Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તરીકે એડવોકેટ શ્રીઇતેશભાઈ કે. મહેતાની નિયુક્તિ કરવામાં આવેલ છે મૂળ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સેવક એવા એડવોકેટ ઇતેશ મહેતા ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદમાં બજરંગ દળ ના જિલ્લા સંયોજક ,જિલ્લા સહમંત્રી અને સેવા પ્રમુખ તરીકે જવાબદારી વહન કરેલ છે તેઓ અનેક સામાજિક અને શૈક્ષણિક અને સાહિત્યની સંસ્થાઓ માં મહત્વની […]Continue Reading
અમરેલી
પાલીતાણા ના ખાખરીયા ગામે પાલડિયા બાબુભાઇ અમરશીભાઇ પાલડીયા પરિવાર એવમ સમસ્ત ખાખરીયા ગામ આયોજિત માતાજી ના મંદિર પરિસર માં વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી નિલકંઠદાદા વડીયા (ખાખબાઇ વાળા) ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે સંગીતમય અને ભાવાત્મક શૈલી માં શ્રમદ્ર ભાગવત  કથાનું રસપાન કરતા શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે આજે તા.૨૬/૦૩/૨૩ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે પદ્મશ્રી ડો. હિંમત રાવ બાવસ્કર ની ઉપસ્થિતિ માં સર્પ, વીંછી અને અન્ય ઝેરી જંતુઓ ના દંશ થી ફેલાતા વિષ ની સારવાર અને સાંપ્રત આધુનિક ચિકિત્સા પદ્ધતિ માં તેની ઉપયોગીતા અને મહત્વ વિશે વર્કશોપ નું આયોજન કરવા માં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે, ડો. હિંમત રાવ બાવાસ્કર ને સર્પ અને વીંછી […]Continue Reading
અમરેલી
માંગલ ધામ ભગુડા (તા. મહુવા) ખાતે શક્તિ ઉપાસના નામ પર્વના ચૈત્રી નવરાત્રી દરમિયાન માંગલ માં ચંડી મહાયજ્ઞ શરૂ થયો છે. ચૈત્ર સુદ એકમને તા. 22 ને ગુરુવારથી અહીં શ્રીમાંગલમાતા, શ્રી કમળાઈ માતા અને શ્રી સૂક્ત તથા પુરુષસુક્ત (લક્ષ્મી અને નારાયણ) યજ્ઞની આહુતીઓ અપાઈ રહી છે. જેમાં શાસ્ત્રોકતો વિધિ વિધાનો પ્રમાણે રોજ 12,111 આહુતિઓ નો હોમ […]Continue Reading
અમરેલી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથજી કોવિન્દની ગરિમામય ઉપસ્થિતિમાં લાઠીના લુવારીયા ચોકડી ખાતે ગાગડીયો નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કાર્યક્રમ સંપન્ન થયો હતો. દીપ પ્રાગટ્ય કરી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ કે, લાઠી તાલુકામાં થઇ રહેલા જળ સિંચનના કામો થકી નદી પુનઃજીવિત થશે. વરસાદી પાણીના સંગ્રહ થકી ખેતીવાડી અને હરિયાળીમાં Continue Reading
અમરેલી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓનો વાર્ષિકોત્સવ ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ વાર્ષિકોત્સવ “ઉલ્લાસ(2.0)-2023”ની ઉજવણીમાં તમામ શાળાઓના બાળકો દ્વારા વિશાળ મંચ પર કૃતિઓ રજુ કરવામાં આવશે.તેમજ વર્ષ દરમિયાન તાલુકા,જિલ્લા,રાજ્ય કક્ષાએ મેળવેલ સફળતા બદલ તેમને સન્માનિત કરાશે તેમજ શાળાના શિક્ષકોએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ Continue Reading
અમરેલી
“શ્રીમદ્ર ભાગવત કહે છે દરેક  જીવાત્મા માટે “કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા ધર્મ છે” . “દયા અને ક્ષમા એ માનવધર્મ નો અર્ક છે દયા ની વાવણી કરો પરોપકાર નું પાણી પાઓ પ્રમાણિકતા નું ખાતર પૂરો ક્રોધ નું નિંદામણ કરો પ્રેમ નો વરસાદ થશે સુખ ની કૂંપળ ફૂટશે સંતાપ નો થાક નિપજશે જીવન નું ખળું છલકાય જશે” […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ યોજાયો.  પર્યાવરણ પ્રકૃતિ માં ચકલી નું મહત્વ દર્શાવતા સહકારી અગ્રણી હરજીભાઈ  નારોલા એ જણાવ્યું કે “એ હાથ સદા પવિત્ર છે પ્રાર્થના માટે ઉઠતા બંને હાથ કરતા સેવા માટે ઉઠતો એક હાથ વધુ પવિત્ર છે”વિદ્યાર્થી ઓમાં […]Continue Reading
અમરેલી
અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર,અમરેલીના સાવરકુંડલા પંથકના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા ના ભંમર ગામના સર્વો પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નું બાલુદાદા ભટ્ટ ધારગણી વાળા વ્યાસપીઠ બિરાજી સંગીતમય શૈલી માં કથા રસપાન કરાવી રહ્યા છે આ જ્ઞાનયજ્ઞ દરમિયાન કપિલ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, વામન જન્મ, શ્રી રામ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, પરિક્ષિત મોક્ષ, દરરોજ રાત્રી ના સંતવાણી વગેરે ધાર્મિક […]Continue Reading