Home Archive by category અમરેલી (Page 850)

અમરેલી

અમરેલી
 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એન્ફોર્સમેન્ટ સ્કવોડ ટીમ દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકમલ ચોક, ચક્કરગઢ રોડ, નાગનાથ બસ સ્ટેશન, જિલ્લા પંચાયત રોડ તેમજ સાવરકુંડલા બાયપાસ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા વિવિધ કલમો અંતર્ગત કુલ ૧૪ કેસ દાખલ Continue Reading
અમરેલી
રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના સુચારું આયોજન, અમલ અને કામગીરી અહેવાલ અર્થે નોડલ અને સબ નોડલ […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના રોગની અટકાયત માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં જ્યાં કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય કાર્યકરો, વેક્ટર કંટ્રોલ કર્મચારીઓ, અમરેલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કાર્યકરો ડેપ્યુટ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ-ખાંભા દ્વારા સંયુક્ત ઉપક્રમે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યાઓને અનુરૂપ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૦ થી ધોરણ-૧૨   પાસની લાયકાત ધરાવનાર  રોજગાર ઇચ્છુક માટે આઈ.ટી.આઈ ખાંભા ખાતે તા. ૧૯.૧૦.૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે Continue Reading
અમરેલી
આ બેઠક માં સોની સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા આ બેઠકમાં મુખ્ય બે વિષય રહ્યા હતા જેમાં નદી બજારમાં શાક માર્કેટ અને ટ્રાફિક નો પ્રશ્ન  તથા તહેવારો દરમિયાન રાત્રે મોડે સુધી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવા બાબતે ચર્ચા થઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડની બંને સાઇડમાં સ્વચ્છતા અને આરોગ્યને લક્ષમાં રાખી  રસ્તાની બંને સાઇડમાં રહેલ ખાડા ટેકરા કે પ્લાસ્ટિક સમેતના કચરાને દૂર કરવો જરૂરી હોય. સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં ઉત્સાહી નગરપાલિકા પતિ સદસ્ય તથા શાસક પક્ષ નેતા કરશનભાઈ બી. આલ રબારીનાં ધ્યાનમાં આવતાં તેમને પોતાને પણ આ વિસ્તારને ચોખ્ખો કરવાનો જરૂરી લાગતાં નગરપાલિકાના […]Continue Reading
અમરેલી
તા.૧૨/૧૦/૨૩ ને ગુરુવારના રોજ કબીર ટેકરી સાવરકુંડલા ખાતે પરમ પૂજય શ્રી નારાયણ સાહેબની અધ્યક્ષતામાં શરદ પૂનમ નિમિત્તે  આધ્યત્મિક  સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યકમના આયોજન અગે વિચારણા કરવામાં આવી હતી. આ નિમિત્તે શ્રી નારાયણ સાહેબ કહ્યું હતું કે, આધ્યાત્મ અને સાહિત્ય સમાજ જીવનને નવી દિશા આપશે. આ અંગે પૂજ્ય શ્રી નારાયણસાહેબ , શ્રી કાચા સાહેબ,શ્રી ઉદયભાઈ દેસાઈ, […]Continue Reading
અમરેલી
ગત સપ્ટેમ્બર માસમાં અમરેલી જિલ્લાના સા.કુંડલા તાલુકાના SVS- ખાંભા કક્ષાએ વિજ્ઞાન મેળાનુંઆયોજન કરવામાં આવેલ જેમા વંડા હાઇસ્કૂલના વિજ્ઞાન શિક્ષકો શ્રી સંજયભાઇ ચૌહાણ,શ્રી લાલજીભાઇ કાપડીયા તેમજ શ્રી રોહીતભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ વિધાર્થીની જોષી શિવાની તેમજ ત્રિવેદી સાક્ષીએ “ લર્નિંગ થ્રુ ઇન્ટરેકટીવ ગેમ્સ “ કૃતિ રજુ કરેલ હતી. જેમાં જ્ઞાન સાથે ગમ્મત દ્વારા અનેક વિષયોનો અભ્યાસ Continue Reading
અમરેલી
વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં રવિવાર થી હજારો રધુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ, લોકપ્રિય કલાકારો સહીત અનેક વ્યવસ્થાઓ સાથે ૧૬ વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય છે ગીર સોમનાધ જીલ્લાના મુખ્યમથક વેરાવળમાં સૌથી મોટા જ્ઞાતિ ઉત્સવ માં ૧૦ દિવસ દરમ્યાન હજારો પરીવારો ઉમટી પડે છે. વેરાવળ શહેર માં બસ સ્ટેન્ડ સામે […]Continue Reading
અમરેલી
બગસરા બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો.  બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે તથા  રેટીયા બારસ અંતગર્ત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન લાલચંદ કાકા ના બાળ મંદિર મા કરવામાં આવેલ. તેમાં બાળ મંદિર, શિશુકુજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા, પન્ના પ્રદિપ બાળ સંસ્કાર કેન્દ્ર ,સ્લમ વિસ્તાર […]Continue Reading