અમરેલી, તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શનિવાર) અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં આવતા વિવિધ તહેવારોની ઉજવણી ઉપરાંત હાલની વર્તમાન સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે તા.૧૬ થી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી અમલી રહેશે. Continue Reading


















Recent Comments