અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં સમાવેશ પામતા અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ જનરલ હોસ્પિટલ કેમ્પસમાંથી પસાર થતા લોકો માટેના મુખ્ય માર્ગ સમા રસ્તાની બિસ્માર હાલત હોવાથી તેના નવીનીકરણની ખાસ જરૂરિયાત Continue Reading
આજરોજ સાવરકુંડલા શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવા અમાવસ્યાના દિવસે શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતાં જોવા મળ્યા. પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા નાગનાથ સોસાયટીના શિવમંદિરમાં શિવ ભક્ત ખૂબ ભાવ અને આસ્થાભેર શિવજીનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથને હવે એક સારો વરસાદ વરસાવવા માટે પ્રાર્થના કરતાં જોવા મળે […]Continue Reading
સાવરકુંડલાના હજારો શિવભક્તોનો આરાધ્ય એવા શ્રી રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્ર ગણ દ્વારા ભવ્ય પાલખી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને પાલખીમાં બિરાજમાન કરી શ્રી રિધ્ધિ સિધ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી આ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંદિરના પુજારીઓ, ભાવિક ભક્તો હોશભેર જોડાયા હતા. […]Continue Reading
સાવરકુંડલા નગરપાલિકા શાસક પક્ષ તરીકે સંપૂર્ણ ભાજપની બહુમતી ધરાવતી છે. સાવરકુંડલા નગરપાલિકાનાં પ્રમુખ- ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિત ના હોદેદારો ની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં સાવરકુંડલા નગરપાલિકામાં નવનિયુકત હોદેદારો ની નિમણૂક માટેની સાધારણ સભા પ્રાંત અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં મળેલ હતી. જેમાં સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ પદે મેહુલભાઈ ત્રિવેદી Continue Reading
પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની તપઃસ્થલી એવા સાવરકુંડલા આશ્રમનાં પવિત્ર એવા દિવ્ય પટાંગણમાં એવં શ્રી આનંદેશ્વર મહાદેવનાં પાવન સાન્નિધ્યમાં તા. ૧૩-૦૯-૨૦૨૩ ને બુધવારનાં રોજ રાત્રે ૮:૩૦ થી લઇ સવારે ૬ઃ૩૦ દરમિયાન પૂજ્યપાદ સદગુરુ દેવનાં ચરણોપાસક કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા શ્રાવણમાસની મહાશિવરાત્રિની ચાર પ્રહરની શ્રી Continue Reading
સાવરકુંડલા શહેરમાં આજરોજ સાંજે સાડા ચાર આસપાસ વરસાદનું ઝાપટું વરસતાં રસ્તા ભીના થતાં જોવા મળ્યાં આમ તો આજે અમાવસ્યા અને એમાં પણ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથે કૃપા કરીને મેઘરાજાને વરસવાનો આદેશ આપ્યો હોય તેમ ધીમી ધારે ઝરમર ઝરમર વરસવાનો પ્રારંભ થયો . લગભગ પોણી કલાક વરસ્યો. છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો ઊંચે ચડતાં લોકો […]Continue Reading
૧૪ સપ્ટેમ્બર એટલે સમગ્ર દેશમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલી શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ હિન્દી સાહિત્યમાંથી હિન્દીની વિવિધ કવિતાઓનું પઠન કર્યું હતું હિન્દીના સંવાદો સાથે સાથે પ્રવચન, વાર્તાઓ તેમજ હિન્દી નાટક રજૂ કરેલ.સમગ્ર કાર્યક્રમનું Continue Reading
એક સમયે ૨૦૦ રૂપયે વેચાતાં ટમેટા હાંડહાંડ થયા સાવરકુંડલાની શાકમાર્કેટમાં આજે છુટક ૨૦ રૂપિયે કિલો વેચાણ થતાં જોવા મળ્યાં. હવે પ્રશ્ન એ થાય છે કે ખરેખર ટમેટાના વાસ્તવિક ભાવ જો એક દશાંશ જેટલાં હોય તો લોકોને પણ ૨૦૦ રૂપિયે વેચાયેલ ટમેટાના ભાવ ખટકે તો ખરાં..!! માંગ અને પુરવઠાની આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે સરકારે જ […]Continue Reading
સાવરકુંડલા શહેરમા મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં આજરોજ હેલ્થ ઓફિસર ઋત્વિક સાહેબ અને ગૌસ્વામી મેડમ દ્વારા દરેક કન્યાઓને હિમોગ્લોબિન અને ફોલિક એસિડની ગોળી દર ગુરુવારે એક લેવાની તે આપેલ હતી અને બાળકોમાં વિશ્વાસ બેસે તે માટે આચાર્યશ્રી ભારતીબેન તેમજ શિક્ષક શ્રી ગીતાબેન દ્વારા આ ગોળી લેવામાં આવેલ અને બાળકોને […]Continue Reading
આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસ. આજરોજ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી જ પિતૃતર્પણ અર્થે પીપળે પૂજન અર્ચન,દીપ – ધૂપ અને જળ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ આ પિતૃતર્પણનો ઉલ્લેખ હોય ઘણા લોકો તો જુનાગઢ દામોદર કુંડ તથા પ્રાંચી ખાતે પણ પિતૃતર્પણ અર્થે પૂજન અર્ચન કરવા જાય છે. આમ તો […]Continue Reading
Recent Comments