श्रद्धया यद्दीयते तच्छाद्धम् । –શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે. श्राद्धं नामादनीयस्य तत्स्थानीयस्य चा द्रव्यस्य प्रेतोद्देशेन श्रद्धया त्यागः । – પિતૃઓ કે પ્રેતને ઉદ્દેશીને કરાતાં દ્રવ્યત્યાગને શ્રાદ્ધ કહે છે. આ પણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય Continue Reading


















Recent Comments