Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. તા. ૧૫ ઓક્ટોબર,૨૩ને રવિવારના રોજ ગ્રામ્ય અને શહેરી Continue Reading
અમરેલી
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાય યોજનાઓ જેમ કે, સરગવાની ખેતી, આંબાસજામફળમાં ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ,કમલમ ફળપાકની ખેતીમાં સહાય, કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ,ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સ, બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, ખેતર પરના Continue Reading
અમરેલી
ગત રાત્રીએ સાવરકુંડલાના બાઢડા મુકામે થયેલ  ટ્રેન અકસ્માતમાંના સ્થળ પર ૨૪ જેટલી ગાયો મૃત્યુ પામી  હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા સાવરકુંડલામાં રેઢિયાળ રખડતી ગૌ માતાની સેવા માટે સદાય તત્પર એવા  શ્રીજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતા તાત્કાલિક ટ્રસ્ટના ૩૫  થી ૪૦  કાર્યકર્તાઓ ત્યાં પહોંચી અને મોડી રાત્રી સુધી તમામ ગૌ માતાના મૃતદેહોને નગરપાલિકાના કેતનભાઇ […]Continue Reading
અમરેલી
ગરબા રમતી વખતે શું કરવું અને ન કરવું: • શું કરવું: o પર્યાપ્ત હાઇડ્રેશન જાળવો. o નિયમિત વિરામ લો. o જો તમે હાર્ટ પેશન્ટ છો, તો તમારા ડૉક્ટર પાસેથી ક્લિયરન્સ મેળવો. o જો તમને બીપી અથવા ડાયાબિટીસ હોય, તો ફિટનેસ એસેસમેન્ટ માટે હેલ્થ ચેક અપ કરાવો. o તમારી સહનશક્તિ વધારવા માટે નિયમિતપણે કસરત કરો અને […]Continue Reading
અમરેલી
દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા તા. ૩૦ જુલાઈ ૨૦૨૩ ના રોજ મન કી બાત કાર્યક્રમ દરમ્યાન દેશ માટે બલિદાન આપેલ આપણા વિર શહીદ પુરૂષો અને મહિલાઓના સન્માન માટે મેરી માટી, મેરા દેશ અભિયાનની જાહેરાત કરવામા આવેલ હતી. જેમા અમત કળશ યાત્રા અતગત સમગ્ર દેશના ખુણે ખુણેથી ૭૫૦૦ કળશોમા માટી લાવી દેશની રાજધાની દિલ્લી […]Continue Reading
અમરેલી
નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું ઉદઘાટન મનિષભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુંરમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયોવિશ્વ દ્રષ્ટિ દિવસ, જે દર વર્ષે ઓકટોબરના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે, તે એક વૈશ્વિક ઘટના છે. અંધત્વ અને દ્રષ્ટિ તરફ ધ્યાન દોરવાના શુભાશયથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) […]Continue Reading
અમરેલી
જય ભારત સાથ જણાવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને ગુજરાત રાજ્યમાં ટુ-વ્હીલર થ્રી- વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનોમાં જે પ્રકારે સફેદ LED લાઇટ અને હેલોજન લાઇટ લગાવવામાં આવી રહી છે તેના લીધે રોડ ઉપર અકસ્માતો વધુ થઈ રહ્યા છે.પરિણામે ગુજરાતના લોકો અકાળે મોતનો કોળીયો બની રહ્યા છે,જે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય માર્ગ અકસ્માતોને લીધે અકાળે […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા વોરંટનાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ નામ, કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે […]Continue Reading
અમરેલી
દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ હેતુસર માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત તા.12 ઓક્ટોબર 2023ને ગુરૂવારે સવારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના લીલીયા તાલુકાના પુતળીયા (દાડમા), સલડી, ગોઢાવદર તેમજ લીલીયામાં અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. વીરોને વંદન Continue Reading
અમરેલી વિડિયો ગેલેરી
સારહિ યુથ કલબ ઓફ અમરેલી સચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે સસ્થાના સ્વપ્ન દ્રષ્ટા મુકેશભાઈ સવાણીના સકલ્પ અનુસાર બની રહેલ તપોવન આશ્રમ ખાતે દ૨ દ૨ ૨વિવા૨ે ગાયત્રી યજ્ઞ ક૨વામા આવે છે, જેમા આજરોજ તા.૦૮,૧૦,૨૦૨૩ ના રોજ સિવિલ હોસ્પિટલ અમરેલીના નિવૃત આર.એમ.ઓ. ડો.ગોડલીયા સાહેબના પુત્ર, સારહિ પરિવારના સભ્ય અને દિલીપભાઈ સવાણીના પી.એ. ઋજુલ ગોડલીયાના […]Continue Reading