Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત અને બીડી કામદાર વિસ્તારને અડીને આવેલી શ્રી કે.કે હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક શ્રી ચેતનભાઇ ગુજરીયા વ્યાયામ શિક્ષક તરીકે પણ ફરજ બજાવતા હતા  કે.કે. હાઈસ્કૂલની અંદર વિશાળ રમત ગમતનું મેદાન પણ ઉપલબ્ધ છે.  વિસ્તારના શિક્ષિત યુવાનો અને ચેતનભાઇના પરસ્પર સંકલનથી અનેક યુવાઓને રમતગમત, રોજગાર તથા સરકારી નોકરી પ્રત્યે પ્રોત્સાહન અને માર્ગદર્શન Continue Reading
અમરેલી
રાજ્ય સરકારશ્રીના આયુષ્યમાન ભવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઇમર્જન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગરૂપે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શાંતાબા મેડિકલ કોલેજના સાથ અને સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું… આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ ખાંભા નવનિયુક્ત પી.એસ.આઈ હડિયા સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને બ્લડ […]Continue Reading
અમરેલી
આમ તો આજથી પચાસ વર્ષ પહેલાં ગુજરાતમાં તો મોટેભાગે વૈશાખ મહિનાની સુદ ચતુર્થી એ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવતી. સામાન્ય રીતે આ સમય દરમિયાન નવા ઘઉં લોકોના ઘરમાં આવતાં એટલે આ નવા ઘઉંના ચૂરમાના લાડું ગણેશજીને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવતાં. આ દિવસે ગણેશજીનું પૂજન અર્ચન ખૂબ ભાવ અને શ્રધ્ધા સાથે કરવામાં આવતું. ઘરના દરવાજે […]Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવન માં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણેશજી નું રંગે ચંગે ધામધૂમ પૂર્વક સામૈયું કરીને સ્થાપન કરવામાં આવ્યું…. ગણેશજી ને પ્રિય લાડું નો થાળ ધરાવી પૂજા, અર્ચન અને આરતી કરી સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દર્શન નો લાભ લીધો સંસ્થાના સંચાલક દંપતિશ્રી દિપકભાઈ વઘાસિયા […]Continue Reading
અમરેલી
હિન્દી સાહિત્યના ખૂબ જ મોટા ગજાના સાહિત્યકારશ્રીમતી ક્રિષ્ના અગ્નિહોત્રી સાથે  સાવરકુંડલા શહેરના કે. કે. હાઈસ્કૂલના નિવૃત આચાર્ય પંકજભાઈ વ્યાસના ભાણેજ ધરમકુમાય હર્ષદભાઈ મહેતાએ રૂબરૂ મુલાકાત લઈને તેમનો ઈન્ટરવ્યું લીધો હતો જેમાં લેખિકાના નીડર, વિદ્રોહી, તથા લાગણીશીલ સ્વભાવનો પરિચય થયો હતો. લેખિકાએ હિન્દી સાહિત્ય માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. જે પૈકી તેમની  કૃતિઓ ‘મેં Continue Reading
અમરેલી
દામનગર શહેર સ્વ પ્રાગજીભાઈ જેઠાભાઈ બોરીચા ઉવ ૮૩  નું દેહાંવસાન થતા સદગત ની ઇચ્છાનુસાર સદગત નું ચક્ષુદાન કરતા પુત્ર રત્નો પંકજભાઈ બોરીચા કોશિકભાઈ બોરીચા કેતનભાઈ બોરીચા એ સ્વર્ગીય પિતા નું ચક્ષુદાન કરી સુંદર સદેશ આપ્યો હતો જીવન પર્યન્ત જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની હસ્યસ્પર્શી અપીલ કરી હતી સ્વ પ્રગજીભાઈ  બોરીચા નિવૃત શિક્ષક આર્ચાય […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના મોટા ગજા ના નેતા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મહત્વ ના પદ ઉપર રહી પાર્ટી માટે સેવા કરનાર ડો ભરતભાઈ કાનાબાર સત્ય ના હિમાયતી હોવા થી પ્રધાન મંત્રી પણ પ્રભાવિત થતા રહે છે ડો ભરતભાઈ કાનાબાર ને અસંખ્ય નેતા ઓ સોશ્યલ મીડિયા ઉપર ફ્લો કરતા રહે સત્ય પ્રગટ કરવામાં કોઈ ની પણ […]Continue Reading
અમરેલી
અમરેલી દેવભૂમિ દેવળીયા ગામે જિલ્લા પંચાયત અમરેલી ના પશુપાલન શાખા  ના પશુ દવાખાના અમરેલી દ્વારા પશુ આરોગ્ય સારવાર કેમ્પ નુ આયોજન કરાયું  જેમાં સર્જીકલ મેડિસિન ગાયનેક ડી વર્મિગ મળી ને કુલ ૭૯૮ નાના મોટા પશુ ઓને  નિદાન સારવાર કરી આપવા માં આવેલ જેનો  કુલ ૪૧ પશુપાલકો એ કેમ્પ નો લાભ મેળવ્યો હતો આ કેમ્પ માં […]Continue Reading
અમરેલી
અમદાવાદ સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ યોજાયો. તા.૧૭/૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ નું સંસ્થા ના ચેરમેન શ્રી નીલેશભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.     સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ ના પ્રારંભ સમારોહ માં રીટાર્યડ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ શ્રી રવિકુમાર ત્રિપાઠી , ગુજરાત હ્યુમન રાઇટ્સ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સેવા ક્ષેત્રે અગ્રેસર એવા  સદ્દભાવના ગ્રુપ દ્વારા પ.પૂ. ઉષામૈયા(શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ ) ના સાનિધ્યમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે નિમિતે બેસ્ટ હેન્ડરાઇટિંગ મેગા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓમાં પોતાના હસ્તાક્ષરો પ્રત્યે વધુ રૂચિ પેદા થાય એવા હેતુથી બેસ્ટ હેન્ડ રાઈટીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ. આમ પણ Continue Reading