Home Archive by category ભાવનગર (Page 7)

ભાવનગર

ભાવનગર
બગદાણા ખાતેના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ ખાતે  કેસર કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો. પૂજ્ય બાપાના ગાદી મંદિર ખાતે ખાસ રીતે શણગારવામાં આવેલા આ કેરીના શણગારના દિવ્ય દર્શનનો લાભ આજે સૌ દર્શનાર્થી યાત્રાળુએ લીધો હતો. આજે બપોરના રવિવારે રાજભોગ આરતી બાદ આશરે આ 4000 કિલોગ્રામ કેસર કેરીના રસનો પ્રસાદ ગુરુઆશ્રમ ખાતેના રસોડામાં પ્રસાદ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર વિશ્વ પર્યાવરણ દિવસે 6,000 વિદ્યાર્થીઓને 1,80,000 પર્યાવરણ પ્રવૃત્તિઓ યોજવા સંકલ્પબદ્ધ કરાશે વિદ્યાર્થી જીવન પ્રત્યક્ષ રીતે સદકાર્યમાં જોડાઈ તે માટેના વધુ એક પ્રયત્ન રૂપે શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે જૂનથી ઓગસ્ટ દરમિયાન છ હજાર વિદ્યાર્થીઓ દ્વારા એક લાખ એંસી હજાર પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે  વિશ્વ પર્યાવરણ દિવસે નવી પેઢીને પ્રત્યક્ષ Continue Reading
ભાવનગર
એક જ શાળાના કુલ ૧૭ બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામ્યા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવીને CBSE બોર્ડનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવા સંકલ્પથી ચાલતી નવોદય વિદ્યાલયો માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન 14 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યું હતું જેના પરિણામો તથા વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ રહ્યા છે ત્યારે ગણેશ શાળા ટીમાણાના 17 […]Continue Reading
ભાવનગર
બોટાદ: શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય સાધીને શ્રી સ્વામિનારાયણ કલ્પતરું પ્રતિષ્ઠાનમ (શ્રી ગંગાબા જ્ઞાનમંદિર), મોટી કુંડળ, તા. ગઢડા, જી. બોટાદ શાળા એ એક નવો ઈતિહાસ રચ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત  વિદ્યાર્થીઓ માટે ખાસ ‘Humanoid Iris’ ટીચિંગ રોબોટ લાવવામાં આવ્યો છે. આ રોબોટ બાળકોના અભ્યાસને વધુ રસપ્રદ, આધુનિક અને ડિજિટલ બનાવશે. આ રોબોટ શું Continue Reading
ભાવનગર
શેત્રુંજીડેમ ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી 150 પરિવારને લાભ  પાલીતાણા તળાજા માર્ગ પર આવેલા શેત્રુંજી ડેમ ખાતેના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે મફત શાસ વિતરણ નો પ્રારંભ થયો છે.  ઉનાળાના આંકરા તાપ વચ્ચે આશરે 150 પરિવારોને મફત છાશનો લાભ મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન નીચે લાલજીભાઈ સોલંકી સહિત શાળા પરિવાર શાળા વિતરણ Continue Reading
ભાવનગર
પર્યાવરણની સુરક્ષા, સંવર્ધન અને વન સંરક્ષણના ઉમદા હેતુસર આગામી તા. ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના પાવન અવસરે ભાવનગર જિલ્લાના શામપરા (સીદસર) ખાતે એક ભગીરથ પ્રકૃતિમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામ સંકલ્પથી તેમજકેન્દ્રીય મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ‘એક પેડ મા કે નામ ૩.૦’, ‘એક વૃક્ષ એક Continue Reading
ભાવનગર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ચાર જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત ભરતી પરીક્ષાનીપ્રિલિમિનરી પરીક્ષા આગામી તા. ૦૭/૦૬/૨૦૨૬ના રોજ બપોરે ૧૧:૦૦ થી ૦૨:૦૦ કલાક દરમિયાન ભાવનગરશહેરમાં યોજાનાર છે.પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અનેવ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. Continue Reading
ભાવનગર
દર વર્ષે મે મહિનો આવે અને ‘વારા પછી વારો ને મેં પછી ગારો’ એ કહેવત મુજબ જૂનમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય.વાલીઓની ધમાચકડી- દોડાદોડી પોતાના સંતાનોના પ્રવેશ માટે શરૂ થાય. તેના દિલો દિમાગમા બધી જગ્યાએ પોતાના આશ્રિતની એક ગર્ભિત ચિંતા સતત અજંપો બનીને સાથે ચાલતી હોય. કારણ દરેક પોતાના સંતાનોનું ઉજવળ ભવિષ્ય ઈચ્છે પછી તે […]Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાયયોજના’ (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification)કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે તમામ લાભાર્થી બહેનોએ તા.૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે.મહિલા અને બાળવિકાસ વિભાગ […]Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા મોટર વાહન વેરાની નિયમિત અને સમયસર વસૂલાત સુનિશ્ચિત કરવા માટે સતતપ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં, ગુજરાત મોટર વાહન કર અધિનિયમ,૧૯૫૮ હેઠળ ભરવાપાત્ર મોટરવાહન કર, વ્યાજ અને દંડની રકમ કેટલાક વાહન માલિકો દ્વારા લાંબા સમયથી બાકી રાખવામાં આવી છે.આ અંગે ભાવનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં […]Continue Reading