Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં શરૂ થયેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત આગામી ૦૧ ઓક્ટોબર,૨૦૨૩ ને રવિવારના રોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં ‘એક તારીખ એક કલાક’  સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ગામમાં અને નગરપાલિકા સ્તરે સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કાર્યક્રમો યોજાશે. આ Continue Reading
અમરેલી
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં એક દિવસીય કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લાનો કાર્યક્રમ આગામી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૩ મંગળવારના રોજ શાંતાબા મેડિકલ કોલેજના Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી એસ.વી. દોષી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા દ્વારા તારીખ ૨૩-૯-૨૩ ના રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૩ ની પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષાનું સંચાલન શ્રી લાલજીભાઈ એચ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું તો શાળાના આચાર્ય શ્રી ઉષાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિશાળ સંખ્યામાં Continue Reading
અમરેલી
શ્રી બ્રાન્ચ શાળા નં. ૭ સાવકુંડલાના ગણપતિ ઉત્સવને મનાવવા માટે બાળકોએ આરતીની ડીશ શણગારીને તૈયાર કરી બાળકમાં રહેલી સ્કીલને  જાણી અને આ શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપેલ છે. જીવનમાં દરેક સર્જનાત્મક પ્રવૃત્તિ  બાળકો રસ લેતા થાય ઉત્સવને અનુરૂપ દરેક બાબત શીખે જે જીવનમાં ઉપયોગી થાય તેવા હેતુથી દરેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે કેવડા પરા વિસ્તારમાં ગોપી મંડળ દ્વારા ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવપીરનું આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ખોડીયાર રામામંડળ દ્વારા આ આયોજન ખૂબ જ સરસ રીતે સનાતન ધર્મના નેજાધારી રામદેવપીરની ધાર્મિક પ્રસંગિક લોકોના જીવનમાં પ્રેરણાત્મક વાતો  ઉતરે સમાજના જાહેર જીવનના મૂલ્યો જળવાઈ રહે તે હેતુ આ ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વોર્ડ નંબર […]Continue Reading
અમરેલી
ઈફકો તથા NCUI ના ચેરમેન,સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનમાં “સહકારથી સમૃદ્ધિ” સંમેલન તથા અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું અમર ડેરી ખાતે તા. ૨૪/૦૯/૨૦૨૩, રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈપાનશેરીયા, Continue Reading
અમરેલી
વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે ત્યારે સાવરકુંડલામાં આ યાત્રાનું આગમન થયું હતું જેમાં નેસડી રોડ ખાતે થી પ્રસ્થાન કરીને રિધ્ધિ સિદ્ધિ ચોક ખાતે દુર્ગાવાહીની અને માતૃશક્તિની  બહેનોએ યાત્રાનું સામૈયું કરી સ્વાગત કર્યું હતું અને શોર્ય જાગરણ યાત્રા નેસડી રોડ થી બાઇક રેલી દ્વારા […]Continue Reading
અમરેલી
ભાવનગર નગરપાલિકા ઓના કમિશનર ઝોન ભાવનગર કચેરી નો વિચિત્ર નિર્ણય જનસેવા માટે ચાલતી સરકારી કચેરી ના ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી સામાન્ય અરજદારો ની ટપાલ સ્વીકારવા ઇન્કાર કેમ ? નગરપાલિકા કાઓ ના પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની અરજ સ્વીકારવા ઇન્કાર પાછળ શુ કારણ ? કે પછી ગેર વહીવટ ?  ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી અરજી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સામાજીક કાર્યોમાં અગ્રેસર સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપી રહી છે જે દરવર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં આ વર્ષમાં સાવરકુંડલા શહેરની તમામ શાળાઓમાં સુલેખન સ્પર્ધા યોજવામાં આવેલ જે ખુબજ આવકાર્ય રહી. ગાંધીજીનાં શબ્દોમાં કહીએ તો “નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની Continue Reading
અમરેલી
હિન્દુત્વની એકતા અને અખંડિતતા માટે સદાય તત્પર સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું સાવરકુંડલા શહેરમાં આગમન થયું હતું ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામચંદ્ર સહિત રામ દરબારનું નગરપાલિકા સદસ્ય પતિશ્રી ભુપતભાઈ પાનસુરીયા, ભાવેશભાઈ કવા, ભાજપ અગ્રણી શ્રી Continue Reading