સાવરકુંડલા શહેરમાં આવનાર તારીખ 28/9/2023 ના રોજ હિન્દૂ સમાજ માટે આસ્થાનું પ્રતિક મનાતા શ્રી ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ હજરત મુહંમદ પેગંબર સાહેબના જન્મ દિવસના ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં બંને સમાજની શોભાયાત્રા અને ઝુલુસ જાહેર માર્ગો પર ફરવાના હોય જેના ભાગ રૂપે શહેરમાં સુખ શાંતિ અને સલામતીના હેતુ સર અમરેલી જિલ્લા પોલીસ વડા […]Continue Reading


















Recent Comments