સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની મહત્તા અને ગરીમા દર્શાવતાં શિક્ષક દિન નિમિત્તે સ્યંમ શિક્ષકની ફરજ બજાવતા જોવા મળેલ. ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતી જૈનીબેન જતીનભાઈ બનજારાએ પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી જૈનીબેન એક શિક્ષકને છાજે તેવી રીતે Continue Reading


















Recent Comments