Home Archive by category ભાવનગર (Page 29)

ભાવનગર

ભાવનગર
ભાવનગર શિશુવિહાર માં સ્વસ્થ વૃદ્ધત્વ  અંતરગત શારીરિક, બૌદ્ધિક અને સર્જનાત્મક કાર્યક્રમ  યોજાયો  શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે યોજાતા સ્વસ્થ વૃદ્ધત્વ અંતર્ગત ૫૧મી બેઠક તા:૧૯ માર્ચે સાંજે  બુધસભા હોલમાં યોજાયો.. ઈન્દાબહેન માનભાઇ ભટ્ટનાં વિશેષ સહયોગ પ્રારંભેલ શિબિરમાં શારીરિકમાં જાનવીબેન અંધારિયા દ્વારા ,પ્રાણાયામ,હળવી કસરત,ધ્યાન  ત્યાર બાદ  Continue Reading
ભાવનગર
વરતેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી(CSR) અંતર્ગત આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલથી વરતેજ તેમજ આસપાસનાઆશરે ૮ ગામોના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.કેનફિન હોમ્સ લિમિટેડના શાખા મેનેજર શ્રી ચિંતન આચાર્ય તથા CHC સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નેહાબેન ગોહિલનામાર્ગદર્શન Continue Reading
ભાવનગર
આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીકૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન જિલ્લામાં સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે કુલ રૂ. ૧૩.૫૮ કરોડના ૩૪૦ વિકાસકાર્યોને મંજૂરીઆપવામાં આવી હતી.જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ ટકા વિવેકાધીન યોજના હેઠળ Continue Reading
ભાવનગર
2026 જવાહર નવોદયના મેરીટ લીસ્ટમાં જય જનની ના 10 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા  જે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી માર્ગદર્શક શ્રી સંચાલક શ્રી આચાર્યશ્રીએ નવોદય ટીમને તેમજ આ બાળકોને હૃદયથી અભિનંદન પાઠવ્યા  આ સફળતા માટે શાળાના માર્ગદર્શક ડી જે કોરડીયા સાહેબ દ્વારા પરીક્ષાલક્ષી સેમીનાર દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારામાં આવેલ તેમજ નવોદય નો અભ્યાસ પદ્ધતિસર સાથે માઇક્રો Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળા ટીમાણાની કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બાળકોની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાની ખુશીમાં સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, માધવપુર બીચ તથા સોમનાથ જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક, ઐતિહાસીક અને પર્યટન સ્થળોની બાળકોએ મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન ધાર્મિક સ્થળોમાં દર્શન કરી સૌ બાળકો તથા Continue Reading
ભાવનગર
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આજરોજ શ્રી ખોડીયાર નગર પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત એચ.વી.એસ. (H.V.S.) ફાઉન્ડેશન તરફથી પંથકની અનેક શાળાઓને કરોડોની કિંમતનું શૈક્ષણિક વસ્તુદાન અર્પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની મુખ્ય વિગતો: વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્ટેશનરી: ખોડીયાર નગર પ્રાથમિક Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદસમિતિની બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન કલેકટરશ્રીએ વિવિધ પડતર અરજીઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસકરીને વસુલાત અને પેન્શન સંબંધિત કેસોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને વધુજવાબદારીપૂર્વક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા, નિર્ધારિત સમયમર્યાદામાં કામો Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લારોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃતસમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામેતાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સંબંધિત Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્યની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલાંરૂપ ‘ધન્વંતરી આરોગ્યરથ’ સેવા ઘોઘા તાલુકામાં શરૂ કરવામાં આવી છે.‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા અંતર્ગત ગામડાંમાં વસતા શ્રમિકોને ઘરઆંગણે જ તબીબી સારવાર ઉપલબ્ધ બનશે.સામાન્ય બિમારીઓ જેવી કે શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા તેમજ સાંધાના દુખાવા માટે નિદાન અનેસારવાર કરવામાં આવશે. સાથે સાથે જરૂરી તબીબી Continue Reading
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ‘મિલેટએક્સ્પો-૨૦૨૬’ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.મ્યુનિસિપલ કમિશનરશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપકજનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય‘મિલેટ એક્સ્પો-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.આ Continue Reading