વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં શરૂ થયેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત આગામી ૦૧ ઓક્ટોબર,૨૦૨૩ ને રવિવારના રોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં ‘એક તારીખ એક કલાક’ સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ગામમાં અને નગરપાલિકા સ્તરે સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કાર્યક્રમો યોજાશે. આ Continue Reading


















Recent Comments