Home Archive by category ભાવનગર (Page 19)

ભાવનગર

ભાવનગર
ગુજરાત સહિત દેશમાં છેલ્લાં પખવાડિયામાં થયેલાં અકસ્માતોમાં થયેલાં અકાળ મરણથી પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરી છે. અલગ અલગ દુર્ઘટનામાં થયેલ ૧૧૭ મરણથી કુલ રૂપિયા ૧૭,૫૫,૦૦૦ સહાયતા સાથે શ્રધ્ધાંજલિ અર્પી છે. પ્રદેશ કે દેશ અથવા પરદેશ, જ્યાં કોઈ આકસ્મિક દુર્ઘટનામાં અકાળ મરણ થતાં પૂ .મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયતા અર્પણ કરવામાં આવે છે. ગુજરાત સહિત […]Continue Reading
ભાવનગર
“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ”: એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ આજના ડિજિટલ યુગમાં જ્યારે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલ દ્વારા બાળકોને મોબાઈલથી દૂર કરી પુસ્તકો તરફ વાળવા માટે એક અત્યંત પ્રેરણાદાયી અભિયાન શરૂ કરવામાં આવ્યું […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે સાંજે થશે. સતત ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં નવગ્રહ હોમ, જળયાત્રા, જલાદીવાસ, વાસ્તુપૂજન લઘુરુદ્ર Continue Reading
ભાવનગર
તા.૨૬/૪/૨૬ રવિવારની સાંજે અમેરીકા ન્યુ જર્સી રાજ્યમાં સુરજ આથમતો હતો પણ ગુજરાતના અનેક  જરુરીયાતમંદ લોકો માટે જાણે સુખનો સુરજ ઉગતો હતો.પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે છે ત્યારે ન્યુ જર્સી રાજ્યના બેલવિલ ગામમાં ઓમ મંદિરના હોલમાં ડો. મહેશ લીંબાણી, ડો. નટુભાઈ રાજપરા, નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં. ૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. જે‌ સંદર્ભે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણા રોડની દક્ષિણદિશાએ ફાયરિંગ બટનું ક્ષેત્રફળ હેક્ટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા […]Continue Reading
ભાવનગર
શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રવી-ઉનાળુ૨૦૨૫-૨૬ સિઝનની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. તથા શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરઅને તેની શાખા, પ્ર-શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, કેનાલ બાઉન્ટ્રીમાંપ્રવેશ ન કરવાની સુચના આપવામાં આવી છે. જો કોઈ જાનહાનિ કે […]Continue Reading
ભાવનગર
ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલઅધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ફરમાવ્યું છે કે, શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વેલાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા. ૨૧/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી શિહોરથીઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનોપસાર Continue Reading
ભાવનગર
ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે સેવ સ્પેરો મુવમેન્ટ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી તા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.           ચકલી બચાવો મુવમેન્ટ અંગે વાત કરતા પ્રેરક પર્યાવરણ ચિતંક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને શિક્ષણની Continue Reading
ભાવનગર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસસ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્ય ને સાચા અર્થમા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાનીપીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી […]Continue Reading
ભાવનગર
આગામી એપ્રિલ અને મે-૨૦૨૬ ના માસ દરમ્યાન તા. ૨૪/૪/૨૦૨૬ ના દુર્ગાષ્ટમી, તા. ૩૦/૦૪/૨૦૨૬ના નૃસિંહ જયંતી, તા. ૦૧/૦૫/૨૦૨૬ ના બુદ્ધપૂર્ણિમા તથા ગુજરાત સ્થાપના દિન, તા. ૦૨/૦૫/૨૦૨૬ ના નારદજયંતી, તા. ૦૫/૦૫/૨૦૨૬ ના સંકષ્ટ ચતુર્થી, તા. ૦૭/૦૫/૨૦૨૬ ના રવીન્દ્રનાથ ટાગોર જયંતિ, તથા તા.૨૦/૦૫/૨૦૨૬ ના રોજ વિનાયક ચતુર્થી વિગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થાજાળવવા Continue Reading