Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ઓફિસ રૂમ પેટે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 1,00,000/- રૂપિયા નું અનુદાન તા. 30/09/2023 નાં રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર […]Continue Reading
અમરેલી
ધારી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલના એનસીસી કેડેટ્સ ની આલ્ફા બટાલિયન ડ્રિલ દસ દિવસના કેમ્પ માટે જામકંડોરણા ખાતે શાળાના એનસીસી ઓફીસર શ્રી દિનેશભાઈ ચાવડાની આગેવાનીમાં 25 કેડેટ્સ સાથે સરસ કેમ્પ કર્યો.આ કેમ્પમાં રાયફલ શૂટિંગ,પરેડ અને વિવિધ ક્ષેત્રે કેમ્પમાં ટ્રેનિંગ મેળવી વિદ્યાર્થી અવસ્થાએ આર્મી ટ્રેનિંગ શીખી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી તાલીમ Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુપ્રસિધ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા. ૨ ઓક્ટોબરે ગાંધીજયંતિ તથા પૂર્વ વડા પ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રી નાં જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થનાસભા યોજાઈ જેમા – સર્વધર્મ પ્રાર્થના અને ગાંધી વંદના તેમજ વૈષ્ણવજન જેવા ગીતો ગાવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયાએ શિક્ષણ અને Continue Reading
અમરેલી
દામનગર શહેર માં PGVCL ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી સાહેબ સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી ગરીબ થી લઈ તવંગર સુધી ના અઢારે આલમ ના લોકો દ્વારા ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી ને ભવ્ય વિદાયમાન અપાયું તેમની નોકરી ના વર્ષો દરમ્યાન જૂની સ્મૃતિ ઓ અને અનુભવો વાગોળતા સહ કર્મચારી […]Continue Reading
અમરેલી
 ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી શરૂ થયેલા ‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત રવિવારે અમરેલી જિલ્લાની ૬૧૬ ગ્રામ પંચાયતોમાં બહોળી સંખ્યામાં લોકો શ્રમદાનના મહાઅભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉથી નક્કી કરવામાં આવેલા બ્લેક સ્પોટ પર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના દામનગર ખાતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય વન પર્યાવરણ અને જળસંપત્તિ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને વિધાનસભાના નાયબમુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતમાં મલ્ટિસ્પેશિયાલિટી તબીબોનો સર્વ રોગ નિદાન કેમ્પ, સી.પી.આર. તાલીમ અને બ્લડ ડોનેશન કેમ્પનો ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો હતો.  શેઠ એમ.સી. મહેતા હાઈસ્કુલના પ્રાંગણમાં ક્રિશ Continue Reading
અમરેલી
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર સમગ્ર ભારત દેશમાં પહેલી ઓક્ટોબર સવારે ૧૦:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી શ્રમદાન આપવાનું આહવાન કરેલ. જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા તે મંત્રને સાર્થક કરવા સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સમસ્ત ગ્રામ સમાજ દ્વારા એક કલાક શ્રમદાન આપીને […]Continue Reading
અમરેલી
જગદીશ ત્રિવેદીના જીવન અને સાહિત્યમાં સામાજિક નિસ્બત ઉપર પીએચ.ડી. થયા.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ભાવિષા પોપટને ડોકટરેટની ઉપાધિ આપીજાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના જીવનમાં અને સાહિત્યમાં સામાજીક નિસ્બત ઉપર ગિરગઢડા લોહાણા મહાજનના ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ રાવજીભાઇ પોપટ ની પુત્રી અને એડવોકેટ ચિરાગ ઉનડકટ ના પત્ની ભાવિષાબહેન પોપટે ભક્તકવિ નરસિંહ Continue Reading
અમરેલી
 સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે લોકશાળા ખડસલીના તેમજ પશુપાલન પોલિટેકનિક ખડસલીના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ ગામના ગ્રામજનો દ્વારા ખડસલી ગામના તમામ શેરી મોહલ્લાની સફાઈ તેમજ બજારમાં પડેલ પ્લાસ્ટિક સળગાવી વરસાદી માહોલના લીધે પડેલ ખાડા વિદ્યાર્થીઓ દ્વારા તેમજ સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આંગણવાડીના કાર્યકર લોકશાળા ખડસલીના સંચાલક Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ચાલતા એન.એસ.એસ.યુનિટો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પૂર્વ દિવસે  ” સ્વચ્છતા હી સેવા ” અંતર્ગત એક કલાક શ્રમ દાન કરી એન.એસ.એસ.ના સ્વયં સેવક ભાઈ – બહેનોએ કોલેજ કેમ્પસની સફાઈ કરી કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત કર્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. સ્વચ્છતા Continue Reading