શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ વિભાગના સ્વયં-સેવિકા બહેનોએ સરકારશ્રીના પરિપત્ર “સ્વચ્છતા એ જ સેવા”માં જાહેર સ્થળોની સફાઈ અભિયાન અંતર્ગત તારીખ ૧૭/૧૦ /૨૭ ના રોજ સાવરકુંડલા તાલુકાના બસ- સ્ટેશન ની સફાઈ કરી તથા પ્લાસ્ટિકના કચરાને સળગાવી નિકાલ કર્યો. તથા લોકોને કચરો કચરાપેટીમાં નાખો, જ્યાં ત્યાં ગંદકી ન Continue Reading



















Recent Comments