Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા ખાતે થી પીર સૈયદ દાદાબાપુ કાદરી ઉમરાહ હજજ ની સફરે જવા રવાના થયા કોમી એકતાના પ્રતીક અને લોકોના દિલમાં આગવું સ્થાન  ધરાવતા અને નિસ્વાર્થ પણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા  તેમાં અઢળક હિન્દૂ મુસ્લિમ વ્યક્તિઓને ગંભીર વ્યસનથી  મુક્ત કરાવવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે. આવાં મહાન   સમાજ સુધારક પીર તરિક્ત સરકાર સૈયદ  અલ્હાજ દાદાબાપુ કાદરી  સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
બાળકોમાં સર્જનાત્મક શક્તિ પણ ગજબની હોય છે. જરૂર છે તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. બાળકોની આ સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા માટે અને બાળકો પણ પર્યાવરણનું મહત્વ સુપેરે સમજે તેવા શુભ હેતુસર  માટીનાં ગણપતિ બનાવવામાં આવ્યા માટીનાં ગણપતિ  બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.Continue Reading
અમરેલી
જેમાં માનવ ભાવેશભાઈ યાદવે નારદ મુનિની ભૂમિકા આબાદ રીતે ભજવી હતી… નારાયણ.. નારાયણ.. નારાયણ.. પ્રભુ… પૃથ્વી લોક પર…… ત્રાહિમામ.. ત્રાહિમામ….સાવરકુંડલા શહેરમાં જેસર રોડ , સ્થિત ગીતાંજલી સોસાયટી વોર્ડ નં ૮માં ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ન નાટ્ય  કાર્યક્રમ યોજાયો પણ યોજાયો હતો જે નાટય કાર્યક્રમમાં નારદ મુનીનુ પાત્ર કરનાર  (  માનવ ભાવેશભાઈ Continue Reading
અમરેલી
સંસ્કારી શહેર સાવરકુંડલાની શ્રી નૂતન કેળવણી મંડળ હેઠળ ચાલતી પ્રતિષ્ઠિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને  શ્રી એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલનાં આદર્શ પ્રિન્સિપાલશ્રી વર્ષાબેન એન. ખખ્ખર કુલ ૩૨ વર્ષની શૈક્ષણિક સુવાસભરી સેવા આપીને તાજેતરમાંજ વયનિવ્રૃત થયા છે.    આચાર્યાશ્રી વર્ષાબેને શાળામાં ૩૨ વર્ષ સુધી ઉમદા શૈક્ષણિક સેવા આપી છે, સાથે-સાથે આચાર્ય Continue Reading
અમરેલી
અમરેલી થી અમદાવાદ માનવ અંગોને પહોચાડવા માં ગ્રીન કોરીડોર કરી ને માત્ર ત્રણ કલાકમાં અમદાવાદ પહોંચાડીને માનવ સેવા કરનાર જીવન રક્ષક સમગ્ર પોલીસ ટીમ ને બીમ્સ આસ્થા હોસ્પિટલ પરિવાર સલામ તથા હૃદય પુર્વક નમન કર્યા હતા ત્યારે અમરેલી સેવાના ભેખધારી અને દેવદૂત સમા ડો.બી.એન. મહેતાના ધર્મ પત્ની શ્રીમતી દમયંતીબેન ના અંગોનું દાન કરતા તેમને અમદાવાદ […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય માં શાસક પક્ષ ભાજપ ના નેતા ઓ એ પ્રજા રોષ થી ભાગવું પડ્યું એક દિવસ માં ચાર જગ્યા એ પ્રજા થી શાસક પક્ષ ના નેતા ઓએ ભાગ્યું પડી રહ્યું છે કૃત્રિમ આફત નર્મદા પુર થી પીડિત ભરૂચ માં સાંત્વના પાઠવવા ગયેલ નેતા ને ધક્કે ચડાવ્યા અને લોકરોષ થી ભાગ્યું પડ્યું માનવ સર્જિત આફત […]Continue Reading
અમરેલી
સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી સંચાલકો માટે બે દિવસની મહત્વની વર્કશોપનું   આયોજન, એનીમલ વેલ્ફેર બોર્ડનાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજરી આપશે સંઘસ્થવીર 103 વર્ષીય ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા.ની 85મી દીક્ષા નિમિત્તે  કાર્યક્રમ સાથમાં વૈશ્વિક અહિંસા સંમેલન અને ગૌ પ્રોડક્ટ્સનાં સ્ટોલ્સનું પણ Continue Reading
અમરેલી
અમરેલીની યુવા વૈજ્ઞાનિક પ્રતિભા ગોંડલિયા કાવ્ય મનોજભાઈની સિદ્ધિને બિરદાવતા કૌશિકભાઈ વેકરીયા.અમરેલીની ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાવ્ય મનોજભાઈ ગોંડલિયા દ્વારા વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર દ્વારા આયોજિત ઈનોવેશન ચેલેન્જ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે તેમના ઇનોવેશનને સ્થાન મળ્યુંછે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ દ્વારા હજારોની સંખ્યામાં તેમના ઇનોવેશન રજુ Continue Reading
અમરેલી
દામનગર આંસોદર માધ્યમિક શાળા માં હેલ્થ સેમિનાર નું આયોજન આયુષ્માન ભારત અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના આંસોદર ની માધ્યમિક શાળા કે વી વાવડીયા વિદ્યામંદિર ખાતે એન સી ડી સ્ક્રીનીંગ એન્ડ હેલ્થ અવેરનેસ સેમિનાર નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં શાળા ના  તમામ વિદ્યાર્થીઓ નું બીપી, ડાયાબિટીસ વેગેરે બિનચેપી રોગો માટે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે પરા વિસ્તાર પ્રાથમિક શાળામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ તાલુકા ભાજપ સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના અગ્રણીઓ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ  ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ક્યાડા  તેમજ આવેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવેલ તેમજ આવેલ તમામ Continue Reading