રાજ્ય સરકાર દ્વારા અમરેલી જીલ્લામાં નવા બનાવેલ અમૃત સરોવરને સુવિધાયુકતા બનાવવા માટે આયોજનના ભાગરૂપે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લાના અમૃત સરોવર માટે વીડિઓ કોન્ફોરન્સ યોજાય હતી. જેમાં આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટ ની ઉજવણીના ભાગ રૂપે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષય પર […]Continue Reading

















Recent Comments