ભાવનગર
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ નીકલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળીરહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર,ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં Continue Reading
ઢસામાં નવી જી.આઈ.ડી.સી. માટે મુખ્યમંત્રીશ્રીને રજુઆત માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીયમંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, રાજયનાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજા અને ધારાસભ્યશ્રી શંભુનાથ ટુંડયાજી ની ઉપસ્થિતમાં તા.૨૨.૦૪.૨૦૨૬ ના રોજ સાળંગપુર મુકામે બોટાદ જીલ્લા ભાજપ આયોજીત ‘પ્રબુદ્ધ નાગરિક સંવાદ’ કાર્યક્રમ યોજાયેલ જેમાં ઢસાનાં Continue Reading
ભાવનગર જિલ્લાના IRLA સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારનાપેન્શનરશ્રીઓને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧/૦૫/૨૦૨૬ થી૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરશ્રીઓનુંઓગસ્ટ-૨૦૨૬ થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. હયાતીની ખરાઈ માટે Continue Reading
ભાવનગર જિલ્લામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ તળાજા, મહુવા અને પાલીતાણાતાલુકાના ગામોને આવરી લેતી પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાંઆવનાર છે.ઉંચડી સબહેડ વર્ક્સ ખાતે આવેલ પાણીના સ્ટોરેજ ટાંકીમાંથી નવીનતમ પાઇપલાઇન સાથે જોડાણ માટેજરૂરી જોબ કનેકશનની કામગીરી કરાવાની હોવાથી ગોપનાથ સેકશન હેઠળ આવતાં ૧૯ ગામોમાં તારીખ ૧ મે,૨૦૨૬ થી […]Continue Reading
આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, પ્રાઈવેટ દ્વિચક્રી મોટરવાહન(Two Wheeler-Pvt.Motor Cycle and Scooter) માટેની નવી સીરીઝ GJ-04-FE 0001 થી 9999 નંબરોનું ઈ-ઓક્શનપ્રક્રીયા હાથ ધરવામાં આવશે.જેમાં તા.01/05/2026 (04:00 PM) થી તા.03/05/2026 (03:59 PM) સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.આ પ્રક્રીયામાં તા.03/05/2026 (04.00 PM) થી તા. 05/05/2026 (04:00 PM) સુધી Continue Reading
તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ શ્રી રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું. આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે. સંપતિ, સંતતિ, શક્તિ, શાંતિનું સ્થાન આપણા મંદિરો અને દેવાલયો છે.પકૃતિનું રક્ષણ […]Continue Reading
ભાવનગર જિલ્લાના IRLA સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારનાપેન્શનરશ્રીઓને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧/૦૫/૨૦૨૬ થી૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરશ્રીઓનુંઓગસ્ટ-૨૦૨૬ થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.હયાતીની ખરાઈ માટે Continue Reading
ભાવનગર સંત પ્રભારામ અને સંત સેવારામ ના આર્શિવાદથી શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન – સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિશુલ્ક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ) ની તબીબી સેવા એ તા. ૩૦/૦૪/૨૦૨૬ ગુરૂવાર સવારે ૯:૩૦ થી ૧:૦૦ સ્વ. ડાંધુમલ અને તેમના પત્ની સ્વ. કિશ્તીબેન સુખવાણી ની યાદમાં સર્વરોગ નિદાન તથા સારવાર મેગા કેમ્પ નિષ્ણાંત તબીબ ડૉ. નિકુંજ ગોંડલીયા […]Continue Reading
તળાજાના તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ પોતાના શિક્ષણ તથા પરિણામ માટે સમગ્ર પંથકમાં ખૂબ પ્રખ્યાત છે , પરંતુ આ શાળા શિક્ષણ સાથે બાળકોને સંસ્કાર તથા જીવન ઘડતર માટે ખૂબ સરસ વાતાવરણ પૂરું પાડે છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જ થોડા સમયમાં ગુજરાતનો […]Continue Reading

















Recent Comments