આજરોજ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વાર્ષિક પરિણામનો દિવસ અર્થાત્ આખું વર્ષ મહેનત કરી તેનું ફળ પ્રાપ્ત કરવાનો દિવસ.. આમ તો આ સંસ્થાની વાત કરીએ તો લગભગ ૧૯૭૯ થી અહીં શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ થયો. આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓ આજે ઘણાં ઉચ્ચ સ્થાને પણ બિરાજે છે. અમરેલી જિલ્લા […]Continue Reading


















Recent Comments