Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ ખરીદી માટે ડાંગર કોમનનો રૂ. ૨૧૮૩, ડાંગર (ગ્રેડ-એ)નો રૂ. ૨૨૦૩, મકાઈનો રૂ. ૨૦૯૦, બાજરીનો રૂ. ૨૫૦૦, જુવાર (હાઇબ્રીડ)નો રૂ. Continue Reading
અમરેલી
ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪માં ,  મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદીની માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.  સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૬૩૭૭, મગ માટે રૂ. ૮૫૫૮, અડદ માટે રૂ. ૬૯૫૦,અને સોયાબીન માટે રૂ. ૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં ખરીફ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યુ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખેડૂતોને વર્તમાન ઋતુમાં પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટનાં નિયંત્રણ માટે ઉપયોગી પગલાં ભરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ઉપાયો જણાવવામાં આવ્યા છે.  આ એક જાતની દેહધાર્મિક વિકૃતી છે જેમાં શરૂઆતમાં પા પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની અછત અનુભવતો હોય તેમ લાગે છે. પાન […]Continue Reading
અમરેલી
  અમરેલી જિલ્લા ઈન્ચાર્જ કલેકટરશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ વિવિધ પ્રશ્નો રજૂ કરી તે પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરી હતી. બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ Continue Reading
અમરેલી
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આગામી તા.0૧ ઓક્ટોબરથી સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો અને સફાઈ અભિયાન હાથ ધરાશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શરૂઆત થશે. આ કડીના ભાગ રૂપે સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામિણ) અંતર્ગત કાયમી ધોરણે ગ્રામિણ વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ-રીક્ષા દ્વારા કચરો એકઠો કરી Continue Reading
અમરેલી
તસવીર છે સાવરકુંડલા તાલુકાની વીજપડી મેરીયાણા રોડની જિલ્લા પંચાયતના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં હજી સુધી રોડની બંને બાજુ બાવળો તેમજ વન તુલસીનો વધારે પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે છે આ રસ્તા ઉપર વન્ય પ્રાણીની અવરજવર હોય છે તેમજ રસ્તે ચાલી જતા મુસાફરો તેમજ વાહન ચાલકો ખૂબ જ પરેશાનીમાં છે કારણ કે વળાંકમાં આવતો વાહન દેખાતા […]Continue Reading
અમરેલી
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના અભ્યાસક્રમની સાથે વ્યાવહારિક જ્ઞાન તથા વ્યવસાયિક જ્ઞાન હોવું જરૂરી છે.  આ પ્રકારનું વાણિજ્ય ક્ષેત્ર અને વૈજ્ઞાનિક ક્ષેત્રે વ્યવહારિક જ્ઞાન મળી રહે તે માટે સાવરકુંડલાની શ્રી એમ.એલ.શેઠ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને રાજકોટ ખાતે બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડની તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ Continue Reading
અમરેલી
આઝાદીના 76 વર્ષ પછી પણ અમરેલીના જિલ્લા મથક અમરેલી શહેરમાં બ્રોડગેજ લાઈન ન હોવાને કારણે વિકાસથી સંપૂર્ણ વંચિત અને આજ સુધી પછાત રહેલા શહેરને તાત્કાલિક બ્રોડગેજ લાઈન મળે અને લાંબા અંતરની ટ્રેનો મળે જેથી અમરેલીની જનતાને ભારતના અગ્રગણ્ય ધાર્મિક શહેરો તેમજ મહાનગરો સાથે સીધું જોડાણ થવાથી અમરેલીનો પ્રવાસન સ્થળ તરીકે અને ધંધા ઉદ્યોગ ક્ષેત્રે પણ […]Continue Reading
અમરેલી
ગ્રામજનોએ સરપંચ અને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો….સાવરકુંડલા તાલુકાનું છેવાડાનું ગામ મોટા ભમોદરામાં ૩૫  જેટલા પરિવારોએ મીટર લેવાની અરજી કરેલ હોઈ અને મીટર નાખતી બાબતે કોન્ટ્રાકટર દ્વારા ૪૨૦  જેટલા રૂપિયા ઘર દીઠ લેવાતા હોવાનું જાણવા મળતા જ સરપંચ ભાવેશભાઈ ખુટ અને કિસનભાઈ ખુમાણ દ્વારા ધારાસભ્ય અને સંસદ સભ્યને આ બાબતની જાણ કરતા આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વાટલીયા પ્રજાપતિ વિદ્યાર્થી ગૃહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા યોગ્ય માર્ગદર્શન આપવા હેતુથી શ્રી નંદલાલભાઈ કે પાંડવ પ્રમુખશ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક) ગત તારીખ ૨૮-૯-૨૦૨૩  ના રોજ  પધારેલા સાથે સાથે શ્રી બાઈ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા માતાજીના તિથિ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પણ પધારેલા તેમની Continue Reading