Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા રધુવંશી લોહાણા સમાજના પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ માધવાણી આજરોજ માનવમંદિરની મુલાકાત આવેલ.પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ તેમજ માનવમંદિરનો પરિચય માનવમંદિરના પરિવાર ભુરાભાઈ વાળા અને બળવંતભાઈ મહેતાએ આપેલ. માનવમંદિરમાં નવનિર્મિત ભોજનાલયની ટાઈલ્સ માટે તેમના ખાસ મિત્ર શ્રી દકુભાઈ કસવાલાના કહેવાથી રૂપિયા બે લાખ માનવમંદિરને ભેંટ આપેલ. આ ભેંટ આવવાથી નવનિર્મિત ભોજનાલયના Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા સદગુરુ સ્વામી શ્રીનિર્દોષાનંદજી સરસ્વતિ સત્સંગ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શનીય હિમાલય બાર જ્યોતિર્લિંગ તથા સદગુરુ તપશ્ચર્યા કુટિર બનાવવામાં આવી. આ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શન માટે ઉમટી રહ્યાછે.સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ Continue Reading
અમરેલી
ભૂતપૂર્વ વડા ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે આજરોજ અમરેલી માં એકતા ભવન ખાતે કોંગ્રેસના આગેવાનોએ ઉજવણી કરી આ તકે કોંગ્રેસ અગ્રણી શ્રી નરેશભાઈ અધ્યારૂ રફિકભાઈ મોગલ મુજપર હુસેન સૈયદ બાપુ ટીકુભાઈ વરુ જમાલભાઈ મોગલ કે કે વાળ સમીરભાઈ કુરેશી જયરાજભાઈ જળુ બી કે સોળિયા અનકભાઈ બોરીચા મિતેશ દવે દિનેશભાઇ અપના શબીર […]Continue Reading
અમરેલી
આમ તો એક પત્રકાર તરીકે મેં બિપીનભાઈ પાંધીએ તો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિશે અનેક વખત અખબારી લેખ લખેલ છે. તેના માનવીય અભિગમને અવારનવાર બિરદાવ્યા પણ છે . અહીં દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજીને તમામ આરોગ્યલક્ષી સારવાર નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવે છે. હજુ બે દિવસ પહેલાં જ જાતઅનુભવ પણ કર્યો કે ખરેખર આવી સુવિધા કોર્પોરેટ […]Continue Reading
અમરેલી
ભૂતપૂર્વ વડા ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે આજરોજ અમરેલી માં એકતા ભવન ખાતે કોંગ્રેસના આગેવાનોએ ઉજવણી કરી આ તકે કોંગ્રેસ* *અગ્રણી શ્રી નરેશભાઈ અધ્યારૂ રફિકભાઈ મોગલ મુજપર હુસેન સૈયદ બાપુ ટીકુભાઈ વરુ જમાલભાઈ મોગલ કે કે વાળા,સમીરભાઈ કુરેશી જયરાજભાઈ જળુ બી કે સોળિયા અનકભાઈ બોરીચા મિતેશ દવે દિનેશભાઇ અપના શબીર ઉફૅ […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે વિશ્વ ભર ના દેશો માં વિરબેક ઇન્ડિયા પ્રા .લી નામે એનિમલ હેલ્થ દવા ઓ સહિત ની પ્રોડક્ટ્સ બનાવતી વિરબેક  ઇન્ડિયા પ્રા લી ના આર્થિક સહયોગ થી વિશાળ આરો પ્લાન્ટ ની સ્થાપના કરાય શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે આવતા શ્રધ્ધાળુ ભાવિકો દર્શનાર્થીઓ ઓની સંખ્યા ને ધ્યાને રાખી વીરબેક ઇન્ડિયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સાંસદ અને ઘારાસભ્યની ઉ૫સ્થિતીમાં વિકાસના કામોનુ લોકાર્પણ, ખાતમુહુર્ત અને આંબરડી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાઘારણ સભાનો ત્રીવીઘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંબરડી ગામે તાજેતરમાં સરકારની યોજનાકીય ગ્રાન્ટ માંથી નવા બનેલા પંચાયત ભવનનું લોકાર્પણ અને અન્ય ગ્રાન્ટ માંથી રૂપિયા 61 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ સ્થાનિક સહકારી મંડળીની Continue Reading
અમરેલી
તાજેતરના ભારે વરસાદને લીધે ખરાબ અને બની ગયેલ નેશનલ હાઈ વે ની તાકીદે મરામત કરવી ખૂબ જ જરૂરી હોય, રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીનાં જાગૃત ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાએ નેશનલ હાઈ વે ઓથોરિટીને પત્ર લખી આ રોડને તાકીદે રીપેર કરવા માંગણી કરી છે.             અમરેલી શહેરના બાયપાસ રોડ પર આવેલી રાધેશ્યામ હોટેલથી ગાવડકા Continue Reading
અમરેલી
દામનગર માર્કેટ યાર્ડ ખાતે તાલુકા વન ઉજવણી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઠી તાલુકા ફોરેસ્ટના આર એફ ઓ પ્રજાપતિ સાહેબ દામનગર પીએસઆઇ શ્રી બી પી પરમાર સાહેબ માર્કેટ યાર્ડના પ્રમુખ ભગવાનભાઈ નારોલા લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાઠી તાલુકાના પંચાયતના સદસ્યશ્રીઓ ટી પી ઓ ગોપાલભાઈ અધેરા ઘનશ્યામભાઈ રાઠોડ સ્થાનિક ખેડૂતો વેપારી ઓ ગ્રામ્ય અગ્રણી […]Continue Reading
અમરેલી
માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના કાર્યાલય અટલ ધારા ખાતે સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા મુખ્ય ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારશ્રીમાં રજૂઆત કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ તકે સાવરકુંડલા તાલુકા શિક્ષક સંઘ વતી પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને તથા તમામ ઘટક સંઘ સભ્યોશ્રી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ.Continue Reading