આજરોજ સાવરકુંડલા શહેર ખાતે અમરેલી જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમા સંપર્ક અભિયાન કરી પ્રબુદ્ધ નાગરિકોનું પંચતિર્થ પત્રિકા અને ફોટો આપી સન્માન કરવામા આવેલ.. આ તકે હિરેનભાઇ હિરપરા મહામંત્રી પ્રદેશ ભાજપ કિસાન મોરચા,કેશુભાઇ વાઘેલા પ્રમુખ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચો, અરવિંદભાઈ મેવાડા- સદસ્ય પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો પ્રભારી ગીરસોમનાથ, Continue Reading


















Recent Comments