Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા  આપશ્રીની આજ્ઞાથી દાનમનોરથ તેમજ સમુહ માળા પહેરામણી  મનોરથ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સવારે ઘણા જ વૈષ્ણવો એ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી જનાના સાથે પધારેલા ને બ્રહ્મ સબંધ આપી ઘણા જ જીવોને શરણે લીધા હતા ત્યાર બાદ રાજભોગ સમયે શ્રી મહાપ્રભુજીને દાન મનોરથ ધરવામાં આવેલ હતો  ત્યાર પછી હજારો વૈષ્ણવોએ […]Continue Reading
અમરેલી
અમેરીકા સ્થિત,મૂળ સાવરકુંડલા ના શરદકુમાર તાપીદાસ પારેખ કે.ડી ન્યૂઝ અને આપડું કુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકાની ગતિવિધિઓ તથા નવાજુનીના સંપર્કમાં રહેલાં છે, છેલ્લા કેટલાય સમયથી તેઓ બંને પ્રકાશનો નિયમિત જુએ છે, સ્વર્ગસ્થ શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા સ્થપાયેલ નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાની અનેક સંસ્થાઓથી તેઓ માહિતગાર છે. તેમના ધર્મપત્નિ સ્વ. ચારુલતા બેન (બંધુ,પતુભાઇ કાણકીયાના Continue Reading
અમરેલી
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) અમરેલી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન  અંતર્ગત નગર સેવા સમિતિ અમરેલીના પ્રમુખ  શ્રી બીપીનભાઈ લીંબાણી  સદસ્ય શ્રી રમાબેન મહેતા-અરુણાબેન બામણીયા શ્રી નરેશભાઈ મહેતા શ્રી દિપકભાઈ દેથલીયા ની ઉપસ્થિતિ માં યોજાયેલ. શાળા પરિવાર દ્વારા આ યાત્રાનુ સ્વાગત આચાર્યશ્રી નીરૂબેન મહેતા તેમજ અંજનાબેન કારીયા તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરી Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ હેતુસર માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત તા.11 ઓક્ટોબર 2023ને બુધવારે સવારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ધજડી, સાકરપરા, કૃષ્ણગઢ, ખોડિયાણા, ભમ્મર, મેરિયાણામાં અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. વીરોને વંદન કરવાના Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.  ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. […]Continue Reading
અમરેલી
સમગ્ર રાજ્યમાં આગામી બે મહિના દરમિયાન સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આગામી ૮ સપ્તાહ સુધી  ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા ઉદ્દેશથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મ્યુઝીયમ, હેરિટેજ ઇમારતો, નદી, તળાવ સહિતના સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. ગત તા. ૦૨ ઓક્ટોબર,૨૩ ગાંધી Continue Reading
અમરેલી
તા. ૧૧.૧૦.૨૦૨૩ ના રોજ દૈનિક વર્તમાન પત્રોમાં લીલીયા તાલુકાની આધારકાર્ડ સુવિધા બંધ હોવાના નકારાત્મક અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. મામલતદાર લીલીયા દ્વારા જાહેર જનતા જોગ સ્પષ્ટતા મુજબ લીલીયા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં જન સુવિધા સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. ઉપરાંત છેલ્લા એક માસમાં ૫૦૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ, તે તમામ અરજીનો નિકાલ એક જ દિવસમાં કરવામાં આવ્યો છે. […]Continue Reading
અમરેલી
જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન Continue Reading