આ બેઠક માં સોની સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા આ બેઠકમાં મુખ્ય બે વિષય રહ્યા હતા જેમાં નદી બજારમાં શાક માર્કેટ અને ટ્રાફિક નો પ્રશ્ન તથા તહેવારો દરમિયાન રાત્રે મોડે સુધી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવા બાબતે ચર્ચા થઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન […]Continue Reading


















Recent Comments