સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ નવરાત્રિ મહોત્સવનો અહીં લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુએ પણ માઁ ના ગુણલાં ગાવા માટેના આ મહોત્સવમાં ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનનાં કેમ્પસમાં Continue Reading



















Recent Comments