ખેલૈયાઓને બ્લડ પ્રેશર, નાની મોટી ઈજાઓથી લઈ હાટ એટેક જેવા કિસ્સાઓમા તાત્કાલીક આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રજુઆત કરવામા આવી આગામી તા. ૧૫ ઓકટોબરથી પ્રારંભ થતા નવરાત્રીમા અમરેલી સસદીય વિસ્તારમા ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ તેમજ ડોકટસની સ્થળ પર વ્યવસ્થા અથે અમરેલી સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સરકારશ્રીમા રજુઆત કરેલ છે. આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, […]Continue Reading


















Recent Comments