે તિરંગા વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ. તેમાં મુખ્ય મહેમાન સ્વ. લલ્લુબાપા શેઠ ના સુપુત્ર  ડો.દિપકભાઈ શેઠ, દેવચંદભાઈ Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે  તા.૧૨-૦૮-૨૦૨૩ ને શનિવારના રોજ એન.એસ.એસ અને એન.સી.સી. દ્વારા ‘મેરી મીટ્ટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત ક્લે મોડેલીંગ સ્પર્ધા, વસુધા વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા તથા જન જાગૃતિ રેલી એમ ચતુર્વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં સર્વધર્મ સમૂહ પ્રાર્થના કરવામાં આવી. Continue Reading
અમરેલી
પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે બગોદરા પાસેના મીઠાપુર નજીક હાઈવે પર એક અત્યંત કરુણ અકસ્માત થવા પામ્યો હતો જેમાં 11 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પરિવારના સભ્યો ચોટીલા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના થવા પામી હતી. આ અત્યંત કરુણ માર્ગ દુર્ઘટનામાં પીકઅપ વાનના ડ્રાઈવર સહિત કપડવંજ તાલુકાના સુંણદા ગામનાં […]Continue Reading
અમરેલી
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ થી લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના અને ગર્વની ભાવના જગાડવા માટે જ્યારે  સમગ્ર ભારતની અંદર તા. ૯ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ ‘મેરી મીટ્ટી મેરા દેશ’ અભિયાન ચાલી રહેલ છે તે અંતર્ગત અમરેલી જિલ્લા એસ.પી. હિમકર સિંહ ની સૂચનાથી સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા ની રાહબરી હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ.વિભાગ, લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), બક્ષીપુર ગ્રામ પંચાયત અને બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત  “મારી માટી મારો દેશ”  “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ ગયો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના તબીબો માટે ડેન્ગ્યુ, ચિકુનગુનીયા અને રેબીઝ અંગેની તાલીમ યોજાઈ અમરેલી જિલ્લાની જનરલ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રિક હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા તજજ્ઞશ્રીઓ અને તબીબી અધિકારીશ્રીઓ ને ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના ક્લિનીકલ મેનેજમેન્ટ બાબતે માર્ગદર્શન માટે કાર્યશિબિર યોજાયેલ હતી.જેમાં ભારત સરકાર દ્વારા તાલીમ પામેલ વિષય Continue Reading
અમરેલી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલીના પ્રતાપપરા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. Continue Reading