૩ જુલાઈ સોમવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સનરાઇઝ સ્કૂલમાં વિદ્યા ગુરુ એવાં વર્ગ શિક્ષકને પગે લાગી.તેમની ચોખા, કંકુ, ફૂલ વગેરે દ્વારા ભાવ વંદના કરવામાં આવી આ ઉપરાંત બાલ મંદિર થી ધો ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઈચ્છા અને લાગણી ને કારણે શાળાનાં આચાર્યા સોનલબેન મશરું અને પ્રતાપભાઇ ખુમાણ (બાપુ સર) ની પણ ભાવ વંદના કરી હતી. આ […]Continue Reading
















Recent Comments