Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્રારા સાવરકુંડલા કાઠી વિધાથીઁ ભવન ખાતે બક્ષીપંચ અધિવેશનનું  આયોજન જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા અને ઓબીસી મહાસભાના હોદેદારોએ  કર્યુ હતુ.આ સમારોહ અખિલ ભારતીય ઓબીસી મહાસભાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના પ્રમુખ સ્થાને રહ્યા હતા અને ખાસ આમંત્રિત પ.પુ.ભક્તિરામબાપુ માનવ મંદિર આશ્રમ,નારણભાઈ મકવાણા અમરેલી હાજર રહયા હતા.આ તકે પ્રમુખ Continue Reading
અમરેલી
બાબરા   વિશ્વ હિન્દુ પરિષદની પંચનાથ મહાદેવ મંદિર બાબરા ના સાનિધ્યમાં બેઠક મળેલ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના આગામી શૌર્ય જાગરણ યાત્રા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ  ઈતેશભાઈ મહેતા ની વિશેષ ઉપસ્થિતિમાં બાબરા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજવામાં આવેલ આ બેઠકમાં ૨૩ સપ્ટેમ્બર ના રોજ બાબરા ખાતે શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત  નગરયાત્રા ત્રિશૂળ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રોકડીયા પરિવાર દ્વારા દર શનિવારે રાત્રી એ યોજાતી ચાલીશા પઠન માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાતા ધૂન ચાલીશા પઠન માં ખૂબ મોટી સંખ્યા માં વેપારી ઓની ઉપસ્થિતિ માં હનુમાનજી ચાલીશા યોજાય રહી છે દર શનિવારે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મહાપ્રસાદ અને અલ્પહાર ના આયોજન સાથે રોકડીયા પરિવાર દ્વારા સુંદર […]Continue Reading
અમરેલી
પાકવીમાંને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર૨૦૧૯  નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે૨૦૧૯  ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ૩૧ જુલાઈના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને ખુલાસો કરવા રજુઆત કરાઈ હતીકઈ કઈ કંપનીઓ ૨૦૧૯ નો પાકવિમો ચૂકવી રહી છે ? ક્યા કયા તાલુકામાં પાકવિમો આપવામાં આવે છે તાલુકાના નામ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વારંવાર ડહોળા પાણી ની ફરિયાદો ઉઠી રહી છે કુવા માં હોય તેવું અવેડા માં આવે ને ? કાળુભાર પાણી પુરવઠા નો ફિલ્ટર પ્લાન્ટ વર્ષો થી બંધ એક વર્ષ પહેલાં ફિલ્ટર રિપેરીગ માટે ૧૨ લાખ જેવો ખર્ચ ખાનગી એજન્સી ને અપાયો હતો પણ રિપેરીગ વગર નાણા ચૂકવી ભાગ બટાઈ કરી લેવાય ફિલ્ટર માટે […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના રેવન્યુ વિસ્તારો માં રોજડા ની રંજાડ થી ચિતા માં મુકાય રહ્યા છે ઓછા વરસાદ થી પૂરતો પાક ન મેળવી શકતા જગત તાત ની કાળી મજૂરી પછી રાત ઉજગરા નીલગાય ના મોટા ઝુંડ ખેતરો માં પડી સત્યાનાશ વાળી રહ્યા છે ત્યારે ખેડૂતો માં ભારે લાચારી વરસાદ ખેંચતા પાક નિષ્ફળ […]Continue Reading
અમરેલી
વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ.ડાંગર ની રાહબરી હેઠળ  ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર બી.કે.મોરવાડીયા, અનાર્મ હેઙ.કોન્સ તથા સ્ટાફના ઓએ ચોરી થયેલ સ્થળ નજીકના ખેતરમાં કામ કરતા ખેત મજુરો ,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોક્કસ બાતમી મેળવી, ઇલેકટ્રીક કેબલ વાયર ચોરી ના ગુનાને અંજામ આપનાર આરોપી ને ચોરીમાં ગયેલ કેબલ […]Continue Reading
અમરેલી
લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે શ્રી મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા આગામી સોમવારે થયેલું વિશિષ્ટ આયોજનઈશ્વરિયા શનિવાર તા.૯-૯-૨૦૨૩લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે શ્રી મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વિશિષ્ટ આયોજન થયેલ છે.કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલા શ્રી Continue Reading
અમરેલી
હે મેઘરાજા હવે તો વરસો.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં લગભગ સાડા આઠ આસપાસ ઝરમરિયા વરસાદી છાંટણાં થયાં. બીજા  શબ્દોમાં કહીએ તો વરસાદી વાતાવરણ જેવો ડોળ થયો. થોડો ઝરમરિયો  થયો. પરંતુ જેવો જોઈએ તેવો વરસાદ હજુ નથી વરસ્યો. છેલ્લા એક માસથી વધુ સમયથી સૂકી ભઠ  ધરતીની પ્યાસ ઝરમરિયાથી ન બુઝાઈ એ પણ સ્વાભાવિક છે. અને  આજે તો સાવ […]Continue Reading
અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલાની યાદી જણાવે છે કે આપશ્રીની આજ્ઞાથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવનો આનંદ જન્માષ્ટમીના બીજે દિવસ વૈષ્ણવો નંદમહોત્સવ નંદ ઘેર આનંદ ભયો. હજારો વર્ષોથી  વૈષ્ણવો મનાવે છે તે મુજબ આ વરસે પણ શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં અતિ આનંદ ઉલ્લાસભેર  પ્રજ્ઞાબેન કીર્તિભાઈ રૂપારેલ મુખ્ય મનોરથી બની ખુબ જ ધામધૂમથી  ઉજવવામાં આવેલ  તેમજ ઘણા જ […]Continue Reading