Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
ચારધામની પવિત્ર ધાર્મિક યાત્રા સફળાપૂર્વક પૂર્ણ કરી પરત ફરતા સાવરકુંડલા શહેર ભાજપના મુસ્લિમ કાર્યકરોએ પુષ્પગૂંચ આપી સાલ ઓઢાડી સન્માન આપ્યું…..સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ સક્ષમ નીડર અને નિષ્પક્ષ નેતા પ્રવીણભાઈ સાવજનું મુસ્લિમ સમાજના ભાજપી આગેવાનો દ્વારા સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્ર્મને ઉજ્વળ બનાવવા જિલ્લા ભાજપ લઘુમતી અગ્રણી સૈયદ ફઝલબાપુ કાદરી લઘુમતીના Continue Reading
અમરેલી
ગરીબ અને છેવાડાના વિસ્તારના બાળકો સાથે કેક કાપીને મનભરીને ડાન્સ પાર્ટી કરી. તો વૃધ્ધાશ્રમમાં વડીલોના આશીર્વાદ લઈ વડીલોની તબિયતને ધ્યાનમાં રાખીને રવાની કેક કાપી જન્મદિવસ ઉજવ્યો. તો સવારમાં છેવાડાના ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં એક નવા નિશુલ્ક શૈક્ષણિક વર્ગનો શુભારંભ કર્યો. સાવરકુંડલા શહેરના સામાજિક કાર્યકર અને ખ્યાતનામ ઉદઘોષક ધારાબેન ગોહિલે તેના જન્મ દિવસ નિમિતે વિવિધ Continue Reading
અમરેલી
સરદાર પટેલ એશિયલ બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો ૨૭ મો સન્માન સમારંભ બગસરા ગોકુલપરા પટેલ વાડી ખાતે યોજાયોગુજરાત વિધાન સભા ના દંડક કોશિકભાઈ વેકરિયા ની અધ્યક્ષતા યુવા મંત્રી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ઉદ્ઘાટક તરીકે જે.કે.ઠેસીયા પ્રમુખ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ તથા બી.એલ. રાજપરા મંત્રી-ટ્રસ્ટી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ અતિથિ વિશેષ Continue Reading
અમરેલી
અમરેલી ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ વન્યપ્રાણી સપ્તાહની ઊજવણીમાં જોડાયા.૨ ઓકટોબર થી ૮ ઓકટોબર દરમીયાન ફોરેસ્ટ વિભાગ દ્રારા પ્રવાસન રેન્જ ધારી ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઊજવણી કરવામાં આવનાર હોય ત્યારે વન્યપ્રાણી સપ્તાહમાં તારીખ ૪ ઓક્ટોબરના રોજ ACF ત્રીવેદી સાહેબની અધ્યક્ષતામાં અને DCF રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન નીચે આપણું જંગલ પ્લાસ્ટીક મુક્ત જંગલ અભીયાન Continue Reading
અમરેલી
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી  સોમનાથ જુનાગઢ જેતલસર-લાઠી-ધંધુકા-સાબરમતી વદે ભારત ટ્રેન આપવા સોમનાથ મંદિર એ દેશની પવિત્ર ભોળાનાથ સાથે જોડાયેલી મહત્ત્વની ભૂમિ છે. જુનાગઢ ગીર પર્વત એટલે કાઠીયાવાડનું એક પ્રસિધ્ધ યાત્રાધામ છે. તાજેતરમાં સોમનાથ થી સોમવારે વારાણસી ખાતે ગુરૂવારે વારાણસી થી સોમનાથ ખાતે ટ્રેન આપેલ છે. આ મીટરગેજ લાઇન થોડા સમય અગાઉ […]Continue Reading
અમરેલી
અમરેલી મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા રોગની અટકાયત માટે અમરેલી શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ : ટીમવર્ક દ્વારા કામગીરી કરી મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોને જાગૃત કરાયા  ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી અને મચ્છર ઉત્પતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા મચ્છરોની ઘનતા વધે છે અને ચેપી મચ્છરોના કરડવાથી ફેલાતા મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના કેસોમાં વધારો જોવા Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતાં વિકરાળ આગ લાગી મકાન માલિક નટુભાઈ કાલાવાડિયાએ નગરપાલિકાને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચતી હતી આ ઉપરાંત પીજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક આવી જતા વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને એકાદ કલાકની જાહેનેત બાદ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વજલપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થતા વિકરાળ આગ લાગી હતી. આ મકાનના માલિક નટુભાઈ કાલાવાડિયા એ આ ઘટના અંગે નગરપાલિકા ને તુરંત જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર તેમજ નગરપાલિકા સદસ્ય અને કાર્યકર્તાઓની ટીમ આવી પહોંચી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ ની ટીમ પણ તાત્કાલિક આવી જતાં વીજ કનેક્શન […]Continue Reading
અમરેલી
  ખાંભા મુકામે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જે અંતર્ગત ખાંભા અને સાવરકુંડલા તાલુકામાંથી કુલ ૪૦ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓમાંથી સાવરકુંડલા ની ઐતિહાસિક શાળા જે.વી. મોદી હાઈસ્કૂલની કૃતિ ‘રનીંગ ટ્રેન ટુ સાઉન્ડ બઝર’ કૃતિને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. આ કૃતિ ધોરણ ૧૦ ના વિદ્યાર્થી જાદવ રાજ અને ચિરાગ દ્વારા તૈયાર કરવામાં […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ-ધારી દ્વારા સંયુક્ત ઉપક્રમે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યાઓને અનુરૂપ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૦ થી સ્નાતક તેમજ આઈ.ટી.આઈની  તકનીકી લાયકાત ધરાવનાર  રોજગાર ઇચ્છુક માટે આઈ.ટી.આઈ ધારી, સરસીયા રોડ ખાતે તા. ૦૭.૧૦.૨૦૨૩ના Continue Reading