રાજય સરકાર તરફથી રાજુલા શહેર માટે રૂા. ૧૧.૫૦ કરોડના ખર્ચે મજુર કરવામા એસ.ટી.પી. પ્લાન્ટ પી.જી.વી.સી.એલ. ના કનેકશન અભાવે છેલ્લા ૮ માસથી ચાલુ થઈ શકેલ નથી સાસદશ્રી સમક્ષ રજુઆત થતા તેઓએ તાત્કાલીક મધ્યસ્થી કરી પાણી પુરવઠા બોર્ડ પાસે રૂા. ૧૪.૩૬ લાખનુ કવાંટેશન ભરાવી પ્રશ્નનો નિકાલ કરાવ્યો અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી રાજુલા શહેર ખાતે ઉભો […]Continue Reading
















Recent Comments