Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી Waah ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે શરૂઆત કરવામાં આવશે. ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલોની અદ્દભુત લેબ નિર્માણ પામશે. Waah ફાઉન્ડેશન ( વી ઓલ આર હ્યુમન) દ્વારા ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલો થી સુસજ્જ અદ્દભુત પ્રકારની લેબ નિર્માણ પામશે. અમરેલી અને […]Continue Reading
અમરેલી
દદીૅના પરીવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાંસદ નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કયોૅ સુરત શહેરના વતની પ્રકાશભાઈ ગોવિંદભાઈ નારોલાને કેન્સરની તકલીફ થતાં તેઓ કિરણ હોસ્પિટલ–સુરત ખાતે સારવાર હેઠળ છે. પરંતુ પ્રકાશભાઈ નારોલા ની આથિૅક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખચૅ પરવડી શકે તેમ ન હતા. જેથી તેઓએ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ દેશના યશસ્વી Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના ભોરીંગડા ના સર્વે નંબર ૪૨૬ આવેલ છે જે ગૌચર છે. ત્યારે સાવરકુંડલા –રંઘોળા રોડની બંને સાઈડ પર માટી,મેટલ,મોરમ જેવા પ્રદાર્થ થી  પુરાણ કરવામાં આવી રહ્યું છે. આ પુરાણ આ કામ કરતી એજન્સી ઓમ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જયારે સરકારશ્રી દ્વારા અવારનવાર નીતિ નિયમો જાહેર કરતી હોય છે તે નિયમો મુજબ જ્યાંપણ […]Continue Reading
અમરેલી
તા.૨૪/૧૦/૨૦૨૩ અને મંગળવાર ના રોજ ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ – સાવરકુંડલા દ્વારા દશેરા નિમિત્તે પારંપરિક પ્રથા મુજબ શસ્ત્ર પૂજન નું આયોજન કરેલ.જેમાં સાવરકુંડલા ગરાસિયા ક્ષત્રિય સમાજ ના આગેવાનો રણજીતસિંહ ચૌહાણ, ભીખુભા પરમાર, ધર્મેન્દ્રસિંહ રાણા, નટવરસિંહ ચૌહાણ, બળવંતસિંહ રાઠોડ, વિક્રમસિંહ રાણા, રવિ સિંહ રાણા, કિરીટસિંહ વાઘેલા, નિલેશ સિંહ ચૌહાણ, જયવંતસિંહ પરમાર, Continue Reading
અમરેલી
વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યનો વિજય ભગવાન શ્રી રામચંદ્ર દ્વારા રાવણ પર વિજયના પાવન પ્રસંગે શ્રી વીર દાદા જસરાજની વીરતાના વારસદાર સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા શક્તિ સ્વરૂપ શસ્ત્રોના પૂજન મહોત્સવનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ કાર્યક્રમની વિગતે માહિતી આપતા આયોજક વિશાલભાઈ સોઢા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ ૨૪-૧૦-૨૦૨૩ ને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં હેપ્પી ટુ હેલ્પ ગ્રુપ દ્વારા  દશેરાના પાવન તહેવાર નિમિતે સાવરકુંડલા અને આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને દશેરા વિતરણ કરીને દશેરાના તહેવારની ઉજવણી કરી. આમ ગરીબ અને વંચિત વર્ગના લોકો પણ આ કાળઝાળ મોંઘવારીના યુગમાં અધર્મ પર ધર્મના વિજય પર્વને ખુશીથી માણી શકે એવો નમ્ર પ્રયાસ કરવાની હેપ્પી ટુ હેલ્પ ગ્રુપની સરાહનીય કામગીરી.Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં નવલાં નવરાત્રિ નિમિત્તે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ આસનાની તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાનીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ શાળાના વિદ્યાર્થીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી. છેલ્લે આ પાવન પર્વ નિમિત્તે યોજાયેલા Continue Reading
અમરેલી
ભારતની ૭૦ % વસ્તી (૯૦ કરોડ લોકો) દેશના સાડા છ લાખ ગામડાઓમાં વસે છે આમ છતાં મીડિયામાં ૭૦ % સમાચારો શહેરોને લગતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોના સમાચારોના વિષયો પણ મહદઅંશે ક્રાઇમ અને અકસ્માતોને લગતા હોય છે. ગ્રામ્ય જીવનના બદલાતા સામાજિક પ્રવાહો, કૃષિ, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રની સ્થાનિક સમસ્યાઓ, રોજગારી, પીવાના પાણી અને સેનીટેશનના પ્રશ્નો – […]Continue Reading
અમરેલી
સુરત ગુજરાત રાજ્ય ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં મહિલા સંમેલન યોજાશે સ્વસ્થ મહિલા – સ્વસ્થ પરિવાર સ્વસ્થ ભારત મહિલા સંમેલન નું આયોજન ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કરેલ છે તારીખઃ ૨૬-૧૦-૨૦૨૩, ગુરૂવાર બપોરે ૨.૩૦ કલાકે સ્થળ  સરદાર પટેલ સ્મૃતિભવન મીની બજાર, વરાછા રોડ, સુરત.સ્વાસ્થ્ય સર્વદા નારી શક્તિ સમિતિ, Continue Reading
અમરેલી
( મંગળવાર) સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત વિજ્યા દશમીના પાવન અવસરે રજાના માહોલની વચ્ચે પણ અમરેલી જિલ્લાના ગામડાંઓમાં સ્વચ્છતાં  અભિયાન યોજાયુ હતું. અમરેલી જિલ્લાના સ્વચ્છાગ્રહીઓએ આ પ્રસંગે સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. મંગળવારે અમરેલી તાલુકાના જસવંતગઢ મેડી ખાતે શાળા અને આંગણવાડીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યમાં આંગણવાડીના બહેનો, શાળાના શિક્ષકોએ Continue Reading