ભારતની ૭૦ % વસ્તી (૯૦ કરોડ લોકો) દેશના સાડા છ લાખ ગામડાઓમાં વસે છે આમ છતાં મીડિયામાં ૭૦ % સમાચારો શહેરોને લગતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોના સમાચારોના વિષયો પણ મહદઅંશે ક્રાઇમ અને અકસ્માતોને લગતા હોય છે. ગ્રામ્ય જીવનના બદલાતા સામાજિક પ્રવાહો, કૃષિ, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રની સ્થાનિક સમસ્યાઓ, રોજગારી, પીવાના પાણી અને સેનીટેશનના પ્રશ્નો – […]Continue Reading


















Recent Comments