Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળામાં  ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયા હતા જેમાં ૫  સપ્ટેમ્બર શિક્ષક દિન વિશેષ ઊજવણી કરવામાં આવી હતી અને ત્યારે જ એસ.બી.આઇ. બ્રાંચ મેનેજર  કાલીચરન સાહેબ દ્વારા શિક્ષક દિનની શુભકામના પાઠવવામાં આવી હતી અને  એસ.બી.આઇ. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ નાણાંકીય લાભ થાય તેવી બાલિકાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જન્માષ્ટમી નિમિત્તે ઊજવણી કરવામાં […]Continue Reading
અમરેલી
સુરત  જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ વ્યક્તિ સદેહ આપણી વચ્ચે ભલે નથી પણ જન જન માં જીવંત ૫૭ વર્ષના વાલજીભાઈ સખરેલિયાંને ઘરે ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા હતા : જન્માષ્ટમીની બપોરે ડોકટરે બ્રેઈનડેડ જાહેર કર્યા.. એક તરફ સુરતમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ કૃષ્ણજન્મના વધામણાં થઈ રહ્યા હતા તો બીજીતરફ કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ વ્યક્તિનું જીવન, જીવનદીપ Continue Reading
અમરેલી
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ  તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી આજે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના દીકરી પૂજ્ય નાથીબાઈ માં ના દેવળે જગ્યા ના મહંત પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે ધજારોહણ કરવામાં […]Continue Reading
અમરેલી
શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા શરબત ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુંમોરંગી ગામ ખાતે આજે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મટકી ફોડી ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા.ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા મારુતિ મિત્ર મંડળ દ્વારા પ્લોટ વિસ્તાર રામાપીર મંદિર થી નીકળી ઈમામ હુસૈન ચોક થઈ મુખ્ય બજારમાં થઈ ફરી રામાપીર Continue Reading
અમરેલી
  અડાબીડ જંગલની વનરાજી વચ્ચે સ્વયંભૂપ્રગટ”શ્રી ઝાંઝનાથ મહાદેવ” “યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમર્ધમસ્ય તદાત્મનં સૃજામ્યહમ”              મહાભારતના યુદ્ધમા જન્મેલ ગીતાજીનું ગાન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યુ છે. તેમાં આપેલ ખાતરી મુજબ જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો વધારો થાય ત્યારે ભગવાન અવતાર લઈ પૃથ્વી ઉપરનો ભાર ઉતારે છે ભારતીય ભોમની Continue Reading
અમરેલી
વડીયા  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ દ્વારા સંતશ્રી વેલનાથ બાપુ મંદિર ખડખડ ધામે રૂપિયા ૧૫ લાખનું દાન આપવાનું હોય જેમાંથી ૨.૫૦ લાખ રૂપિયા રોકડ મંદિરના મહંત શ્રી ભાવનાથ બાપુ તથા સાંઈનાથ બાપુ ને અમરેલી જિલ્લા ઠાકોર સેનાના સંજયજી ઠાકોર લાઠી તાલુકા પ્રમુખ , બલવંત ઠાકોર ઉપપ્રમુખ લાઠી તાલુકા, અનિલજી ઠાકોર […]Continue Reading
અમરેલી
દામનગરના વતની અને હાલ ભાવનગર નિવાસી સ્વ. દમયંતીબેન ભુપતરાય શુક્લની પૌત્રી અને સરકારી હાઈસ્કૂલ-નેસડાના શિક્ષિકા શ્રી નેહાબેન દીપકકુમાર શુક્લ અને શ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ – સોનગઢના મદદનીશ શિક્ષક શ્રી દીપકભાઈ બી. શુક્લની પુત્રી કુ. પ્રાચી શુક્લએ એમ.બી.બી.એસ.કર્યા બાદ લેવાતી પી.જી. નીટની તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં ૮૦૦ ગુણમાંથી ૫૬૩ માર્કસ સાથે પાસ કરી સમસ્ત Continue Reading
અમરેલી
અમરેલી લૂણીધાર મનોકામના હનુમાનજી આશ્રમ ખાતે પૂ. કિશોરગિરિ ની નીશ્રા માં  વિશ્વ હિન્દુ પરિષદની બેઠક  શોર્ય જાગરણ યાત્રા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી  જેમાં  લુણીધાર  ગામ મા બજરંગ  દળ ની  શોર્ય જાગરણ યાત્રા નું સ્વાગત ,યુવાનોને  ત્રિશૂળ દીક્ષા અને ધર્મસભાનું સુંદર  આયોજન કરવા આવેલ તમે  લુણીધાર  વિશ્વ હિન્દુ પરિષદ ના નવ નિયુક્ત અધ્યક્ષ. દિનેશભાઈ સરધારા,મંત્રી વિપુલભાઈ સરધારા Continue Reading
અમરેલી
દામનગર સૌરાષ્ટ્રની દીકરી વિશ્વા પંડયા એ ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશીપ માં જીત મેળવી.આજના સમયમાં દીકરીઓ ના સેલ્ફ ડિફેન્સની વાતો ઘણી થાય છે પણ આજે પણ વાલીઓ દિકરીઓને ગરબા ક્લાસ કે કુકીંગ ક્લાસમાં કે અન્ય ક્લાસમાં જોડાવવા નો આગ્રહ રાખતા હોય છે ત્યારે ભાવનગર ની દીકરી વિશ્વા પંડયા જેમણે ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશિપ માં […]Continue Reading
અમરેલી
૨૦૦ જેટલા હાડકાના દર્દ વાળા પીડિતોને તપાસ કરાયા. મુસ્લિમ ધર્મગુરુ દાદાબાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમી ચેરીટેબલ ટ્રસ્ટનુ સફળ આયોજન. બહોળી સંખ્યામાં દર્દીઓ એ વિના મૂલ્યે કેમ્પનો લાભ લીધો આજ રોજ સાવરકુંડલા ખાતે અમદાવાદના નિષ્ણાત ડોકટરો દ્વારા હાડકાના દર્દથી ત્રાહિમામ પોકારી ગયેલ લોકોને વિના મૂલ્યે સારવાર અને દવાઓ આપી ૨૦૦ જેટલા દર્દીઓના ચેકઅપ કરાયા હતા ખાસ […]Continue Reading