Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય લક્ષી નિશુલ્ક સેવા પ્રદાન કરવાના અભિગમથી દર્દીઓના પિતાના મુખમાંથી આવા  સુખદ ઉદ્ગારો સરી પડતાં અનેક કિસ્સાઓ જોવા મળે છે. આમ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે ખરાં અર્થમાં દર્દીને નારાયણનું સ્વરૂપ સમજતું ભગવાન ધન્વંતરિના આદર્શ સાથે ચાલતું અનોખું આરોગ્ય ધામ સાવરકુંડલા હેલ્થ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ મંદિર આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ  મંદિર,ઓળીયા આયોજિત  શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ Continue Reading
અમરેલી
સાવરકુંડલા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા મિશન લાઈફ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા વન વિભાગની ઓફીસથી કાનાવાવ નર્સરી સુધી પર્યાવરણ જાગૃતિ માટે જાગૃત નાગરિકો, બાળકો, વી.પી.સી.ટીના મિત્રો તથા સામાજીક વનીકરણ રેન્જ સ્ટાફ દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં પર્યાવરણ બચાવો, જળ બચાવોના સુત્રોચ્ચાર સાથે સાઈકલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એન્ટર થતાં જ પૂલ આવેલ છે જ્યાંથી પુષ્કળ પ્રમાણમાં વાહનો પણ પસાર થતા હોય છે પશુઓ પણ પસાર થતા હોય છે અને આ પુલની હાલત ક્યારે પણ અકસ્માત નોતરશે તેવી હાલતમાં છે ઘણા સમય પહેલા એક બાળક પુલ પરથી નીચે પડેલ પરંતુ સદનસીબે બચાવ થયો હતો. આવી ઘટના બનવા છતાં તંત્રની […]Continue Reading
અમરેલી
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંચારી રોગ, વોટર બોર્ન, વેક્ટર બોર્ન ડિસીઝ ઉપરાંત કોવિડ-૧૯ રસીકરણ વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત રીતે પાણીના ક્લોરીનેશન કામગીરી બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.  જિલ્લામાં હાલની પરિસ્થિતિએ સંચારી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગત મીટિંગ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત કરવામાં આવેલ દંડાત્મક કાર્યવાહીના અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. માર્ચ-૨૩માં જિલ્લા આરોગ્ય ખાતા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગત મીટિંગ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. રિન્યુઅલ રજીસ્ટ્રેશન, પી.સી.પીએનડીટી એકટ-૧૯૯૪ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ, જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃત્તિ વધારવા શું પગલાંઓ લઈ શકાય તે અંગે ચર્ચા Continue Reading
અમરેલી
પહેલાના સમયમાં મુસાફરી માટેના પર્યાપ્ત સાધનો કે સગવડતાઓ ન હતી ત્યારે એક ગામથી બીજા ગામ જવા માટે ગામ લોકો ચાલીને જતા હતા અને આવી રીતે ચાલીને જતા ગામ લોકો વટે માર્ગુ તરીકે ઓળખાતા હતા. ચાલીને જતા બે ગામ વચ્ચે બે થી ત્રણ કલાક જેટલો સમય થતો હતો ત્યારે એ સમયે આવા વટેમાર્ગું નાં વિસામા માટે  […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા રાજુભાઇ મહેતા ની અધ્યક્ષતા મળી  અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય ના નિવૃત કર્મચારી મહા મંડળ  વડોદરા ના પ્રમુખ શ્રી નિર્મળસિંહ રાણા સાહેબ તથા અમરેલી જિલ્લા તિજોરી અધિકારી શ્રી ખાચર  સાહેબ એવમ એસ બી આઈ બ્રાન્ચ મેનેજર લાઠી સહિત લીલીયા પેન્શનર સમાજ પ્રમુખ ભરતભાઇ ત્રિવેદી હરિભાઈ ધોરજીયા […]Continue Reading
અમરેલી
ચૂંટણી ટાઈમે દરેક નેતાઓ ધારાસભ્ય બનવા પ્રજાને ઉલ્લુ બનાવવા નતનવા વચનો આપતા હોય પણ ચૂંટાઈ ગયા બાદ પ્રજાને આપેલા વચનો ક્યારેય યાદ કરતા નથી ત્યારે એકમાત્ર એવા ધારાસભ્ય કે જે સેવાના ધ્યેય સાથે રાજકારણ કરીને સેવાની ભાવનાઓ ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું છે તેવા મૂળ આદસંગના વતની એવા પૂર્વ ધારાસભ્ય ભગવાન બાપા પટેલના પૌત્ર અને સાવરકુંડલા-લીલિયા […]Continue Reading