Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
 ભારત સરકાર પુરસ્કૃત અને  મહિલા અને બાળ વિકાસ વિભાગ  ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન નીચે અમરેલી –  સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી ૨૪*૭ કાર્યરત છે. દરમિયાન અમરેલી જિલ્લાના એક બહેનને તેના ભાઈ અને ભાઈના મિત્રથી ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ Continue Reading
અમરેલી
 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને આહ્વાનથી સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયેલા અભિયાન ‘મારી માટી મારો દેશ’ના બીજા ચરણમાં અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાંથી એકઠી કરેલી માટી ભરેલા અમૃત કળશની યાત્રા અમરેલી નગરમાં સંપન્ન થઈ. વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ ગુરૂવારે સવારે તિરંગો Continue Reading
અમરેલી
દામનગર શ્રી છભાડિયા પ્રા. શાળામાં દિપ શાળા પ્રોજેકટ અંતર્ગત  ધોરણ ૭ ના બાળકોને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાન શ્રી દિલીપભાઈ,મુખ્ય શિક્ષક શ્રી ગૌરાંગભાઈ, સ્ટાફ પરિવાર અને AIF ના કો ઓડીનેટર  કાશ્મીરબેન તથા ટ્યૂટર કાજલબેન અને ધોરણ ૭ ના બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા.Continue Reading
અમરેલી
મારી માટી મારો દેશ માટીને નમન, વિરોને વંદન કરવાના દેશવ્યાપી અમૃત કળશ યાત્રાનો સાવરકુંડલા તાલુકા કક્ષા કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના અઘ્યક્ષ સ્થાને સાવરકુંડલા તાલુકા પંચાયતના પંટાગણમાં યોજવામાં આવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા અધિકારીઓ અને પદાધિકારી સંગાથે તાલુકાના ગામડાઓમાંથી આવેલા સરપંચો, કર્મીઓને કળશ યાત્રા પ્રસંગે દેશની Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં નવરાત્રિ નિમિત્તે રાસ- ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો શુભારંભ માતાજીની આરતીથી કરવામાં આવ્યો.તથા કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબે બહેનોને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો. આ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને ધૂળમુક્ત કરવાના ઇરાદા સાથે નવનિયુક્ત હોદ્દેદારો એવા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,ન.પા ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, ન.પા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડકશ્રી અજયભાઈ ખુમાણ,સેનિટેશન વિભાગ ચેરમેન પ્રતિનિધિ હેમાંગભાઈ ગઢિયા,ન.પા.સદસ્ય શ્રી કિશોરભાઈ બુહા,ન.પા.સદસ્યશ્રી લાલભાઈ ગોહિલ સહિતનાઓએ  સાવરકુંડલાના મુખ્ય રસ્તાઓ પર સાથે રહી Continue Reading
અમરેલી
સોમનાથ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી  સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જેમાં ગરીબ બાળકોને નાસ્તો , કપડાં, જીવન જરૂરી વસ્તુનું  વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વળી આ ગ્રુપ દરેક તહેવારની ઉજવણી  ગામડાના છેવાડા જરૂરિયાતમંદ બાળકોની સાથે કરતાં જોવા મળે છે. હાલ પવિત્ર નવરાત્રી પર્વનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ માઁ […]Continue Reading
અમરેલી
સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ દ્વારા લોકોનેમૂર્ખબનાવવાનું કામ થઈ રહ્યુંછે, ખરેખર તો ગુજરાતના એક પણ ગામમાંગૌચરની જમીન આ ભાજપના નેતાઓએ રહેવા દીધી નથી તો માટીલાવવી ક્યાંથી? અનેમાટી ક્યાંથી હોય? ખુદ ભાજપના નેતાઓ જ ગૌચરની જમીન હડફ કરી ગયા હોવાથીમાલધારી સમાજનેરોડ ઉપર આવવાનો વારો આવ્યો છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં […]Continue Reading
અમરેલી
પરમ પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આગામી શરદ પૂર્ણિમાના અવસરે ચાર ગુજરાતી – કવિશ્રી જવાહર બક્ષી, કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, કવિશ્રી યજ્ઞેશ દવે, કવિશ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવાશે. આ કાર્યક્રમમાં ચારેય કવિઓને છેલ્લાં ચાર વર્ષ એટલે કે વર્ષ 2020, 2021, 2022 અને 2023 માટેના એવોર્ડ એનાયત કરાશે. Continue Reading
અમરેલી
ગારીયાધાર મા રહેતા એક આધેડ પોતાના પત્ની સાથે બાઇક લઈને ગીદરડી ગામેથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે સાવરકુંડલાના પીઠવડી નજીક અન્ય એક બાઇક ચાલકે અકસ્માત સર્જતા આધેડનું મોત નિપજયું હતું. જ્યારે મહિલા ને ઇજા પહોંચતા સારવાર મા ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટના સાવરકુંડલાના પીઠવડી નજીક વંડા માર્ગ તરફ બની હતી. ગારીયાધારમા રહેતા ગૌતમભાઇ શંભુભાઇ […]Continue Reading