Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
આજરોજ તારીખ ૨૮/૯/૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવારકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા   શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ […]Continue Reading
અમરેલી
‘ગાંધીનગર સાહિત્ય સભા’ના ૭૦થી વધુ સદસ્યો-સર્જકોએ તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ, રાજવી કવિ કલાપીની સ્મૃતિઓને સાચવીને બેઠેલા, લાઠી-અમરેલી સ્થિત ‘કલાપી તીર્થ’ની મુલાકાત લીધી હતી. મુલાકાતી સૌને આપણી ભાષાના આ એક ઉત્તમ – ઉર્મિલ કવિને જાણે કે રૂબરૂ મળ્યા હોય, એવી અનુભૂતિ થઈ હતી.      ગાંધીનગર સાહિત્ય સભાના Continue Reading
અમરેલી
દર્દીના પરીવારે પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કર્યોભાવનગર જીલ્લાના જુનવદર ગામના મળ રહેવાસી અને હાલ સુરત ખાતે રહેતા શ્રીમતી શોભાબેન મુકેશભાઈ વઘાસીયા ઉ.વ. ૪૭ ન હાટની તકલીફ થતા તેમના શ્રી બી.ડી.મહેતા મહાવીર હાટ ઈન્સ્ટીટયુટ, સુરત ખાતે હાટ ટ્રાન્સપ્લાન્ટની સારવાર ચાલી રહી હતી. પરત શ્રીમતી શોભાબેન મુકેશભાઈ વઘાસીયાની આર્થિક Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા આયોજન કરવામાં આવેલ જેમાં લોકલાડીલા સંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડીયા તેમજ મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ.. તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા ભાજપમહામંત્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સી.ડી.પી.ઓ. અને સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો Continue Reading
અમરેલી
તારીખ ૨૮/૦૮/૨૦૨૩ ને ગુરૂવારે સદગૂરૂ  કબીર સાહેબ સેવા ટ્રસ્ટ- સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલીત-અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની […]Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ” હાથ સે હાથ જોડો” અભિયાન ના અમરેલી જિલ્લા ના કનવિનર તરીકે અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પોંકિયા ની વરણી થતા સન્માન સમારોહ નું આયોજન કરેલ હતું.તાલુકા ના સંગઠન માં યશસ્વી કામગીરી કરનાર શ્રી વિપુલભાઈ પોંકીયા ની “હાથ સે હાથ જોડો”અભિયાન […]Continue Reading
અમરેલી
રૂા.૫૬ કરોડની માતબર રકમ મંજુર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ખુબ ખુબ આભાર માનતા ધારાસભ્ય કસવાલાસાવરકુંડલા તેમજ આજુબાજુના તાલુકાની જનતા માટે ભાવનગર જવામાં ખુબજ સરળતા થશે. સાવરકુંડલા – રંઘોળા રોડ સાત  મીટર પહોળો તેમજ લીમડા – સાવરકુંડલા ૫૬ કિ.મી લાંબો થશે.સાવરકુંડલા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી ધરાવતા “નામનો નહી પણ કામનો માણસ” ઍવા Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ”નામનો નહી પણ કામનો માણસ” એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલા તથા જીલ્લાના ૧૦૮ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે શેત્રુંજી નદીના પુલ કાંઠે રૂા.૫૬ કરોડના માતબર રકમથી મંજુર થયેલ સાવરકુંડલા – રંઘોળા રોડનું ખાતમુહર્ત કર્યુ હતુ. લીમડાથી સાવરકુંડલાને જોડતા 56 કિલોમીટર લાંબા અને Continue Reading
અમરેલી
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તથા ગુજરાત સરકાર ગ્રાહક બાબતો વિભાગ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ચાલતી કન્ઝ્યુમર ક્લબોને સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાનેથી સરકારશ્રી તરફથી ફાળવાયેલી ગ્રાન્ટના ચેકનું વિતરણનું આવતીકાલે સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા અધ્યાપન Continue Reading
અમરેલી
આપ સુવિદિત છો કે, “ સ્વચ્છતા હી સેવા ” માસની ઉજવણી માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસે દેશના બધા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “ ૧ તારીખ, ૧ કલાક ” સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું ૧ આયોજન થનાર છે. જે અન્વયે સ્વચ્છતા હી સેવા – ૨૦૨૩ ના ભાગ […]Continue Reading