Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં આગામી તહેવારો ભગવાન શ્રી પરશુરામજી નો પ્રાગટય પર્વ અને રમજાન ઇદ (ઇદ ઉલ ફિત્ર) ના પર્વો ને લઈ શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી દામનગર શહેર માં બ્રહકુમારો દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામજી ના પ્રાગટય પર્વ એ યોજાતી રથયાત્રા અને ઉત્સવ અંગે રૂટ વ્યવસ્થા સંખ્યા સહિત ની બાબતે સ્થાનિક પોલીસ અને અગ્રણી […]Continue Reading
અમરેલી
દામનગર ગોપાલધામ આશ્રમ ખાતે વિદ્વાન શાસ્ત્રીજી જીતુભાઇ ત્રિવેદી ના વ્યાસાસને ચાલતી શ્રી રામ ચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ માં અકડેઠઠ શ્રધ્ધાળુ ભાવિકો ને ભાવ વિભોર કરતા દ્રષ્ટાંતો સાથે માર્મિક ટકોર વિવેક વગર નું જીવન બ્રેક વગર ની ગાડી જેવું છે  ગોપાલધામ આશ્રમ સંત શ્રી કૃષ્ણદાસબાપુ ગુરુ શ્રી ગોપાલદાસબાપુ પંચ અખાડા સેવક સમુદાય આયોજિત શ્રી રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ […]Continue Reading
અમરેલી
દામનગર ના દહીંથરા ખાતે અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની મુલાકાતે પધારતા વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી જીતુભાઇ ત્રિવેદી ચિરોડાવાળા સહિત કથા સાજીદા ટીમ નું સંસ્થા પરિસર માં ટ્રસ્ટી શ્રી ઓ અને કર્મચારી સ્વંયમ સેવકો દ્વારા ઉષ્માભર્યો સત્કાર અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ૨૦ વર્ષ કરતા વધુ સમય થી ગરીબ પરિવારો ને રહેણાંક માટે એક ઇંચ પણ જમીન રહેણાંક હેતુ માટે નથી મળી અસંખ્ય ગરીબ પરિવારો ભારે સંકડામણ ભોગવી રહ્યા છે તત્કાલીન તાલુકા પંચાયત પ્રમુખ હરજીભાઈ નારોલા ના સમય માં સર્વે નંબર ૩૭૨ માં ઠાંસા ઉપર ૨૫૦ જેટલા પરિવારો ને ધરથાળ પ્લોટ વિતરણ કરાયા ને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે અખંડ ભુમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધીપતિની.લી. પૂ.પા. ગૌ.૧૦૮  શ્રી વૃજજીવન લાલજી મહારાજ શ્રી (દાદાજી) તથા પૂ.પા.ગૌ.૧૦૮  સોમયાજી દીક્ષિત અનંત શ્રી વિભૂષિત શ્રી દ્રારકેશલાલજી  મહારાજ શ્રી અને પૂ.પા.ગૌ.૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી (પૂ.રાજુબાવા શ્રી) તથા અનુગ્રહરાયજી મહોદયશ્રીની આજ્ઞા Continue Reading
અમરેલી
સાવરકુંડલા મહુવા હાઈવે પર વ્યાયામ મંદિર તરફ વળાંક પર આવેલા અને  અડચણ રૂપ એ અડીખમ ઈલેકટ્રીક પોલ  આખરે આજે દૂર થયો. સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી મહુવા રોડથી વ્યાયામ મંદિર તરફના વળાંક પર  રસ્તાની વચ્ચોવચ્ચ  અડીખમ ઊભેલો ઈલેકટ્રીક પોલ આજે જીઈબી  તથા નગરપાલિકાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે દૂર કરવામાં આવ્યો. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ […]Continue Reading
અમરેલી
એસએસસી  બોર્ડના સામાજિક વિજ્ઞાાન વિષયનુંં મ મૂ. કેન્દ્ર શ્રી ટી.પી. અને એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ અમરેલી મૂકામે ચાલી રહ્યું છે.જેમાં આ વિષયનાં વય નિવૃત્ત થઈ રહેલ શિક્ષકશ્રીઓ ડી.સી.શિરોયા,  પી.એફ.ગોસાઈ,રામભાઈ ચાવડા,     ટી.આર.રાઠોડ, જે.બી.સોલંકી તથા ‘શ્રેષ્ઠ શિક્ષક/આચાર્ય પારિતોષિક’સન્માન મેળવનાર શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ,શ્રી સલીમભાઈ કુરેશી,આ શાળાના Continue Reading
અમરેલી
મૂળ જાફરાબાદનાં ઘેસપુર ગામનાં વતની અને બેકારી ભરડો લઈ ગયેલી એટલે આખો પરિવાર જેમાં પતિ, પત્નિ, બે દીકરા અને એક દીકરી સાવરકુંડલા આવ્યા. બાવકુભાઈ વરુ સાવરકુંડલામાં નાના મોટા કામ રાખી માંડ માંડ પરિવારનું પોષણ કરતા. આ વરુ પરિવારની કઠણાઈ ચાલું થઈ, બાવકુભાઇને હિસ્ટીરિયા- વાઇનો અસાધ્ય રોગ લાગુ પડ્યો. હવે બહાર કામે જાય તો ગમે ત્યાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના તાબા હેઠળ આવતી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને ખાનગી શાળાઓની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે  FEES REGULATION ACT-૨૦૧૭ અન્વયે એફીડેવીટ દરખાસ્ત ફાઇલ રુબરુમાં કચેરી ખાતે જમા કરાવવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે. એફીડેવીટ દરખાસ્ત ફાઇલ જમા કરાવવાની છેલ્લી તા.૧૮ એપ્રિલ,૨૦૨૩ છે. એફીડેવીટ દરખાસ્ત ફાઇલ અંગેના પત્રો તેમજ સંબંધિત Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરુઆત તા.૨૪/૦૪/૨૦૦૩થી થઈ હતી તેથી આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થાય છે. SWAGAT@20 નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા પુખ્ત Continue Reading