Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ને ત્યાં ધરે જ ડીલેવરી થઈ જતા માત્ર 960 ગ્રામ વજન ધરાવતા બાળક નો જન્મ થયો હતો. પરંતુ વજન ઓછુ અને યોગ્ય સારવાર ના અભાવે જન્મ બાદ બાળકની તબિયત બગડી હતી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને હદયના ધબકારા ધીમા પડતા બાળકને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક શાંતાબા જનરલ […]Continue Reading
અમરેલી
અમરેલી ના ચીતલ માં ૯૭ મોં નેત્ર  નિદાન કેમ્પ અને પદાધિકારીઓ નું  સન્માન સમારોહચિતલ  સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે ૯૭ મો નેત્ર યજ્ઞ અને પદાધિકરીઓની નો સન્માન સમારોહ યોજાયો  સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના  તબીબી સહયોગથી ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર ખાતે અમરેલી નગરપાલિકા ના પૂર્વ  ઉપપ્રમુખ  રમાબેન મહેતાના અધ્યક્ષ સ્થાને ૯૭  […]Continue Reading
અમરેલી
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેકડેમનું ખાતમુહૂર્તસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વચ્ચે બંને ગેટથી આવતા રસ્તાના સર્કલથી મુંજકા વાળા રોડની ડાબી બાજુ  ચેકડેમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. તે ચેકડેમને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦% લોકભાગીદારીથી સાફ-સફાઇ અને ઊંડો કરી વધારેમાં વધારે પાણી સંગહ કરવામાં આવશે. તેની સાથે સાથે આ Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં છભાડીયા ના હર્ષદભાઈ કુરજીભાઈ ઢોલા ના આર્થિક સહયોગ થી નેત્રયજ્ઞ ના દર્દી નારાયણો ને અલ્પહાર ની સેવા અપાઈ હતી આંખ ને લગતા તમામ રોગ ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા મા ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન-મુંબઈ (સાવરકુંડલા વાળા) દ્વારા સાવરકુંડલા શહેરના જરૂરિયાતમંદ લોકોને  જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ સાથે રાશન કીટનું વિતરણ કરવા આવ્યું હતું.  ખેતાણી પરિવાર દ્વારા ચાલતા ૩ છાશ કેન્દ્રમાં આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના  જરૂરિયાતમંદ ૧૪૦૦ પરિવારને છેલ્લા છ વર્ષથી Continue Reading
અમરેલી
તમાકુ અધિનિયમન-૨૦૦૩ કાયદાની અમલવારી અને જન જાગૃતિ માટે જિલ્લામાં એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા વખતો વખત કામગીરી કરવામાં આવે છે. દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતા લારી ગલ્લાઓ, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોને સેવન કરનાર, ઈ-સિગારેટનું વેચાણ સંગ્રહ અને ઉપયોગ કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપનાર, નિર્દિષ્ટ આરોગ્ય Continue Reading
અમરેલી
વન્યજીવ અને માનવ ઘર્ષણના બનાવો ટાળવા અને પ્રકૃત્તિ સંરક્ષણના ઉમદા ઉદ્દેશથી ભાવનગરના તળાજા,મહુવા અને અમરેલીના લીલીયા તાલુકાના ૩૫ ગામોના કુલ ૬૦૦ ગ્રામજનોને તા.૨૦ સપ્ટેમ્બર,૨૩ થી ૨૬ સપ્ટેમ્બર,૨૩ સુધીમાં શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા ધારી નજીક શેત્રુંજીના કાંઠે આવેલ પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી. આ ટુર પ્રોગ્રામમાં નાયબ વન સંરક્ષકશ્રી,શેત્રુંજી Continue Reading
અમરેલી
અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરતા એક મહિલાને પારિવારીક સમસ્યા હોવાથી તેમણે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલીનો સંપર્ક કર્યો હતો. સેન્ટરના પ્રયાસો થકી મહિલાના પતિ સાથેની પારિવારીક સમસ્યાનું સમાધાન આવ્યું છે. રજૂઆત કરનાર મહિલા ૩ દીકરીઓનાં માતા છે, મહિલાને તેમના પતિ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ મારકૂટ કરી કશું જ કમાતા ન હતા. આથી […]Continue Reading
અમરેલી
સાસદ નારણભાઈ કાછડીયાએ રાજય સરકારમા તાત્કાલીક રજુઆત કરવામા આવશે તેવી ખાત્રી આપી અમરેલી શહેર અને તાલુકાના ગામોમા રહેતા અને ઠેબી સિચાઈ યોજના નજીક જમીન ધરાવતા ખેડુતોએ ડેમની બોડરથી ૨૦૦ મીટરના વિસ્તારમા રેસક અને ભેજ લાગવાથી થતા નુકશાન બાબતે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ આવેદન પત્ર આપી યોગ્ય કરવા રજુઆત […]Continue Reading
અમરેલી
અનેકવિધ સંસ્થાઓના માધ્યમથી જેમનો આધુનિક અમરેલીના નિર્માણમાં સિંહાળો છે તેવા સર્વ-મિત્ર અને સર્વ-સખા સમાન, પી.પી.”ના હુલામણા નામથી જાણીતા, અમરેલી માર્કેટ યાર્ડ અને અમરેલી નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાના દરમાં જન્મદિવસની અમરેલીના લોકો દ્વારા સ્વયંભૂ ભવ્ય ઉજવણી થનાર છે. તા. ૨૯ સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે ૫:૩૦ કલાકે હનુમાનપરામાં આવેલ કડવા પટેલ સમાજની Continue Reading