Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમદાવાદ સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ યોજાયો. તા.૧૭/૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ નું સંસ્થા ના ચેરમેન શ્રી નીલેશભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.     સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ ના પ્રારંભ સમારોહ માં રીટાર્યડ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ શ્રી રવિકુમાર ત્રિપાઠી , ગુજરાત હ્યુમન રાઇટ્સ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સેવા ક્ષેત્રે અગ્રેસર એવા  સદ્દભાવના ગ્રુપ દ્વારા પ.પૂ. ઉષામૈયા(શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ ) ના સાનિધ્યમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે નિમિતે બેસ્ટ હેન્ડરાઇટિંગ મેગા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓમાં પોતાના હસ્તાક્ષરો પ્રત્યે વધુ રૂચિ પેદા થાય એવા હેતુથી બેસ્ટ હેન્ડ રાઈટીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ. આમ પણ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણકારી ધરાવતા “નામનો નહીં પણ કામનો માણસ” એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ ખેડુતોની જમીનમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય અને સિંચાઇનો લાભ મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે જળ સંગ્રહ કરવો ખાસ જરૂરીયાત છે તે હકીકત સમજી અત્યારથી જ આગવું આયોજન કરી જળસંગ્રહ ક્ષેત્રે પરીણામલક્ષી કામ કરવાનો અભિગમ અપનાવી […]Continue Reading
અમરેલી
આજથી એક વર્ષ પૂર્વે સાવરકુંડલાની ધરતી પર તારિખ ૧૭-૯-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા શહેરમાં આવેલ આંખની હોસ્પિટલના વિશાળ મેદાનમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયેલ. આ મહાયજ્ઞમાં માનનીય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૧૭/૦૯/૨૦૨૩ ને રવિવાર નાં રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રી બા વાઘેલા ના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષ ના ‘હાથ સે હાથ જોડો’ અભિયાન અંતર્ગત જિલ્લા ના સંગઠન ના મહત્વ નાં હોદેદાર શ્રીઓ ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસ […]Continue Reading
અમરેલી
અમરેલી સસદીય મત વિસ્તારના કુકાવાવ તાલુકાના બરવાળા બાવળ ગામના રહીશ શ્રી અતુલભાઈ રામાણીના ધમપત્નિ શ્રીમતી ઉષાબેન ઉ.વ. ૩૭ ની કિડની ફેઈલ થતા તેમના ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (સીવીલ હોસ્પિટલ) અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર ચાલી રહી હતી. પરંતુ શ્રી અતુલભાઈ રામાણીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખર્ચે પરવડી શકે તેમ ન હતા. […]Continue Reading
અમરેલી
રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર- મુંબઈનો આર્થિક સહયોગ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૧૪-૦૯-૨૦૨૩ ને ગુરૂવારે બપોરે ૨-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો અને ગ્રામજનો માટે જુના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ માળે આવેલ લાયન્સ હોલ ( […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ”નામનો નહી પણ કામનો માણસ” એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ ખેડુતોની જમીનમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય અને સિંચાઇનો લાભ મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે જળ સંગ્રહ કરવો ખાસ જરૂરીયાત છે તે હકીકત સમજી અત્યારથી જ આગવુ આયોજન કરી જળ સંગ્રહ ક્ષેત્રે પરીણામ લક્ષી કામ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી અને કાઠી સમાજના તરવૈયા યુવાન શ્રી ટીકુભાઈ વરૂ એએક નિવેદનમાં જણાવ્યું છે કે સરદાર પટેલની એક હાકલ ઉપર અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓ અર્પણ કરતા ક્ષત્રિય સમાજને વર્તમાન સમયમાં ભાજપ પક્ષ દ્વારા અમરેલી જિલ્લામાં ક્ષત્રિયસમાજને 11તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત 5 નગરપાલિકામાં પ્રમુખ નો […]Continue Reading
અમરેલી
દ્દભાવના ગૃપ સાવરકુંડલા દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે એમ્બ્યુલન્સ સેવા, બ્લડ હેલ્પ લાઈન, મેડિકલ સાધનો, ઓક્સિજન કીટ, વિનામૂલ્યે અંતિમ ક્રિયા કીટ, મોક્ષરથ સેવા, ડેડબોડી ફ્રીઝર, શબચોકી, જેવી ૮ હેલ્પલાઈન ચલાવવામાં આવે આવે છે. આ સેવાકિય પ્રવૃત્તિઓના લાભાર્થે ગણેશ મહોત્સવ છેલ્લા ૧૧ વર્ષ થી ઉજવવામાં આવે છે.જે આયોજન માં લક્કી ડ્રો કરવામાં આવે […]Continue Reading