Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી વિડિયો ગેલેરી
સારહિ યુથ કલબ ઓફ અમરેલી સચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે સસ્થાના સ્વપ્ન દ્રષ્ટા મુકેશભાઈ સવાણીના સકલ્પ અનુસાર બની રહેલ તપોવન આશ્રમ ખાતે દ૨ દ૨ ૨વિવા૨ે ગાયત્રી યજ્ઞ ક૨વામા આવે છે, જેમા આજરોજ તા.૦૮,૧૦,૨૦૨૩ ના રોજ સિવિલ હોસ્પિટલ અમરેલીના નિવૃત આર.એમ.ઓ. ડો.ગોડલીયા સાહેબના પુત્ર, સારહિ પરિવારના સભ્ય અને દિલીપભાઈ સવાણીના પી.એ. ઋજુલ ગોડલીયાના […]Continue Reading
અમરેલી
૩૦૦ થી વધુ પ્રતિનિધિઓની વચ્ચે હૈદરાબાદ ખાત યોજાઈ દક્ષિણ રાજયોની સહકારી વિકાસ પરિષદ ગર્વનર ડો.સદરરાજન, દિલીપ સઘાણીની ઉપસ્થિતી ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવીન અભિગમ અપનાવો દેશની અર્થ વ્યવસ્થા સુધારવા સહકાર પાસે અપેક્ષા દેશના યશસ્વિ વડાપ્રધાન મોદી અને સહકાર મત્રી શાહ ની સહકાર નીતી ભારતની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલીયન ડોલર બનાવવા તરફ દોરીજાય અને આ સહકારી પ્રવૃતિમા દક્ષિણના […]Continue Reading
અમરેલી
સુરત ભારત દેશની ચોથી રક્ષા પાંખ ગણવામાં આવતી સિવિલ ડિફેન્સ, સુરત દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત રેલ્વે વિભાગ સુરતમાં એક સાથે  ઇન્નોવેશન અને ઇન્નોગ્રેશનના રુપમાં સુરક્ષાના બેઝીક ભાગોની અપાઇ તાલિમ.સિવિલ ડિફેન્સ સુરત દ્વારા રેલ્વે  વિભાગમાં ફલ્ડ ડિઝાસ્ટર ફાયર ડિઝાસ્ટર બાબતે બેઝીક ટ્રેનિંગની  શરુઆત કરાઇ.સિવિલ ડિફેન્સની આ ટ્રેનિંગમાં સિવિલ ડિફેન્સ ડેપ્યુટી ચીફ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.. બાઢડા પાસેના રેલવે ટ્રેક પર પંદર થી વધુ ગાયોના આ અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. એક તરફ સાવરકુંડલા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે રેલવે ટ્રેક પર થતાં આવા અકસ્માતો વિકાસ માટે લાલ બત્તી સમાન ગણાય. સ્ટેશનો આધુનિક થાય કે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન કચેરી ના નવનિયુક્ત ઈજનેર ડી ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સ્ટાફ મકવાણા ડાંગર સહિત ના કર્મચારી ઓ દ્વારા શહેર ના જાહેર ચોરા ચાવડી ચોક ઉપર યોજાતા નવરાત્રી મહોત્સવ સ્થળો એ સમીક્ષા કરી જોખમી વીજ પોલ વાયરીગ ની તપાસ કરી જરૂર જણાતા ડેમેજ પોલ વાયરો બદલી નવરાત્રી મહોત્સવ દરમ્યાન […]Continue Reading
અમરેલી
આશ્રમની પરંપરા પ્રમાણે આશ્રમના સંતો -મહંતો અને સેવકો ભ્રમણ કરતાં-કરતાં જે ગામમાં રોકાય અને જે ગામના બીલીનાં વૃક્ષમાંથી બીલીપત્ર લઇ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરે તે ગામના બાળકોને જમાડવાનો તેમણે પ્રતિવર્ષ નિશ્ચય કરેલ છે.   આ અનુસંધાને ગત વર્ષે પણ આશ્રમના સેવકો દ્વારા આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને […]Continue Reading
અમરેલી
સુરત આજે આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત ના આંગણે પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત માં સારસ્વતી ગૌશાળા સીતાપુર ના યુવાનો દ્વારા માનવ મંદિર ના સંચાલક એવા જેરામ ભગત ના ધર્મપત્ની ના શ્રાદ્ધ નિમિતે ધૂન રાખવામાં આવી અતિ ગંભીર ૨૫૦૦ થી વધુ મનોદિવ્યાંગો ને માનવ સમાજ પુનઃ સ્થાપિત કરી ચૂકેલ સંસ્થા આશીર્વાદ મામવ મંદિર ના જેરામ […]Continue Reading
અમરેલી
લાઠી ખાતે કિશોરી મેળા નું આયોજન “સશકત દિકરી – સુપોષિત ગુજરાત” થીમ અંતર્ગત લાઠી તાલુકા શાળા ખાતે કિશોરી મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્ય વિભાગ ના સ્ટોલ પર કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંધી આરોગ્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર. મકવાણા, સી ડી પી ઓ  કાશ્મીરાબેન ભટ્ટ, અને નાયબ […]Continue Reading
અમરેલી
એ કાળમુખી ટ્રેન ગમખ્વાર અકસ્માતનું નિમિત્ત બની.. અરેરાટી વ્યાપી જાય તેવી દુર્ઘટના. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, વીશ થી વધુ ગાયોની જીંદગી ક્ષણભરમાં વિલુપ્ત થઈ. એ ગાયોના પણ પરિવાર હશે. કોઈના વાછરડાં પણ પોતાના સ્વજનની રાહ જોઈ રહ્યા હશે. તેના મનમાં પણ સવાલ ઉઠતાં હશે કે હજુ મા કેમ નથી આવી? આવી દુર્ઘટનાને નિવારવા […]Continue Reading
અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા  આપશ્રીની આજ્ઞાથી દાનમનોરથ તેમજ સમુહ માળા પહેરામણી  મનોરથ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સવારે ઘણા જ વૈષ્ણવો એ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી જનાના સાથે પધારેલા ને બ્રહ્મ સબંધ આપી ઘણા જ જીવોને શરણે લીધા હતા ત્યાર બાદ રાજભોગ સમયે શ્રી મહાપ્રભુજીને દાન મનોરથ ધરવામાં આવેલ હતો  ત્યાર પછી હજારો વૈષ્ણવોએ […]Continue Reading