Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણતથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહસાહેબનાઓએ જીલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં તેમજ જરૂરી કાર્યવાહી કરવા સુચનાઆપેલ હોય. જે અનુસંધાને Continue Reading
અમરેલી
દામનગર પૃષ્ટિય માર્ગી સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ખુબ ઉત્સાહ થી શ્રી મદ્ર વલ્લભાચાર્યજી ના પ્રાગટ્ય પર્વ ની ઉત્સવ ભેર ઉજવણી કરવામાં આવેલ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય ના પ્રાગટ્ય અવસરે ઘનશ્યામનગર સ્થિત શ્રધ્ધાળુ ભાવિક સવિતાબેન નારણભાઈ ના માલવિયા પરિવાર ના નિવાસ સ્થાન થી બપોરે  ૪-૦૦  કલાકે સમસ્ત વૈષ્ણવ સત્સંગ સમાજ ની વિશાળ ઉપસ્થિતિ માં થશે વર્ણનાગી નીકળી […]Continue Reading
અમરેલી
દામનગર બાળ રોજેદાર ની ઈબાદત મહેક ફાતેમા મહેબૂબભાઈ ચૌહાણ દામનગર જિંદગીમાં સૌ પ્રથમવાર રોજુ રાખી અને ઈબાદત કરેલ છે ઉંમર વર્ષ સાત સ્વ રહીમભાઈ સાલેભાઈ ચૌહાણ શિપાઈ ની પૌત્રી એ ઇસ્લામ ના પવિત્ર રમજાન માસ માં અલ્હા તાલા ની પુરા શ્રધ્ધાભાવ અને અદબ થી પ્રથમ વાર રોજુ રાખી ઈબાદત કરતા ખૂબ બહોળો ચાહક વર્ગ ધરાવતા […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે શિક્ષણ જગત ની શાન ગણાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં સ્ટાફની ઘટ પૂરી કરવા સરપંચ ની માંગ લાઠી તાલુકાના શાખપુર ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી હાઈસ્કૂલ આવેલી છે જે અભ્યાસમાં અમરેલી જિલ્લા લેવલે પ્રથમ આવેલ છે અને તેમાં આજુબાજુના ગામ નાના રાજકોટ નાના કણકોટ અને નાની વાવડી પાંચ તલાવડા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નગરપાલિકા અને ઘેર ઘેર ગેસ એજન્સી વચ્ચે સંકલન નો અભાવ ઘેર ઘેર ગેસ કનેક્શન લેવા માટે ગ્રાહકો ડિપોઝીટ ભરે એટલે નિયત સમય મર્યાદા માં ગેસ કનેક્શન આપવા જોઈ એ ગેસ કનેક્શન ના કામે પાલિકા તંત્ર નો નન્યો કેમ ? જુના પેવર બ્લોક કાઢી નવા નાખવા થી નવા બનેલ રસ્તા માં ગેસ એજન્સી […]Continue Reading
અમરેલી
દામનગર સ્વ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના ની દ્વિતીય પુણ્યસ્મૃતિ માં શ્રી નાથજી ની જૂનાગઢ ના પ્રખ્યાત કલાવૃંદ ના રાજુભટ્ટ, નિરૂ દવે, ની પ્રસ્તુતિ “આજગાવત મન મેરો શ્રીનાથજી” તા ૨૩/૦૪/૨૩ ને રવિવારે પટેલ વાડી દામનગર ખાતે તન્ના પરિવાર દ્વારા આયોજિત ભગવાન શ્રીનાથજી ની ઝાંખી ને સ્વંય માં તાદ્રશ્ય કરાવતી અદભુત પ્રસ્તુતિ કરાવશે  સ્વ. વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના ની […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.સાંસદશ્રી અને ધારાસભ્ય સર્વશ્રીઓએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી, પીવાનું પાણી, સિંચાઇનું પાણી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, સોલાર ઉર્જા, ખેડુત સહાય, વિવિધ કિસ્સાઓમાં વળતર સહાય, યાત્રાળુઓને પ્રવાસન ધામ તરફ જવા અને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બસ સુવિધામાં વધારો કે નવા રુટ ફાળવવા Continue Reading
અમરેલી
ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જે નિમિત્તે માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરકારના લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ/તાલુકા કક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવા માટે તા.૧૧ એપ્રિલ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, ધારી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદાર સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરી શકશે. સમય મર્યાદા વિત્યે અરજી ધ્યાને લેવામાં આવશે નહિ, તેમ ધારી તાલુકા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, લાઠી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૮  એપ્રિલ,૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ […]Continue Reading