સાવરકુંડલા શહેરમાં આવેલ શોરાવાડી સોસાયટી દ્રારા સોસાયટીના રહીશોની જનરલ મીટીંગ ૩/૯/૨૩ના રોજ રાત્રે ૯ કલાકે કેશરીનંદન હનુમાનજીના મંદિર ખાતે મળેલ. જેમાં સોસાયટીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવેલ. છેલ્લા ચાર વર્ષથી કોઈ પ્રમુખ નથી તેથી સર્વાનુમતે સોસાયટીના રહીશ બળવંતભાઈ મહેતાને પ્રમુખ બનાવવા માટે સહમતી આપેલ. તેમજ પ્રકાશભાઈ મૈસુરીયાને ઉપપ્રમુખ બનાવવામા આવેલ. આ ઉપરાંત શોરાવાડી Continue Reading



















Recent Comments