Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
હિન્દુત્વની એકતા અને અખંડિતતા માટે સદાય તત્પર સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું સાવરકુંડલા શહેરમાં આગમન થયું હતું ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામચંદ્ર સહિત રામ દરબારનું નગરપાલિકા સદસ્ય પતિશ્રી ભુપતભાઈ પાનસુરીયા, ભાવેશભાઈ કવા, ભાજપ અગ્રણી શ્રી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાનું મોબાઇલ ક્ષેત્રે અનોખું નામ એટલે કોર મોબાઇલ રાજકમલ ચોક અમરેલી..   ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજી ચિત્ર સ્પર્ધા કોર મોબાઇલ રાજકમલ ચોક અમરેલી દ્વારા યોજવામાં આવેલ. આ સ્પર્ધામાં ધોરણ ૪ થી ૭ અને ધોરણ ૮ થી ૧૦ એમ કુલ બે વિભાગમાં કુલ ૧૦૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ધોરણ ૪ થી ૭ માં (૧) મૈત્રીબેન […]Continue Reading
અમરેલી
હિન્દુત્વની એકતા અને અખંડિતતા માટે સદાય તત્પર સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા નું સાવરકુંડલા શહેરમાં આગમન થયું હતું ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના જનસેવા કાર્યાલય ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામચંદ્ર સહીત રામ દરબારનું નગરપાલિકા સદસ્ય પતિશ્રી ભુપતભાઈ પાનસુરીયા, ભાવેશભાઈ કવા, ભાજપ અગ્રણી […]Continue Reading
અમરેલી
અમરેલીમાં મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા શહેરના જુદા જુદા નવ સ્થળોએ સંતો, મહાપુરુષો અને ક્રાંતિકારીઓની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત અને સેવાભાવી સજ્જનો દ્વારા પુષ્પ માળા કરીને અમરેલીમાં બ્રોડગેજ લાવવા જનતાના ખુલ્લા સમર્થન માટે “સહી ઝુંબેશ” નો પ્રારંભ કરેલ જેમાં ડોક્ટરો, વેપારીઓ, વકીલો એન્જિનિયરો, શિક્ષકો, મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓએ સહી ઝુંબેશમાં હોશે હોશે ભાગ Continue Reading
અમરેલી
સિહોર આજરોજ નેસડા સરકારી હાઇસ્કુલ ખાતે મા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કારકિર્દી સેમિનારનું આયોજન સફળતાપૂર્વક થયેલ જેમાં ઇન્ચાર્જ આચાર્યશ્રી એન કે પંડ્યા તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તો બાળકોએ પણ કેબીસી ની જેમ રિમોટ ના આધારે લેવાયેલ કસોટીના ઉત્તર આપીને પોતે કયા ક્ષેત્રમાં આગળ વધી શકશે તેની માહિતી મેળવી હતી માં ફાઉન્ડેશન તરફથી જગદીશભાઈ […]Continue Reading
અમરેલી
દામનગર. માનવ સેવા એજ માધવ સેવા ક્રિશ હાર્ટ ફાઉન્ડેશન, અમદાવાદ અને સ્ટાર હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદની સંયુક્ત ઉપક્રમે આયોજીત આગામી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ના આયોજન ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે મીટીંગ યોજાય તારીખ: ૦૧,૧૦,૨૦૨૩, રવિવાર સમયઃ સવારના ૯-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી સ્થળ શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ, દામનગર, […]Continue Reading
અમરેલી
અમદાવાદ લોકસેવા ટ્રસ્ટ નું પ્રકાશન ગુજરાત પાટીદાર સંતો ભક્તો અને સુરવીરો  ૪૪ જેટલા મહાપુરુષો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી કુશળ કલમ મુરબી શ્રી ભીમજીભાઈ નાકરાણી લોકસેવા પ્રકાશન ટ્રસ્ટ નું લોકસેવા અર્થે પ્રકાશન  અજમાવી જુવો ભગવાન ધન્વંતરી આર્યુવેદીક ના આદિપુરુષ ના અનુભવ સિદ્ધ ઉપાયો ધરગથ્થુ ઉપચાર માટે ઉપીયોગી આપણા સિમ ખેતરે શેઢે અને વન વગડા […]Continue Reading
અમરેલી
ત વર્ષની જેમ આગામી તા.૧૨/૧૧/૨૦૨૩ નાં રોજ દિવાળીનાં તહેવાર દરમ્યાન ધારી સબ ડીવીઝનમાં આવેલ ધારી અને ખાંભા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત કે ધંધાથી ૫૦(પચાસ) મીટર દુર સળગી ન ઉઠે તેવા સિમેન્ટનાં પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યા તેમજ ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા, ધોરણ ૧૦ થી સ્નાતક અને આઈ.ટી.આઈની તકનીકી લાયકાત ધરાવનારની આવશ્યકતા છે. ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૨૭ સપ્ટેમ્બર,૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે આઈ.ટી.આઈ-અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. Continue Reading
અમરેલી
અમરેલી, તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સોમવાર) રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વસતા સાહિત્યકારોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સાહિત્ય સંસ્થા ‘ગાંધીનગર સાહિત્ય સભા’ના ૭૦(સિત્તેર) જેટલા સાહિત્યકારો, આગામી તા. ૨૮/૦૯/૨૦૨૩ને ગુરૂવારે રાજવી કવિ કલાપી (સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)ની સ્મૃતિઓને સાચવતા ‘કલાપી તીર્થ’ની મુલાકાત લેશે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર સાહિત્ય Continue Reading