Home Archive by category ભાવનગર (Page 28)

ભાવનગર

ભાવનગર
ભાવનગર ગુજરાત ગૅસ લિમિટેડની સી.એન.જી. ભરેલી આઈસર એલ.સી.વી. કાસ્કેડ જેની કેપીસીટી 3000લિટરની છે તેમાં 200 બાર પ્રેશરથી ગૅસ લીકેજ થતાં આગ, નાનો બ્લાસ્ટ અને એલ.સી.વી. ચાલક દાજી ગયો તેવીમોક ડ્રીલ યોજાઇ હતી. ગુજરાત ગૅસ લિમિટેડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રિલમાં સી.એન.જી. ભરેલી એલ.સી.વી. કાસ્કેડ Continue Reading
ભાવનગર
આ પ્રસંગ છે ઉપસ્થિત સંત ઓમરામબાપુએ વિદ્યાર્થીઓને સંસ્કારી જીવન જીવવા અને શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા આપી  શ્રી સદગુરુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-બગદાણા સંચાલિત ‘બાપા સીતારામ વિદ્યા મંદિર’ ખાતે  પાંચમા વાર્ષિકોત્સવ ‘વરસના વધામણાં’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સંસ્કૃતિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો.  સાંસ્કૃતિક Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે RPF નાં અધિકારી/કર્મચારીઓની ત્રિમાસિકફાયરિંગ પ્રેક્ટિસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી જાનમાલની સલામતી ખાતર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલઅધિકારની રૂઈએ શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણા Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ હવે શિક્ષણની એક અલગ પરિપાટી ધરાવતી શૈક્ષણિક સંસ્થા તરીકેનો વિશ્વાસ મજબૂત કરી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી થઈ રહેલાં વિભિન્ન વિવિધ પ્રકલ્પોમાં શિક્ષકોને પ્રોત્સાહન,ગુણવત્તા સુધાર અને સંવાદથી શ્રેષ્ઠતાની સફર જેવા હેતુઓ લઈને આ સંસ્થા કાર્યરત છે.        દર છ મહિને યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિનો નવમો મણકો આદિજાતિ વિસ્તારમાં તેની Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં તમામ નાણાં ધિરધારકો કે જે ગુજરાત નાણા ધિરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અનેનિયમો-૨૦૧૩ અન્વયે નાણા ધિરધાર કરવા માટેનો પરવાનો ધરાવે છે અને પરવાનો રીન્યુ ન કરાવતા તમામશાહુકારોને જણાવવાનું કે ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૯ ની જોગવાઈમુજબ રજિસ્ટ્રેશન તાજુ કરવાની અરજી નિયત સમયમર્યાદામાં E-Cooperative (https://ecooperative.gujarat.gov.in)પર નિયત Continue Reading
ભાવનગર
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં શુભેચ્છક રાજકોટ તેમજ અન્ય દાતાઓને અનુદાન માટે પ્રેરક એવા સદ્ભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ નાં સ્થાપક પ્રમુખ અને વહીવટકર્તા કે જેઓ ગ્રીનમેન તરીકે પણ ઓળખાય છે તેવા શ્રી વિજયભાઈ ડોબરિયા તેમજ જીવદયા પ્રેમી ઓલ ઇન્ડિયા એનિમલ બોર્ડ ના મિતલભાઈ ખેતાણી એ તા.૧૯.૩.૨૬ નાં રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે […]Continue Reading
ભાવનગર
પોતાના વતન પ્રત્યેનું ઋણ અદા કરવાના ઉમદા ભાવ સાથે આજરોજ શ્રી લાપાળિયા પ્રાથમિક શાળામાં ‘વતન પ્રેમ ઉત્સવ’ અંતર્ગત ભવ્ય વસ્તુદાન કાર્યક્રમ યોજાયો હતો. માતુશ્રી સુશીલાબેન પરમાનંદ શાહ પરિવાર તરફથી પંથકની અનેક શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મુખ્ય વિગતો: ઉપસ્થિત મહાનુભાવો: આ પ્રસંગે દાતા પરિવારના સભ્ય Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9 માં લેવાતી પ્રખરતા શોધ કસોટી (TST) વર્ષ 2025-26 માં ગણેશ શાળા કુલ 48 બાળકોએ સ્થાન મેળવ્યું છે. આ પરીક્ષાનું પરિણામ ગઈકાલે તારીખ 21 માર્ચ 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્યવૃત્તિ માટે પસંદગી પાત્ર કુલ 1035 બાળકોની યાદી પ્રસિદ્ધ કરી છે. […]Continue Reading
ભાવનગર
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોન દ્વારા ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને જ્ઞાનવર્ધક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે આનંદદાયક અને શૈક્ષણિક રીતે અત્યંત ઉપયોગી રહી. વિદ્યાર્થીઓ 16મી તારીખે સાંજે શાળામાંથી ઉત્સાહપૂર્વક નીકળ્યા હતા. 17મી તારીખે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી. મુલાકાતની શરૂઆત મહુડી ખાતે થઈ, જ્યાં Continue Reading
ભાવનગર
ભાવનગર, તા. 19 માર્ચ 2026 ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે ભાવનગર જિલ્લામાં માતૃશક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તથા નારી શક્તિના સન્માનના સંવર્ધનના હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19/03/2026 થી 29/03/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ મહત્વના સ્થળોએ માતૃશક્તિ વંદના તથા કુમારિકા પૂજન કાર્યક્રમો Continue Reading