Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વરસાદના કારણે વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં ગંદકીથી મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થવા પામ્યોછે મચ્છરોથી રોગચાળો વકરે તે પહેલા પછાત વિસ્તારો અને સોસાયટીઓમાં ડી.ડી.ટી. નો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમછે. સાવરકુંડલા શહેરી વિસ્તારમાં લાંબા સમયથી ધાબડિયું હવામાન અને વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણીના ખાડાઓ ભરેલાછે ત્યારે સામાન્ય Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલામાં આજરોજ પ્રેમચંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પ્રેમચંદજીના કથા સાહિત્ય વિશે વક્તવ્યો આપતાં  જણાવ્યું હતું કે પ્રેમચંદજીનું સાહિત્ય આજે પણ લોકપ્રિય અને જીવન ઉપયોગી છે,તે ઉદાહરણ આપી Continue Reading
અમરેલી
દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં શાસ્ત્રી જયેશભાઇ પંડયા ની માર્મિક ટકોર ઉંમરા વાળી ને રાજી રાખો ડુંગરા વાળી આપો આપ રાજી થશે પટેલ વાડી ખાતે અધિક નિમિતે ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં સ્થિર પ્રજ્ઞ શ્રોતા ઓ વચ્ચે વિદ્વાન ભાગવતચાર્ય જયેશભાઇ પંડયા દ્વારા દેવ ચરિત્ર સાથે સાંપ્રત સમય ની વાસ્તવિકતા અંગે […]Continue Reading
અમરેલી
 સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ રઘુવીર મોબાઈલ સંજયભાઈ સોમૈયાની મોબાઈલ શોપ દુકાને એક ગ્રાહક મોબાઈલ ખરીદી કરવા માટે આવતા ગ્રાહક દ્વારા મોબાઈલ પસંદ કરીને પૈસા ચુકવવાનો સમયે કાઢ્યો રૂપિયા એક, બે અને પાંચના સિક્કાનો મોટો થેલો કાઢી 20 હજારની પરચુરણ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી આસિક્કાઓ બેકાર નહી પણ નોટ જેટલાજ ઉપયોગીછે. આજકાલ લોકોને 1, […]Continue Reading
અમરેલી
અમરેલી વડીયા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત વડીયા મુકામે સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા માનનીય સ્વ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે લેઉવા પટેલ સમાજ વડીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પનું ઉદઘાટન માનનીય પૂર્વ યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગ ના મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા કરવામાં આવેલ અને વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા […]Continue Reading
અમરેલી
અમરેલી એક સમયે એક ટીપાં પાણી માટે તળવળતા સૌરાષ્ટ્ર ના અસંખ્ય ગામડા ઓમાં વરસાદી પાણી સંગ્રહ ની મુહિમ ચલાવી ગ્રામ્ય વિસ્તારો માં તળાવ બંધારા ચેકડેમો નિર્માણ કરી આશીર્વાદ રૂપ કામ થયું પણ આ તળવો ના ઓવરા નીચે ઉતારી તળાવ બંધારા ખાલી કરવા ની નોબત કેમ ? લાઠી તાલુકા ના ધામેલ હજીરાધાર સહિત ના ગ્રામ્ય માં […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઇ-વે નો દરજજો મળી ચુક્યો છે તેવા રસ્તાને ફોર લાઇન કરવા માટે લાઠીનાં ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા ના નિવેદન અંગે આશ્ચર્ય વ્યકત કરતાં તાલુકા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ આંબાભાઇ કાકડીયા, શહેર કોંગ્રેસ સમિતી લાઠી દામનગરનાં પ્રમુખશ્રીએ પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતુ કે, આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્યશ્રી લાઠી અને બાબરા તેમજ અમરેલી જિલ્લાનાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય (માધ્યમિક વિભાગ) ખાતે આજરોજ નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે આજે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો શાળાના કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે પ્રસારિત માનનીય Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સાત થી આઠ વિસ્તારોમાં તાજીયા અને ઝુલુસ કાઢવામાં આવ્યું.. તાજીયામાં  શહીદ ઇમામે હુશેનને યાદ કરી યા હુશેન ના નારા સાથે ચોકારો, તેમજ ઢોલ નગારા સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું…તાજીયામાં વર્ષોની પરંપરાગત મુજબ શહેરના મુખ્ય વિસ્તારો તાજીયા ફર્યા હતા અને હિન્દૂ- મુસ્લિમોએ રાખેલી માનતાઓ તેમજ દીદાર કરાયા હતા એમ સોહિલ શેખની યાદીમાં જણાવાયું હતું. Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી સામાજિક સંવાદિતા અઢારેય આલમ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર  ૭ કલાત્મક તાજીયા અશ્વ સાથે યા હુસેન ના નાદ સાથે નું ઝુલુસ પસાર થયું હઝરત ઈમામ હુસેન સહિત ૭૨ શહાદત ની યાદ માં મહોરમ પર્વ એ ઠેર ઠેર રોડ રસ્તા ઉપર શ્રદ્ધાભાવ […]Continue Reading