સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં નવલાં નવરાત્રિ નિમિત્તે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ આસનાની તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાનીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ શાળાના વિદ્યાર્થીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી. છેલ્લે આ પાવન પર્વ નિમિત્તે યોજાયેલા Continue Reading


















Recent Comments