Home Archive by category અમરેલી (Page 905)

અમરેલી

અમરેલી
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડો. પીપલીયા ની હોસ્પિટલ ખાતે ફુલબોડી ચેકઅપ કેમ્યો યોજાયો હતો… હાલના સમયમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય છે ત્યારે હાલની તેમજ ભવિષ્યમાં આવનારી બીમારી સામે અત્યાર થી જ સાવચેત થઇ શકાય તે માટે  જાપાનીઝ ટેક્નોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ નું આયોજન કરવામાં આવેલ. આધુનિક […]Continue Reading
અમરેલી
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી ઋત્વિકભાઈ મકવાણા દ્વારા અમરેલી જિલ્લા *ઓ.બી.સી* અનામત બચાવો સમિતિ એટલે કે *બક્ષીપંચ સમાજના* આગેવાનોની એક અગત્યની બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી અને આ બેઠકમાં *ઓ.બી.સી સમાજ* માટે *અનામત* રાખવાની બાબતે ચર્ચાવિચારણા અને આવનારા દિવસો યોજાશે.Continue Reading
અમરેલી
હવે લોકો પણ સૂરજનારાયણના દર્શન થાય તેમ ઈચ્છે છે. થોડી વસાપ નીકળે તો વાતાવરણનો ભેજ દૂર થાય.આવાં ભેજવાળા વાતાવરણથી  લોકોમાં શરદી ઉધરસ શ્ર્વાસ, મેલેરિયા જેવા દર્દોનું પ્રમાણ વધે. બાળકો અને વૃદ્ધોને માટે આવું વાતાવરણ પ્રતિકૂળ સાવરકુંડલા શહેરમાં છેલ્લા એકાદ માસથી વાતાવરણ વાદળછાયું રહેતાં હવે લોકો પણ કંટાળી ગયા છે. ખાસકરીને સૂર્ય નારાયણની હાજરી છેલ્લા એકાદ મહિનાથી […]Continue Reading
અમરેલી
એક વાતની પણ નોંધ લેવા જેવી છે કે હમણાં હમણાં લવ મેરેજ સંદર્ભે કોઈ નવા કાનૂની જોગવાઈ કરવાની માંગણી કરવાના સંદર્ભની વાતો અમુક સંગઠનો દ્વારા ચર્ચામાં છે ત્યારે ખરેખર એક વાત પણ નોંધવા જેવી છે કે પ્રેમ એ તો પૃથ્વી પર કુદરતે અર્પણ કરેલું અણમોલ તત્વ છે. હા ઘણીવખત સમજ્યા વગરનો અણઘડ પ્રેમ ઉન્માદ પણ […]Continue Reading
અમરેલી
મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલામાં તારીખ ૬-૮-૨૦૨૩ ને રવિવાર અધિક માસમાં અધિક મનોરથ થઈ રહ્યા હતાં જેમાં રવિવારે ફુલ ફાગ પુષ્પવિતાન હોરી કે રસિયાનો મનોરથ હતો જેના મનોરથી કરુણાબેન ડોબરીયા, નયનાબેન ડોબરીયા, સોની ગીતાબેન ધકાણ મનોરથી રહ્યા હતા. હજારો વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ દુના પ્રસાદ બાટવામાં આવેલ હતા. ખૂબ જ ધામધૂમતી આનંદથી આ મનોરથ ઉજવવાયો […]Continue Reading
અમરેલી
ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર આંગણવાડી ધટક ૧ સુભાષનગર .કેન્દ્રનં ૮૯  અને ૯૭, બાળકો ૪૦ અને 4શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી……. પરીખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ  બસમાં બાળકોને સંસ્થા  પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં, અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, Continue Reading
અમરેલી
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરીત પરશુરામ સેના દ્વારા  સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં ભૂદેવો વિદ્યાર્થી હાજર રહ્યા  તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પરશુરામ સેના દ્વારા મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ અન્ય ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્ર્મના મુખ્ય અધ્યક્ષ ગીજુદાદા ભરાડ તેમજ સાવરકુંડલા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ અને ગુજરાત ખાદીના મહામંત્રી પરાગભાઇ ત્રિવેદી તેમજ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની જાણીતી સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થા એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં તારીખ ૪-૮-૨૦૨૩  ના રોજ ૩૧૮મો નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો .જેમાં કુલ ૧૧૩  દર્દીઓ હાજર રહ્યા હતા જેમાંથી ૧૭ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા બાકીના તમામને વિનામૂલ્યે દવા ટીપા તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અક્ષર નિવાસી પરમ પૂજ્ય Continue Reading
અમરેલી
હાલ ચોમાસાની સિઝન હોવાથી સાવરકુંડલાના જાહેર જનતા બાગમાં ઘાસ ખડ ખૂબ ઊગી નીકળ્યું હતું. અહીં વહેલી સવારમાં અનેક લોકો મોર્નિંગ વોક માટે આવે છે સાવરકુંડલા શહેરના અગ્રણી  ડોક્ટરો વકીલો સારા નાગરિકો અહીં વહેલી સવારે મોર્નિંગ માટે વોક માટે આવતા હોવાથી અહીં લોકોને વારવાર મુશ્કેલ થઈ રહી હતી ત્યારે વધુ પડતા ચોમાસાને કારણે ઘાસ ખૂબ પુષ્કળ […]Continue Reading
અમરેલી
ચલાલા લોહાણા મહાજન દ્વારા તાજેતરમાં ચલાલા લોહાણા મહાજન વાડીમાં રધુવંશી સમાજના વરિષ્ઠ આગેવાનોની જુદા જુદા ગૌરવવંતા પદો પર વરણી થતા રધુવંશી સમાજની બહોળી સંખ્યાની ઉપસ્થિતીમાં માનભેર સન્માનિત કરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી.  સમસ્ત રધુવંશી સમાજના વરિષ્ઠ મહીલા આગેવાન..જસદણ નગરપાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રધુવંશી ક્રાંન્તિ મંચ સૌરાષ્ટ્ર જોનના પ્રમુખ..અને સમસ્ત Continue Reading