શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આપશ્રીની આજ્ઞાથી દાનમનોરથ તેમજ સમુહ માળા પહેરામણી મનોરથ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સવારે ઘણા જ વૈષ્ણવો એ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી જનાના સાથે પધારેલા ને બ્રહ્મ સબંધ આપી ઘણા જ જીવોને શરણે લીધા હતા ત્યાર બાદ રાજભોગ સમયે શ્રી મહાપ્રભુજીને દાન મનોરથ ધરવામાં આવેલ હતો ત્યાર પછી હજારો વૈષ્ણવોએ […]Continue Reading










Recent Comments