Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
અમરેલી, તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ (ગુરુવાર)  આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.             જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને […]Continue Reading
અમરેલી ગુજરાત
હવે આયુષ્યમાન યોજનામાં લાભાર્થીઓ સાથે ગેરરીતિ નહી થાય અને લાભાર્થીઓને યોગ્ય માહિતી અને સારી સારવાર મળી રહેશે. આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ છે. લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-૭ અને ૮ દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જયાં ગેરરીતિ બદલ જિલ્લાની ૯ હોસ્પિટલને […]Continue Reading
અમરેલી ગુજરાત
અમરેલીની બગસરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે રાજકીય ખેલ શરૂ થયો છે. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતી નગરપાલિકામાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના ૬થી ૭ સભ્યો સંપર્ક વિહોણા થતા જિલ્લા ભાજપમાં હડકંપ સ્થિતિ સર્જાઈ છે. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપના ૨૦ અને કોંગ્રેસના ૮ સભ્ય છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નગરપાલિકા પ્રમુખ માટે ભાજપ તરફથી અપાયેલા નામ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના હજારો શિવભક્તોના આરાધ્ય એવા શ્રી રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્ર ગણ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને પાખીમાં બિરાજમાન કરી શ્રી રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિર ખાતેથી આ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંદિરના પુજારીઓ, ભાવિક ભક્તો હોશભેર જોડાયા હતા. આ પાલખી […]Continue Reading
અમરેલી
સાસદશ્રીએ નવનિયુકત તમામ પ્રમુખો, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેનો, શાસકપક્ષના નેતા અને દડકશ્રીઓને આત્મીય શુભકામનાઓ પાઠવી ૧૪–અમરેલી લોકસભાના ઈતિહાસમા લાબા સમય બાદ જીલ્લા પંચાયતથી લઈ તાલુકા પચાયત અને નગરપાલીકાઓમા એકા સાથે ભાજપના પ્રતિનિધીઓનુ શાસન આવતા સમગ્ર લોકસભામા કેસરીયો લહેરાયો છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, Continue Reading
અમરેલી
ચેરમેન તરીકેની પ્રક્રિયા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના નેતૃત્વમા તેમજ ધારાસભ્યનાથમ મુખ્ય ડક કાશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન તળે જીલ્લા ભાજપ મહામત્રી મેહુલભાઈ ધોરાજીયા દુારા સુપેરે હાથ ધરવામા આવેલ જેમા જીલ્લાની બન્ને સહકારી સંસ્થાઓનુ સુકાન સર્વસમતી ધથાવત રાખવામાં આવતા ઉપસ્થિત સૌએ શુભેચ્છા સાથે વધાવી હતી. | | જીલ્લાની સહકારી પ્રવૃતિ અને યોજનાઓ એટલી લોકપ્રિય નિવડી કે, Continue Reading
અમરેલી
                              અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં સમાવેશ પામતા અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ જનરલ હોસ્પિટલ કેમ્પસમાંથી પસાર થતા લોકો માટેના મુખ્ય માર્ગ સમા રસ્તાની બિસ્માર હાલત હોવાથી તેના નવીનીકરણની ખાસ જરૂરિયાત Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવા અમાવસ્યાના દિવસે શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતાં જોવા મળ્યા. પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા નાગનાથ સોસાયટીના શિવમંદિરમાં શિવ ભક્ત ખૂબ ભાવ અને આસ્થાભેર શિવજીનું પૂજન અર્ચન કરી  ભગવાન ભોળાનાથને હવે એક સારો વરસાદ વરસાવવા માટે પ્રાર્થના કરતાં જોવા મળે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના હજારો શિવભક્તોનો આરાધ્ય એવા શ્રી રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્ર ગણ દ્વારા ભવ્ય પાલખી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને પાલખીમાં બિરાજમાન કરી શ્રી રિધ્ધિ સિધ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી આ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંદિરના પુજારીઓ, ભાવિક ભક્તો હોશભેર જોડાયા હતા. […]Continue Reading