રેવા ગામની શાળા દ્વારા ખાખરા બીજ રોપાયા ઈશ્વરિયા શુક્રવાર તા.૧૧-૮-૨૦૨૩પર્યાવરણ જાગૃતિ માટે ઉમરાળા તાલુકાના રેવા ગામે ‘ધરતીનાં છોરું’ અભિયાનના પ્રેરક શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાઈ ગયો. માધ્યમિક શાળાના ફરજ પરના આચાર્ય શ્રી ધ્રુવકુમાર દાણીધારિયા તથા શિક્ષક શ્રી જયપાલસિંહ ચુડાસમાના સંકલન સાથે પ્રકૃતિ સાથે અભ્યાસ અંગે વિગતો આપવામાં આવી. Continue Reading


















Recent Comments