તાજેતર માં ઓરિસ્સા ના બાલાસોર ખાતે થયેલ ટ્રેન દુર્ઘટના માં મૃત્યુ પ્ાામેલ લોકો ને શ્રધ્ધાંજલી અપ્ર્ાણ કરવા નો કાર્યˇમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીડી.કે.રૈયાંણી ની આગેવાની માં નાગદેવતા મંદિર,રાજમહેલ કેમ્પ્ાસ અમરેલી ખાતે યોłયેલ હતો. નાગદેવતા મંદિરે પૂજન અર્ચન કરી ટ્રેન દુર્ઘટના ના મૃતકો ને વૈદિક મંત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલિ અપ્ર્ાણ કરવા માં આવેલ હતી Continue Reading















Recent Comments