Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન તા.૨૫ ના રોજ આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી લાઠી અને ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવ્યું છે. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા, હિમોસાઇટોપીનીયા, બોનમેરો ડિસઓર્ડર અને લોહ તત્વ ની ઉણપ ને લીધે થતા ઘણા ગંભીર […]Continue Reading
અમરેલી
બગસરાથી અમદાવાદ સુધીની તેર વર્ષની સફરમાં શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાએ અક સહકારી પ્રવૃતિઓને વેગવંતી બનાવી છે. ગ્રામ્ય સમૃદ્ધિ, રોજગારી અને ખેડૂતોનો વિકાસ થાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. ગુજરાતની શ્રેષ્ઠ મંડળીનું સન્માન જે શરાફી મંડળીના નામે બોલે છે એ બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની મોટી કુંકાવાવ ખાતે નવનિર્મિત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં ઘણાં લાંબા સમયથી વિવિધ વિદ્યાર્થીઓને લગતી પ્રવૃત્તિઓ કરતી સંસ્થા માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા તા.૨૩/૦૯/૨૦૨૩ના ‘સંકલ્પ દિવસ‘ના ઉપક્રમે તા. ૨૪/૦૯/૨૦૨૩ ના ‘રકતદાન શિબિર’નું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ડૉ.જે.બી.વડેરા તથા મેહુલભાઈ વ્યાસ તેમજ રેડક્રોસ સોસાયટી રાજકોટ ના પ્રતિનિધિ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શિબિર ચાલુ કરેલ. આ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પદાધિકારીઓની સમય અવધિ પુરી થતા નવા પદાધિકારીઓની સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સર્વાનુમતે નિયુક્તિ થતા નવા પદાધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ બાલભવન અમરેલીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય (બોરીવલી) તથા મુખ્ય ટ્રસ્ટી-બાલભવન શ્રી જવાહરભાઈ મહેતાની પ્રેરણા અને શુભેચ્છા સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.       અમરેલી Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિ દાદાની અસીમ કૃપાથી અને શિવ દરબાર આશ્રમના પ.પૂ.શ્રી ઉષામૈયાના આશીર્વાદથી ગણેશ ઉત્સવ ઉજવાય છે જેમાં આ વર્ષે ગણેશ મહોત્સવ પ્રસંગે ગણપતિ ઉત્સવ દરમિયાન ૫૬  ભોગ દર્શન, ચંદ્રયાન થીમ,સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે જેમાં પ.પૂ.ઉષામૈયાની ઉપસ્થિતિમાં સદભાવના ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં રક્તદાન કેમ્પ યોજાયો અને Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા *પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું* અને આ તકે પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય શ્રી વિજયજી ચાવડા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, સરપંચ શ્રી ભરતભાઈ ગિગૈયા, દુલાભાઈ કલસરિયા, પ્રફુલભાઈ નગદીયા, Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં જેસરરોડ ખાતે છેલ્લા દસ  વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ સમસ્ત જેસરરોડ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આબેહૂબ અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી ગુફાની અંદર પ્રવેશતાં જ ભગવાન ભોળાનાથના અને ગણપતિ દાદાના દર્શન કરી દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો  લ્હાવો […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૨૬ /૦૮/૨૦૨૩ના  રોજ શાળાના “એન.એસ.એસ. યુનિટ”  અને પૂજ્ય બા-દાદા કરુણા કલબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનોખી “રાખડી બનાવો” સ્પર્ધા યોજવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ Continue Reading
અમરેલી
ત્યાગ અને તપસ્યાનું મૂર્ત સ્વરૂપ, અખંડ માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની જયંતી નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે વોર્ડ નંબર. ૪ ના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય પતિશ્રી ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાંક, શહેર Continue Reading
અમરેલી
મેં નાયબવનસંરક્ષક સાહેબશ્રીવન્યજીવવિભગ પાલીતાણાનામાર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક સાહેબશ્રી અમરેલીનીસુચના હેઠળ શ્રી વાય.એમ રાઠોડ આરએફઓશ્રી વન્યજીવ રેન્જ રાજુલાતથા સ્ટાફને વન્યપ્રાણીનું મૃત્યુ થવાનીબાતમી મળતારુબરુસ્થળપરતપાસકરતા આરોપીપરસોત્તમભાઈ જાદવભાઈ જોગણીએ પોતેપોતાનીમાલિકીનીવાડીમાં ખુલ્લો વીજપ્રવાહ પસાર કરી નીલગાય જીવ ૧નુંમૃત્યુનીપજાવેલ છે, જે વન્યપ્રાણી સંરક્ષણ Continue Reading