Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં  આવનાર તારીખ 28/9/2023 ના રોજ હિન્દૂ સમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ હજરત મુહંમદ પેગંબર સાહેબના જન્મ દિવસના ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં બંને સમાજની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેરમાં સુખ શાંતિ અને સલામતીના હેતુ સર અમરેલી જિલ્લા પોલીસ વડા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા મુદ્દે ગુજરાત સરકાર શ્રી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સમક્ષ રજૂઆત રેલવે ની જમણી તરફ રેલવે ની હદ માં આર સી સી રોડ બની શકે તો ડાબી તરફ એન એ કરવા નો પાલિકા તંત્ર નો કેમ આગ્રહ ? વારંવાર તાલુકા જિલ્લા સંકલન માં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આગામી તારીખ ૨૮/૯/૨૦૨૩ ના રોજ હિન્દુસમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત મુહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ આવતો હોય સાવરકુંડલા શહેર માં બંને સમાજ ની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેર માં સુખ શાંતિ અને સલામતી ના હેતુસર અમરેલી જિલ્લા પોલીસ વડા […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તાર ભીગરાડ સહિત માં તત્કાળ ઘાતરવડી ડેમ નું પાણી ઓવર હેડ પહોંચાડવા પાથરવા માં આવેલ લાઈન ક્યાં ગઈ ?લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય સહિત માં ઘાતરવડી ડેમ નું ટ્રેન મારફતે પાણી પહોંચાડવા પૂર્વ કૃષિ મંત્રી તત્કાલીન ધારાસભ્ય દ્વારા ઘાતરવડી ડેમ થી ટ્રેન મારફતે દામનગર રેલવે સ્ટેશન થી કાળુભાર પાણી પુરવઠા […]Continue Reading
અમરેલી
                     અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તાર સ્ટેશન રોડ પર આવેલ અને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલ એમ.આઈ.જી. પ્રકારના આવાસો ખૂબ જ જર્જરિત અને જોખમી બની ગયેલ. લાંબા સમયથી આ આવાસોના ધારકોની માંગણી હતી કે આ સ્કીમમાં રિડેવલોપમેન્ટમાં લઈ જઈને નવા Continue Reading
અમરેલી
દામનગર માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા અને પ્રસૂતા બહેનો માટે હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. ડો. આર આર મકવાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ હતું. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે […]Continue Reading
અમરેલી
ભારતમાં ગુજરાત રાજ્ય તેની આગવી શૈલી અને સંસ્‍કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્‍પન સંસ્‍કૃતિથી શરૂ કરીને આધુનિક યુગના આજ દિન સુધીનો ભવ્‍ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્‍કૃતિનો સ્‍પર્શ કરાવે છે. ૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્‍ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્‍કૃતિક સભ્‍યતાને પોતાના […]Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં શરૂ થયેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત આગામી ૦૧ ઓક્ટોબર,૨૦૨૩ ને રવિવારના રોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં ‘એક તારીખ એક કલાક’  સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ગામમાં અને નગરપાલિકા સ્તરે સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કાર્યક્રમો યોજાશે. આ Continue Reading
અમરેલી
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં એક દિવસીય કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લાનો કાર્યક્રમ આગામી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૩ મંગળવારના રોજ શાંતાબા મેડિકલ કોલેજના Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી એસ.વી. દોષી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા દ્વારા તારીખ ૨૩-૯-૨૩ ના રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૩ ની પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષાનું સંચાલન શ્રી લાલજીભાઈ એચ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું તો શાળાના આચાર્ય શ્રી ઉષાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિશાળ સંખ્યામાં Continue Reading