સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા પ્રેરણા – સ્ત્રોત શ્રી મુકેશભાઈ સંઘાણીનાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા. 01/10/2023 રોજ શ્રી કૌશિકભાઈ પ્રભુદાસભાઈ તલાટી સહ પરિવારને યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો અને યજ્ઞ વિધી કરી. ગાયત્રી મંદિર ટ્રસ્ટ […]Continue Reading


















Recent Comments