Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલામાં તારીખ ૬-૮-૨૦૨૩ ને રવિવાર અધિક માસમાં અધિક મનોરથ થઈ રહ્યા હતાં જેમાં રવિવારે ફુલ ફાગ પુષ્પવિતાન હોરી કે રસિયાનો મનોરથ હતો જેના મનોરથી કરુણાબેન ડોબરીયા, નયનાબેન ડોબરીયા, સોની ગીતાબેન ધકાણ મનોરથી રહ્યા હતા. હજારો વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ દુના પ્રસાદ બાટવામાં આવેલ હતા. ખૂબ જ ધામધૂમતી આનંદથી આ મનોરથ ઉજવવાયો […]Continue Reading
અમરેલી
ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર આંગણવાડી ધટક ૧ સુભાષનગર .કેન્દ્રનં ૮૯  અને ૯૭, બાળકો ૪૦ અને 4શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી……. પરીખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ  બસમાં બાળકોને સંસ્થા  પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં, અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, Continue Reading
અમરેલી
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરીત પરશુરામ સેના દ્વારા  સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં ભૂદેવો વિદ્યાર્થી હાજર રહ્યા  તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પરશુરામ સેના દ્વારા મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ અન્ય ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્ર્મના મુખ્ય અધ્યક્ષ ગીજુદાદા ભરાડ તેમજ સાવરકુંડલા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ અને ગુજરાત ખાદીના મહામંત્રી પરાગભાઇ ત્રિવેદી તેમજ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની જાણીતી સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થા એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં તારીખ ૪-૮-૨૦૨૩  ના રોજ ૩૧૮મો નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો .જેમાં કુલ ૧૧૩  દર્દીઓ હાજર રહ્યા હતા જેમાંથી ૧૭ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા બાકીના તમામને વિનામૂલ્યે દવા ટીપા તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અક્ષર નિવાસી પરમ પૂજ્ય Continue Reading
અમરેલી
હાલ ચોમાસાની સિઝન હોવાથી સાવરકુંડલાના જાહેર જનતા બાગમાં ઘાસ ખડ ખૂબ ઊગી નીકળ્યું હતું. અહીં વહેલી સવારમાં અનેક લોકો મોર્નિંગ વોક માટે આવે છે સાવરકુંડલા શહેરના અગ્રણી  ડોક્ટરો વકીલો સારા નાગરિકો અહીં વહેલી સવારે મોર્નિંગ માટે વોક માટે આવતા હોવાથી અહીં લોકોને વારવાર મુશ્કેલ થઈ રહી હતી ત્યારે વધુ પડતા ચોમાસાને કારણે ઘાસ ખૂબ પુષ્કળ […]Continue Reading
અમરેલી
ચલાલા લોહાણા મહાજન દ્વારા તાજેતરમાં ચલાલા લોહાણા મહાજન વાડીમાં રધુવંશી સમાજના વરિષ્ઠ આગેવાનોની જુદા જુદા ગૌરવવંતા પદો પર વરણી થતા રધુવંશી સમાજની બહોળી સંખ્યાની ઉપસ્થિતીમાં માનભેર સન્માનિત કરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી.  સમસ્ત રધુવંશી સમાજના વરિષ્ઠ મહીલા આગેવાન..જસદણ નગરપાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રધુવંશી ક્રાંન્તિ મંચ સૌરાષ્ટ્ર જોનના પ્રમુખ..અને સમસ્ત Continue Reading
અમરેલી
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સરસ્વતી સન્માન કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ પૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો. આ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં મા ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મસમાજ ભૂદેવ ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો  હાજર રહ્યા  હતા.  આ કાર્યક્રમમાં બાલમંદિર, ધોરણ ૧ થી ૧૨ તેમજ ઉચ્ચ  અભ્યાસની ડીગ્રી મેળવેલ તમામ વિદ્યાર્થી […]Continue Reading
અમરેલી
દામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે દામનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.પી.પરમાર, ભરતભાઈ મજેઠીયા, પ્રકાશભાઈ તેમજ અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી, સિનિયર પ્લાટુન Continue Reading
અમરેલી
ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જનાં જંગલ વિસ્તારમાં આજરોજ તુલશીશ્યામ રેન્જમાં ભાણીયા રાઉન્ડની ગઢિયા પાતળા બીટનાં ધાવડીયા બોર્ડર જંગલ વિસ્તારમાં મે. D.C.F સાહેબશ્રી, રાજદીપસિંહ ઝાલા, મે. A.C.F સાહેબશ્રી, એમ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મે. આર. એફ. ઓ. સાહેબ રાજલ પાઠક, રાઉન્ડ ફોરેસ્ટરશ્રી વી.ડી.પુરોહિત, બીટગાર્ડ જે. બી. ખાચર, એસ. એ. હાડકરડા તેમજ શ્રી ભરતભાઈ, Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ જિલ્લામા દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી Continue Reading