અમરેલી જિલ્લામાં ગૈાચર સુધારણાના કામો માં બે ટ્રસ્ટ અને ૩૧ ગ્રામ પંચાયતોના રૂા.૩,૧૩,૦૩,૦૩૯ જેવી રકમના કામોમાં થયેલ તપાસ અહેવાલમાં ભ્રષ્ટ્રાચાર ખુલવા છતા જવાબદારો સામે ૨ વર્ષ થવા છતા પગલા ભરવામાં ન આવતા ફરી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી સમક્ષ લેખિત રજુઆત કરતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાઅમરેલી જિલ્લાના ૨ ટ્રસ્ટો અને ૩૧ ગ્રામ પંચાયતો દ્વારા સરકારશ્રીની ગોચર […]Continue Reading


















Recent Comments