Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
          સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે આગામી તારીખ.- 03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે ટીંબી ખાતે વિનામમૂલ્યે ચાલતી અને દરરોજ એક હજાર કરતા વધુ દર્દીઓ લાભ લેતા નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે સાવરકુંડલા ખાતે મહારક્તદાન Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના શેલ દેદુમલ ડેમ ખાતે 65 ટકા જેવી પાણીની આવક થતા ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા નવા નીરના વધામણા કર્યા હતા ને શેલ દેદુમલ ડેમ ખાંભા ગીરના ગામડાઓ અને ધારી ગીરના ગામડાઓ સાથે સાવરકુંડલા શહેર તાલુકા માટે આશીર્વાદ રૂપ ડેમ હોય ને ઘણા સમય બાદ શેલ દેદુમલ ડેમ માં પાણી ભરાવવાથી […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ધોધમાર વરસાદ દામનગર માં ૨ ઇસ થી વધુ રાભડા ભટવદર સહિત ગારીયાધાર તાલુકા ના ભંમરીયા માંડવી માં પાંચ થી સાત ઇસ જેવી અનરાધાર વર્ષા નદી નાળા ઓવર ફલ્લો ઠેર ઠેર મુખ્ય બજારો માં નહેર સમાંતર પાણી ચાલ્યા સૌથી વધુ વરસાદ ગારીયાધાર ના ગ્રામ્ય ભંમરીયા માંડવી રોડ રસ્તા ઉપર […]Continue Reading
અમરેલી
દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના સીતારામ આશ્રમખાતે ગુરૂપૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે  સંતશ્રી દયારામ બાપા ઠોડાવાળા સેવક સમુદાય દ્વારા પરમ પુજય ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ની કૃપાથી અષાઢ સુદ ૧૫ (ગુરૂ પૂર્ણિમાં મહોત્સવ) તા. ૦૩-૦૭-૨૦૨૩ને સોમવાર ના શુભદિને ગુરૂપૂર્ણિમા મહોત્સવનું શુભ આયોજન કરેલ છે તો આ પાવન પર્વે નિમીતે ગુરૂવંદના, ગુરૂદર્શન અને મહા પ્રસાદનો લાભ લેવા […]Continue Reading
અમરેલી
દામનગર છભાડીયા ગામે ગત સાંજે અતિ વરસાદ થી તણાયેલ ખેડુત મહિલા શારદાબેન લખમણભાઈ અંણધણ ઉવ ૮૦ નો મૃતદેહ એક ભેખડે અટકાયેલ જોવા મળેલ છભાડીયા પશ્ચિમ તરફ થી વરસાદી પાણી ના ચાલતા વહેણ માં તણાઇ ને પૂર્વ તરફ દોઢ કિમિ દૂર એક ભેખડે અટકાયેલ શારદાબેન લખમણભાઈ અણધણ ઉર્ફે ભક્તિ માં તરીકે ઓળખાતા ખેડૂત મહિલા નો મૃતદેહ […]Continue Reading
અમરેલી
સાંજના પાંચેક વાગ્યાથી તા.૨૭/૦૬/૨૦૨૩ નાં કલાક અગિયાર વાગ્યાના સમય દરમિયાન ખાંભા તાલુકાના પાટી ગામની સીમમાં આવેલ સુરેશભાઈ જીવરાજભાઇ સુહાગીયાની વાડીએ અજાણ્યા ઇસમો કોઇ પણ ઇરાદે આવી, સુરેશભાઇ જીવરાજભાઈ સુહાગીયા, ઉ.વ.૬૫, રહે.પાટી, તા.ખાંભા, જિ.અમરેલી વાળાને ગળા તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ વડે તેમજ સુરેશભાઇના માતા દુધીબેન ઉ.વ.૫ ને માથામાં જીવલેણ ઇજાઓ કરી, Continue Reading
અમરેલી
દામનગર ના શક્તિપીઠ ગાયત્રી ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે  સ્વ મોહનભાઇ રણછોડભાઈ નારોલા ની સ્મૃતિ માં સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ ગાંધીનગર સહયોગ થી સર્વરોગ નિદાન સારવાર કેમ્પ  યોજાયો સ્વ મોહનભાઇ રણછોડભાઈ નારોલા ના પુત્રરત્ન […]Continue Reading
અમરેલી
એક મુસ્લિમ મજૂરનાં દીકરાએ કવિ દાદની કવિતાને જીવી બતાવી….ચીલે ચીલે તો પૈડાં ચાલે…તું તો ચેતક છો, જરા આમ આડો ફંટાઈ ને આવ ને..! કવિ દાદ. સ્વ. કવિ દાદે આ કવિતામાં ઈશ્વર યુવાન પાસેથી શું ઈચ્છા રાખે છે, તેની વાત કરી છે. સામાન્ય રીતે યુવાનો પોતાનો અભ્યાસ વર્ષોથી જે ચીલાચાલુ પદ્ધતિ ચાલી આવતી હોય તે ઘરેડમાં જ […]Continue Reading
અમરેલી
અગાઉ સાવરકુંડલા ફીડર માંથી પીઠવડી માં લેતા લાઈટના પ્રશ્નથી ગ્રામજનો પરેશાન.. .           સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે અવારનવાર કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાના પ્રશ્ન થવા પામેલ છે. અગાઉ મોટા ઝીંઝુડા ગામ સાવરકુંડલા ફીડર માંથી વીજળી આપવામાં આવતી હતી ત્યારે લાઈટ નો કોઈપણ પ્રશ્ન ના હતો પરંતુ થોડા સમય પહેલાં પીઠવડી […]Continue Reading
અમરેલી
ડી.આર.એમ. દ્રારા આગામી ૧પ જુલાઈથી સ્પેશ્યલ કેસમાં ટ્રેન ચલાવવા અંગેની બાહેંધરી અપાઈ. ટાવર ચોક વેપારી એસોશીએશન અને ધારીની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા સાંસદને રજુઆત કરાઈ હતી. અમરેલી જીલ્લાના લોકોને આગામી શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવનાદર્શનાર્થે યોગ્ય સમયે દૈનિક સવલત મળી રહે તે માટે વર્તમાનમાં ચાલતી અમરેલી–વેરાવળ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા અમરેલીના સાંસદ નારણભાઈ Continue Reading