Home Archive by category ભાવનગર (Page 20)

ભાવનગર

ભાવનગર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસસ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્ય ને સાચા અર્થમા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાનીપીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી […]Continue Reading
ભાવનગર
આગામી એપ્રિલ અને મે-૨૦૨૬ ના માસ દરમ્યાન તા. ૨૪/૪/૨૦૨૬ ના દુર્ગાષ્ટમી, તા. ૩૦/૦૪/૨૦૨૬ના નૃસિંહ જયંતી, તા. ૦૧/૦૫/૨૦૨૬ ના બુદ્ધપૂર્ણિમા તથા ગુજરાત સ્થાપના દિન, તા. ૦૨/૦૫/૨૦૨૬ ના નારદજયંતી, તા. ૦૫/૦૫/૨૦૨૬ ના સંકષ્ટ ચતુર્થી, તા. ૦૭/૦૫/૨૦૨૬ ના રવીન્દ્રનાથ ટાગોર જયંતિ, તથા તા.૨૦/૦૫/૨૦૨૬ ના રોજ વિનાયક ચતુર્થી વિગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થાજાળવવા Continue Reading
ભાવનગર
ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે સેવ સ્પેરો મુવમેન્ટ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો.             આ મુવમેન્ટ અંગે વાત કરતા પ્રેરક પર્યાવરણ ચિતંક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને શિક્ષણની Continue Reading
ભાવનગર
પાલીતાણા ડોળી એસોસીએશનના સુગમ અન સુદ્રઢ સુચાલન માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી,પાલીતાણાની અધ્યક્ષતામાં તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ બેઠકમાં ગિરિરાજ પર બહોળા પ્રમાણમાં યાત્રિકોઆવતા હોઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી તેમજ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સલામતી અને સગવડધ્યાને લેતા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતુ હોઈ, ડોળી લેબરયુનિયન Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા,પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર Continue Reading
ભાવનગર
આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણાખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિકઅવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગરજિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મને મળેલ અધિકારનીરૂઈએ Continue Reading
ભાવનગર
આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણાખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસરપાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરેતે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ 2026 નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૩૦/૦૪/૨૦૨૬(ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનીઅરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધારપુરાવા તથા […]Continue Reading
ભાવનગર
જય જનની વિદ્યા સંકુલ બપાડાના બાળકોએ આજે ગોપનાથ ખાતે દરિયાની કંકુ ચોખા પુષ્પો તેમજ આરતી દ્વારા પૂજા અર્ચના કરી તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમજ વેદમાં દરિયા ને દેવ ગણવામાં આવ્યો છે એ પંક્તિ ને ચરિતાર્થ કરી. તેમજ આજે દરિયા કિનારે બાળકો એ સફાઈ કરી લોકોને ધાર્મિક સ્થળો પર સ્વછતા રાખવા સંદેશ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને ખાસ કરીને અખાત્રીજ (અક્ષય તૃતીયા)નાપવિત્ર દિવસે મોટી સંખ્યામાં લગ્નસમારંભો યોજાનાર છે. આ પ્રસંગે જિલ્લામાં કોઈપણ પ્રકારના બાળલગ્ન ન થાયતે માટે તંત્ર દ્વારા વિશેષ સજાગતા રાખવામાં આવનાર છે.બાળલગ્નમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા તમામલોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ગોરમહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, Continue Reading