સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.. બાઢડા પાસેના રેલવે ટ્રેક પર પંદર થી વધુ ગાયોના આ અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. એક તરફ સાવરકુંડલા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે રેલવે ટ્રેક પર થતાં આવા અકસ્માતો વિકાસ માટે લાલ બત્તી સમાન ગણાય. સ્ટેશનો આધુનિક થાય કે […]Continue Reading


















Recent Comments