Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ તથા Continue Reading
અમરેલી
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નશાયુકત પદાર્થો/પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કડક Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ગાધકડાના કલ્યાણપરામાં પુરૂષોત્તમ માસની ગોપીઓ દ્વારા ખૂબ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે.સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામ આવેલ કલ્યાણપરા  વિસ્તારમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપીઓ દ્વારા પુરુષોત્તમ ભગવાનની પૂજા આરાધના તેમજ આરતી ખૂબ ભક્તિભાવથી કરતા દ્રશ્યમાન નજરે પડે છે. ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે આ પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે એમ Continue Reading
અમરેલી
અમરેલી મામલતદાર કચેરીમાંક્લાર્ક તરીકે ફરજ બજાવતાં મયુરભાઈ રાઠોડને પ્રમોશન મળતાં સાવરકુંડલામાં ચાર્જ સંભાળ્યો. મૂળ અમરેલીના વતની અને ૧૦ વર્ષથી ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં મયૂરભાઈ રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતાં સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં એટીવીટી શાખામાં ચાર્જ સંભાળ્યો  ક્લાર્કમાંથી પ્રમોશન મળતાં અને ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવા શુભ આશિષ સાથે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન -કવન-સાહિત્ય પર આધારિત એક પરિચય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ.ડો.એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાનો પરિચય આપી શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર- ગીરના પ્રવાસો કરી ઉત્તમ લોક સાહિત્યનું કઈ રીતે સર્જન કરેલ? તે અંગે વાત કરેલ, વધુમાં તેઓએ Continue Reading
અમરેલી
આમ તો લોકતંત્રમાં લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ દ્વારા લોકમાંગનો પ્રતિધ્વનિ પ્રદર્શિત થતો હોય છે. પરંતુ હવે લોકો પણ રાજકીય નેતાઓનાં કથન કવન અને અમલીકરણની ભાવનાથી થાકી ગયા હોય સ્વયંભૂ લોકજુવાળ જાગૃત થયો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. અમરેલી બ્રોડગેજ આંદોલન સ્વયંભૂ લોકમાંગનો પ્રારંભ થતાં એક વાત પણ લગભગ દિવા જેવી સ્પષ્ટ લાગે છે અમરેલી જિલ્લાની […]Continue Reading
અમરેલી
નાના ભૂલકાઓને નાસ્તા માટે ઉપયોગી વાસણો અને ખુરશીની ભેટ ઈશ્વરિયા ગામે ઈશ્વરપુર વિસ્તારની આંગણવાડીને મળી છે. દાતા શ્રી કાળુભાઈ ભિકડિયા, શ્રી દેવરાજભાઈ સવાણી તથા શ્રી બચુભાઈ વઢવાણિયા દ્વારા આંગણવાડી સંચાલક શ્રી નિધીબેન ભટ્ટ અને સહાયક શ્રી રીનાબેન પરમાર સાથે બાળકોને અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે સંકલિત બાળવિકાસ યોજના કચેરીના શ્રી હેમાબેન દવે અને અહીંના માજી […]Continue Reading
અમરેલી
નવભારત સાહિત્ય મંદિર આયોજિત કાર્યક્રમમાં સુશીલાબેન હોલ, અમદાવાદ ખાતે જાણીતા લેખક રક્ષા શુક્લ – હરદ્વાર ગોસ્વામી લિખિત ‘અધિક શ્રાવણસુવાસ’ ગ્રંથનું વિમોચન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. અધિક શ્રાવણમાસ નિમિત્તે આ ગ્રંથ સંશોધન અને શાસ્ત્રોક્ત આધારિત ભારતીય ભાષામાં સૌપ્રથમવાર લખાયો છે.                  Continue Reading