Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ની હરેકૃષ્ણ સોસાયટી પાસે પાણી પુરવઠા ની લાઈન વહેલી સવાર માં તૂટી જતા ખૂબ મોટી માત્રા માં પીવા નું મીઠું પાણી વેડફાયું હતું કલાકો સુધી બાજુ ના ચેકડેમ માં નહેર સમાંતર પાણી વહી રહ્યું હતુ સવાર ના ૬-૦૦ આસપાસ ના સમયે ગામડા માં જતી કોઈ મોટી લાઈન માં ભંગાણ થી આજુબાજુ ના વિસ્તાર […]Continue Reading
અમરેલી
“નિરાધારનો આધાર સારહી તપોવન આશ્રમ ખાતે સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણીનાં સંકલ્પ અનુસાર તપોવન આશ્રમનું નિર્માણકાર્ય થાય ત્યા સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ યોજવામાં આવે છે. આ વખતે તા.૨૮/૧૦/૨૦૨૩ ને શનિવાર અને શરદપુનમ નાં પવિત્ર દિવસે નવનિર્મિત બિલ્ડિંગનાં હોલમાં “૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ”સારહી પરિવારનાં સભ્યો તથા બહેરામુંગા શાળા અને અંધકન્યા છાત્રાલય-મણિનગર નાં બાળકો યજ્ઞમાં Continue Reading
અમરેલી
                  અમરેલી :  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કડીના ભાગરૂપે સરકાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓક્ટોબર માસમાં  તા. ૦૩ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર,૨૦૨૩ સુધી  મારી માટી-મારો દેશ, અમૃત Continue Reading
અમરેલી
પોલીસ વિભાગમાં હોદો મેળવવા માટેનો મૂળ પ્રેરણા સ્ત્રોત કોરોના દરમિયાન પોલીસ વિભાગની કામગીરી પ્રત્યક્ષ નિહાળીને પોલીસ વિભાગ પ્રત્યેના આદરભાવે વિસ્મય માનસેતાને બનાવ્યા ડીવાયએસપી મૂળ સાવરકુંડલાના વતની છેલ્લા પંદર વર્ષથી રાજકોટ રહેતાં પરેશભાઈ માનસેતાના સુપુત્ર વિસ્મયભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલા પૂર્ણ કરેલ અને રાજકોટમાં બીએસસી કેમેસ્ટ્રી સાથે પૂર્ણ કર્યા બાદ  માસ્ટર Continue Reading
અમરેલી
આજ રોજ તારીખ ૨૬/૧૦/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા મહુવા રોડ મણીનગર વિસ્તારથી બીડી કામદાર વિસ્તાર વચ્ચે નાવલી નદી પર પુલ બનાવવા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને  લેખિત રજૂઆત કરવામાં આવી.  આમ ગણીએ તો સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૭,૯,૬ અને ૫ ના વિસ્તારને જોડતો નાવલી નદી પર પુલ બનાવવાની ખાસ જરૂરિયાત હોય આ વિસ્તારના લોકો નાવલી નદી વચ્ચે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી નવરાત્રી દરમ્યાન સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા ગરબી મંડળ દ્વારા દૈવી અનુષ્ઠાન શક્તિ પર્વ નવરાત્રી સમાપન પ્રસંગે યજ્ઞ એવમ દીકરી પૂજન અને ખૂબ મોટી સંખ્યા માં ગોરણી ઓને ભોજન પ્રસાદ અને શણગાર ની ભેટ અર્પણ કરાય હતીContinue Reading
અમરેલી
અમદાવાદ વિજયા દશમીના પરમ પાવન દિવસે લંબે નારાયણ આશ્રમ સનાથલ ખાતે મહંત શ્રી મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીના દિવ્ય સાનિધ્યમાં સાણંદ તાલુકાના સનાથલ કાણેટી વગેરે ગામના રાજપૂત સમાજના આગેવાનોએ વિધિવત શસ્ત્ર પૂજન કર્યું હતું જેમાં સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ઉપસ્થિત રહી સર્વેને આશીર્વાદ પાઠવ્યા હતાContinue Reading
અમરેલી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડબાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો આ કેમ્પ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને લાવવા લઈ જવા […]Continue Reading
અમરેલી
મગ્ર અમરેલી જિલ્લાની વેપારીઓ માટેની સૌથી જુની અને મોટી સંસ્થા એટલે અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સ.જેમાં છેલ્લા 15 વર્ષથી ચતુરભાઈ અકબરી બખૂબી પ્રમુખ પદ સંભાળી ને, રાત દિવસ જોયા વગર વેપારીઓના હિતમાં સતત તમામ ક્ષેત્રે લડત આપતાં આવ્યાં છે.આજે સમગ્ર અમરેલી જિલ્લાનું નવું માળખું જાહેર કરવામાં આવતાં અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સનાં જિલ્લા મહામંત્રી તરીકે, […]Continue Reading