સાવરકુંડલા ખાતે ગતરોજ તારીખ ૨૧-૮-૨૦૨૩ ને સોમવાર શ્રાવણ શુદ પ ના નિત્યલીલા પૂજ્યપાદ શ્રી વીઠલેશરાયજી મહારાજ શ્રી નો ૧૦૬ મો પ્રાગટ્ય ઉત્સવ શ્રી પુરુષોતમલાલજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં અતિ ધામધુમથી સંપન્ન થયો હતો જેમાં સવારથી ગામના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાથી વૈષ્ણવોની આવવામાં લાઇનોની કતાર લાગી હતી પુરતા પોલીસ બંદોબસ્તથી સૌ વૈષ્ણવો પોતાના વાહનો પાકઁ કરીને […]Continue Reading




















Recent Comments